SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ જિન શાસનનાં S પરિચય : ભારતની સંસ્કૃતિ ધર્મપ્રધાન છે. એની કળામાં ધાર્મિક પ્રતિકો, દેવી-દેવતા-તીર્થકરોના જીવનપ્રસંગો તથા ધાર્મિક આસ્થા વગેરેનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ભારતીય મૂળના ત્રણ મુખ્ય ધર્મો જૈન, બૌદ્ધ અને વૈદિક એમાં સમાનરૂપે સ્વસ્તિક, કમળ, વૃક્ષ, ત્રિછત્ર, હંસ, ફૂલની માળા, મીનયુગલ જેવા મંગળપ્રતીકો દૃષ્ટિગોચર થાય છે. જૈનકળાને વિશેષ સન્માન અને પ્રોત્સાહન રાજામહારાજાઓ, મંત્રીઓ તથા સામાન્યજન પાસેથી મળ્યું છે. જૈનમંત્રીઓ-વિમળ શાહ, સજ્જનમંત્રી, વસ્તુપાલ-તેજપાલ, ધરણાશાહ વગેરે શ્રેષ્ઠીઓએ સ્વદ્રવ્યથી નિર્મિત કરેલ અભુત મંદિરો જેનકળાની અમૂલ્ય નિધિ છે.. આ પુરાતાત્ત્વિક ધરોહરને મુસ્લિમ આક્રમણ દરમ્યાન ઘણી ક્ષતિ પહોંચી છતાં જીર્ણોદ્ધાર પછી આજે પણ એવી જ ભવ્ય છે. જૈનકળા મુખ્યત્વે શીલ્પકળા અને ચિત્રકળાના રૂપમાં જોવા મળે છે. શીલ્પકળામાં સ્થાપત્ય, જિનેશ્વરની પ્રતિમાઓ સુંદર રીતે કંડારેલી શાલભંજીકાઓ/પુતળીઓ, સ્તંભ, તોરણ, બારશાખ, ઘુમ્મટ ઇત્યાદિનો સમાવેશ થાય છે. ચિત્રકળામાં મંદિરો, ગુફાઓ તથા ઉપાશ્રયની દિવાલો પરના ભીંતી ચિત્રો (ચિત્ર નં.-૧) Wall Paintings અને હસ્તપ્રતો પરના મિનિએચર પેઈન્ટીંગનો સમાવેશ કરી શકાય. પ્રતિમા વિજ્ઞાન : સ્થાપત્ય | સૈદ્ધાંતિક રીતે જૈન તીર્થંકર પ્રતિમા ફક્ત બે પ્રકારની જ તૈયાર કરવામાં આવે છે. (૧) પદ્માસન અથવા અર્ધપદ્માસનમાં સ્થાપત્ય/Architectureને ગૃહનિર્માણની વિદ્યા અથવા પલાંઠી વાળેલી હોય છે. બંને હાથના પંજાઓ એકબીજા પર ચિત્ય કે ભવન નિર્માણની શૈલી તરીકે સમજી શકાય. ભવનના સ્થાપત્ય કે બાંધકામ પરથી અને એમાં વપરાયેલ સામગ્રીના રાખેલા હોય છે. તથા મુખમુદ્રા એકદમ શાંત યોગસાધનામાં લીન દર્શાવવામાં આવે છે. (૨) ખગાસનમાં ઊભી પ્રતિમાના આધારે એ ક્યા સમયમાં સ્થાપિત થયું એ જાણી શકાય છે. બંને હાથ નીચે તરફ સીધા હોય છે તથા મુખમુદ્રા શાંત પરદેશી આક્રમણોના કારણે આપણે ત્યાં પ્રાચીન મંદિરો યોગસાધનામાં લીન કંડારવામાં આવે છે. મહદ્અંશે નષ્ટ થયાં છે; ઉપરાંત જૈનોમાં ઇતિહાસ અને પુરાતત્ત્વ પરત્વેની દીર્ધદષ્ટિ તથા એ જાળવવાની કુનેહ નહીંવતુ એક જ પત્થરમાં જ્યારે એકથી વધુ પ્રતિમા એના નિયમ જોવા મળે છે. આપણે ત્યાં ભતકાળના જૈનસંઘે તૈયાર કરેલ પ્રમાણે કંડારેલી હોય ત્યારે જો બે પ્રતિમાં હોય તો એને દ્વિતીર્થી ગુફામંદિરો અને સ્તૂપના ઉત્પનનમાં મળેલ વિપુલ સામગ્રી ઉઅનનમાં મળેલ વિપુલ સામગ્રી પ્રતિમા, ત્રણ હોય તો ત્રિતીર્થી, ચાર હોય તો ચોમુખજી અથવા પૂર્વેના મંદિરો અને ભવનોના સ્થાપત્યની રચના દર્શાવે છે. સર્વતોભદ્ર, પાંચ હોય તો પંચતીર્થી અને ચૌવીસ હોય તો મથુરાના કંકાળી ટીલામાંથી મળેલ આયાગપટ્ટો પર જૈન સ્તુપની ચોવીસ પ્રતિમા કહેવાય છે. આમાં સહસ્ત્રકૂટ વગેરેનો પણ કોતરણીઓ છે તો ઈલોરાની ત્રણ માળની જૈન ગુફા તે સમયના સમાવેશ કરી શકાય. આવી પ્રતિમા પિત્તળ, કાંસ્ય કે ચાંદીમાં સ્થાપત્યની ઝાંખી કરાવે છે. (ચિત્ર નં-૧). પણ જોવા મળે છે. સૌથી પ્રાચીન પ્રતિમા મૌર્યકાળની પટણા પાસેના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy