________________
૫99
ઝળહળતાં નક્ષત્રો
આ જ મંદિરના રંગમંડપમાં અષ્ટ દિપાલની મધ્ય પર કોતરેલા દર્શાવ્યા છે. સિંહાસનના ઉપરના ભાગમાં બે પેનલમાં જિનપ્રતિમાં જોવા મળે છે. ૧૦મી સદીના અંતભાગની ઊભેલા ચામરધારી સેવકોની આકૃતિઓ કોતરેલી છે. રેતિયા આ ભવ્ય પ્રતિમા સિંહાસન પર બેઠેલ છે. સિંહના પાયાવાળી પથ્થરની બનેલી આ પ્રતિમા લગ. ઈ.સ.ની ૯મી સદીની જણાય પીઠિકા પર જિનેશ્વરની પાછળ ઊભેલા બે ચામરધારીની છે. પાર્શ્વનાથની પ્રતિમા કાયોત્સર્ગ અવસ્થામાં કમલપીઠ પર આકૃતિ અતિ સુંદર છે. પીઠિકાની છેક નીચેના ભાગમાં ઊભેલી છે. મસ્તક પર નાગ ત્રયીનું છત્ર છે. તીર્થકરની પીઠની માતંગયક્ષ અને સિદ્ધાયિકા યક્ષિણીની આકૃતિઓ જોવા મળે છે. આસપાસ નાગપુચ્છ વીંટળાયેલ છે. રેતિયા પથ્થરની બનેલી આ જિનેશ્વરના મસ્તક પર છત્રત્રયી, ઊડતા ગંધવો અને માલાધરો પ્રતિમા ઈ.સ.ની ૯મી સદીની જણાય છે. નજરે પડે છે. ગંગ રાજાઓના સમયનું આ એક ઉત્કૃષ્ટ
જેન ધાતુપ્રતિમાઓ : શિલ્પ છે. કંબડહલ્લીની પંચકૂટ બસદિમાંના આદિનાથ મંદિરમાં બે
જૈન તીર્થકરોની પ્રતિમાઓ પથ્થર, ધાતુ, કાષ્ઠ, માટી,
રન વગેરેમાંથી બનાવવાની પરંપરા મોજૂદ છે. “આચારદિનકર' મનોહર જિનપ્રતિમાઓ (ઈ.સ. ૧૦મી સદીનો અંત) પ્રતિષ્ઠિત છે. બંને પ્રતિમાઓમાં તીર્થકર પદ્માસનમાં પીઠિકા પર બેઠેલા
ગ્રંથમાં (ઈ.સ. ૧૪મી સદી) મૂર્તિઓના પદાર્થો વિશે માહિતી છે. એમની બંને બાજુ ઉપરના ભાગમાં બે ચામરધારીઓની
આપેલી છે. તેમાં ધાતુઓમાં સોનું, ચાંદી અને તાંબાની મૂર્તિ સુંદર આકૃતિઓ કોતરેલી છે. દસમી સદીની જૈન શિલ્પકલાના
બનાવવાનું જણાવ્યું છે. “વસુનંદિ શ્રાવકાચાર' (૧૨મી સદી)માં ઉત્કૃષ્ટ નમૂનારૂપ આ બે પ્રતિમાઓ “વાસ્તુવિદ્યાના
તીર્થકર, સિદ્ધ, આચાર્ય વગેરેની મૂર્તિઓ પ્રતિમાલક્ષણવિધિ જિનેન્દ્રમૂર્તિલક્ષણાધ્યાયને અનુરૂપ ઘડવામાં આવી હોવાનું તાદેશ
અનુસાર બનાવવાનું જણાવાયું છે. એમાં સોનું, રૂપું, પિત્તળ, થાય છે.
