________________
૫૧૨
જિન શાસનનાં
ac
ખ્યાલ :-(સામાન્ય અર્થમાં આપણે ખ્યાલ' એટલે અર્થમાં છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ વસ્તુ, પદાર્થ કે બાબત અંગેની જાણકારી, વિચાર અથવા રાજસ્થાનમાં ખ્યાલ-મારવાડી ગીત”, “રાસલીલા ખ્યાલ” વ. માહિતી કરીએ છીએ તે અહીં લેવાનો નથી.)
કતિઓમાં આવતાં ગીતો-ગાયનનો સંદર્ભ પણ ખ્યાલ' શબ્દ વૈવિધ્યસભર મ.કા. જૈન સાહિત્યમાં ખ્યાલ’નો પ્રકાર તરફ લઈ જાય છે. પ્રમાણમાં અલ્પપરિચિત છે. “ખ્યાલમાં નાટકનાં મુખ્ય ચાર કવિ ઉમેદચંદજી સ્વામીના “નેમ રાજુલના પખાલ' લક્ષણો (-સંવાદ, ગીત, અભિનય, રાસ)નો સમાવેશ થયો છે. ઉપરાંત “આધ્યાત્મિક ખ્યાલ’, ‘પાર્થજીનનો ખ્યાલ વ. જાણીતી
જૈન સાહિત્યના પ્રકાંડ વિદ્વાન પૂ. અગરચંદજી નાહટાના કૃતિઓ છે. મતે : ખ્યાલ એટલે તમાસા-નાચ-ગાનનો ખેલ. ફૂલડાં :-(સંસ્કૃત “ફુલ્લ’, અપભ્રંશ ફુલ, પ્રાકૃત કુલ્લ ઐતિહાસિક-પૌરાણિક-પ્રેમગાથા સંબંધી વિવિધ રસયુક્ત પરથી “ફૂલ” શબ્દ છે જેના અનેક અર્થો પૈકી “પુષ્પ' અથવા આખ્યાનના નૃત્ય-ગીત વ. અભિનય સહિત રાતભર ગામડાંનાં પુષ્પ આકારની વસ્તુ' એવો અર્થ પણ થાય છે. “ફૂલડાં' એટલે લોકો દ્વારા મનોરંજન માટે નાટકરૂપે ખેલાય છે. ઐતિ. કથાઓ છાશ વલોવવાનું ફૂલના આકારનું સાધન. કે જેને રાજસ્થાનમાં ગ્રામીણ નૃત્ય વગેરે અભિનયની સાથે “વજસ્વામીનાં ફૂલડાં' ગીત ગાતી વખતે બહેનો ફૂલડાનો પદ્યરૂપમાં ગાવામાં આવે છે યા ભજવવામાં આવે છે. આકાર બનાવે છે તેથી “ફૂલડાં' કાવ્યપ્રકાર અમુક ઢબમાં
ગુજરાતમાં જેમ લોકનાટ્ય “ભવાઈ” છે, ઉત્તર ભારતમાં ગોઠવાઈને ગાવાનો હોય છે તેવો અર્થ લઈ શકાય. રામલીલા, મહારાષ્ટ્રમાં ‘તમાસા' છે તેમ લોકરંજન માટે ‘વજસ્વામીનાં ફૂલડા' હરિયાળી પ્રકારનું છે. રાજસ્થાનમાં ખ્યાલ છે જો કે કવિ સમયસુંદરની “કુસુમાંજલિ'
[મતિશેખર (વાચકો-૧, ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધની એક નામક રચનામાં ખ્યાલ’ શબ્દ ગાવાની શૈલી-રાહ-ચાલના રચના “નેમિનાથ વસંત ફૂલડાં પણ મળે છે.]
(સાત સામાજિક મહાપાતક) (1) Politics without Principles - સિદ્ધાંત (તત્વ) વિનાનું રાજકારણ. (2) Wealth without Work - શ્રમ વિનાની સંપત્તિ. (3) Commerce without Morality - નીતિ વિનાનો વેપાર, (4) Education without character - ચારિત્ર વિનાનું શિક્ષણ. (5) Pleasure without conscience - વિવેક વિનાનો વિલાસ. (6) Science without Humanity - માનવતા વગરનું વિજ્ઞાન. (7) Worship without sacrifice - સંતોષ (ત્યાગ) વિનાની પૂજા. આ સાત પ્રકારના પાતકથી બચવા સિદ્ધાંત, શ્રમ, નીતિ, ચારિત્ર, વિવેક, માનવતા અને સંતોષ આદિ ગુણોને ખીલવી જીવનમાં રગ-રગમાં ઊતારીએ એ જ અભ્યર્થના.
(સૌજન્યદાતા)
શ્રી પી. વી. મોદી ટ્રસ્ટ-મોદી સ્કૂલ્સ-રાજકોટ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org