પથ્થર અને રત્નમાંથી મૂર્તિ બનાવવાનું કહ્યું છે. अरूपं रूपमाकारं विश्वरूपं जगत्प्रभुम् ।
ઐતિહાસિક કાલની સહુથી જૂની ધાતુપ્રતિમા ઊભેલા ' વનજ્ઞાનમૂર્તિક્ષ વીતરાજ વિનેશ્વરમ્ ||
પાર્શ્વનાથ તીર્થકરની છે. આ પ્રતિમા ૯ ઇંચ જેટલી ઊંચી છે. द्विभुजं चैकवक्त्रं च बद्धपद्मासनस्थितम् ।
કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલા પાર્શ્વનાથના મસ્તક પર लीयमानं परं ब्रह्म जिनमूर्तिजगद्गुरु ॥
પંચનાગનું છત્ર છે. પૃષ્ઠ ભાગમાં નાગ ઝીક-ઝેક સ્વરૂપે
શરીરની નીચે ઊતરે છે. મૂર્તિનો જમણો હાથ અને નાગછત્રની વાસ્તુવિદ્યા, જિનેન્દ્રમૂર્તિનક્ષUTધ્યાય, 1-2
જમણી બાજુ તૂટેલી છે. શ્રીવત્સનું લાંછન વક્ષ:સ્થળ પર જૈન ધર્મના ઇતિહાસમાં કેરલ પ્રદેશનું મહત્ત્વનું પ્રદાન આલેખાયું નથી. ઈ.સ. પૂ. રજી સદીની આ પ્રતિમા હાલ પ્રિન્સ છે. કેરાલાના ઘણા ભાગમાંથી ઈ.સ.ની ૯મીથી ૧૧મી સદી ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં સંગૃહીત છે. દરમ્યાન જૈનમંદિરો અને મૂર્તિઓના અવશેષો મળ્યા છે.
પટણા ખાતે ચૌસા નિધિમાંથી પ્રાપ્ત ઊભેલા પાર્શ્વનાથની ઈ.સ.ની રજી સદીના ચેર રાજાઓના શિલાલેખોમાં જણાવ્યા પચ્ચ પતિના ઈસ પ રજી૧લી સદીની છે. હાલ આ પ્રતિમા અનુસાર કો–આટન ચેરલ ઇમ્પોરઈના પૌત્રે જૈન સાધુ
' સાથે પટણા મ્યુઝિયમમાં સંગૃહીત છે.
, ચેન્કાયપન માટે ગુહાશ્રય બનાવ્યો હોવાનું નિર્દિષ્ટ છે. પુગલૂર
તમિળનાડુના પુડુકોટ્ટઈ મ્યુઝિયમમાંની પાર્શ્વનાથની મહત્ત્વનું જૈન કેન્દ્ર હોવાનું, ચેર શિલાલેખોમાં નજીકના ગામોમાંથી સ્થળાંતર કરેલ ૩૦ જેટલા જૈન સાધુઓ માટે
ઊભી કાંસ્ય પ્રતિમા દક્ષિણ ભારતીય શૈલીની છે. લગ. ઈ.સ.ની
૪થી સદીની આ પ્રતિમા પુડુકોટ્ટઈની મહારાજાની કૉલેજના પુગલૂરની ટેકરી પર ગુહાશ્રયો બંધાવ્યાને લગતા ઉલ્લેખ પરથી જણાય છે. પાલઘાટ જિલ્લામાં આવેલાથુર નજીક સાજ્જિયાર
પાયા ખોદતાં મળી હતી. ભગવતી મંદિર તરીકે પ્રસિદ્ધ ગોદાપુરમાંથી પ્રાચીન મંદિરોના વસન્તગઢ (રાજસ્થાન) નિધિમાંથી કાંસ્ય પ્રતિમાઓ અવશેષો મળ્યા છે. એમાંની બે જિન પ્રતિમાઓ હાલ ત્રિચુર વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે. ઈ.સ.ની છઠ્ઠી સદીના અંતની મ્યુઝિયમમાં સંગૃહીત છે. એમાંની એક મહાવીરસ્વામીની એક પિત્તળની કલાત્મક પ્રતિમા હાલ પિંડવાડાના જૈન મંદિરમાં પ્રતિમા સત્ત્વપર્યક અવસ્થામાં સિંહાસન પર બેઠેલ છે. મસ્તક છે. જૈન તીર્થકર આદિનાથની આ પ્રતિમા કમલપીઠિકા પર પર છત્રત્રયી છે. લાંછન સમ્મુખ ઊભેલા ત્રણ સિંહ પીઠિકા પદ્માસનમાં બેઠેલી છે. અશ્વખરીના આકારના તેજોવલયમાંથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org