SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૧૧ ઉપાધ્યાયનો “સમુદ્ર-વહાણસંવાદ' દ્રષ્ટાંતરૂપ છે. વિશે કડખો લખાતો થયો હોય. કથાઃ -સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં કથા ગદ્ય કે પદ્યમાં કવિ કેશરકુશળ સં. ૧૭૬૦માં જગડુ પ્રબંધ-ચોપાઈ રચાતી. કથા શ્રાવ્યકાવ્યનો પ્રકાર છે. આખ્યાન કથાત્મક રાસ અથવા કડખો રચેલ છે. ચરિત્રાત્મક કાવ્ય છે. તેમાં ઉપાખ્યાનની રચના બોધાત્મક હિંડી – હીંડવું' સ. ક્રિ. (સં. હિડુ, પ્રા. હિંડ) કથારૂપે હોય છે. દા.ત. કવિ લબ્ધિવિજયકત સં. ૧૬૯૧ની ચલાવવું પરથી-હીંડ, હેંડવું એવો શબ્દપ્રયોગ ગ્રામવિસ્તારમાં રચના-‘દાન-શીલ-તપ-ભાવના કથાનક' (કથા). જૈન જોવા મળે છે પરંતુ “હિંડી' નામના સાહિત્યપ્રકારમાં જીવાત્મા જોતા તે હે તે રી સાહિત્યમાં કથારસથી આનંદપ્રાપ્તિ અને ધર્મોપદેશ દ્વારા | કર્માધીન સ્થિતિમાં બંધાય છે ને પછી તેને જુદાં જુદાં ખોળિયાં શાંતિનો હેતુ રખાય છે. વિજયભદ્રકૃત ‘હંસરાજ-વચ્છરાજ ધારણ કરવાં પડે છે. “હિંડી'માં આત્માના ભ્રમણની કથા હોય ચોપાઈ', હીરાણંદસૂરિકત વિદ્યાવિલાસપવાડુ ઉપરાંત ફાગુ, છે. સંઘદાસગણિની મૂળ પ્રાકૃત ગ્રંથરચના-‘વસુદેવ હીંડી' અને બારમાસી. વિવાહવેલિ, ઢાલબદ્ધ સજઝાય વ.માં પણ કથાના તેની અંદર “ધમ્મિલ હીંડી'નો પણ નિદેશ છે. અંશો તો છે જ. બાલાવબોધસ્તબકીટબો :–મ.કા. જૈન કુલક – કુલક’ એટલે જથ્થો સમૂહ. અહીં કોઈ એક સાહિત્યમાં શિષ્ટ રચના પ્રકાર તરીકે “બાલાવબોધ' મોટા વિષયની સંખ્યામલક કાવ્યરચના એવો અર્થ લઈ શકાય. સંસ્કૃત પાણયાં પણ છે. આ શહ - સંસ્કૃત પ્રમાણમાં પ્રાપ્ય છે. આ શબ્દ બાલ + અવબોધથી બન્યો છે. અને પ્રાકતમાં કલકકાવ્યો છે તેની અસર ગુજ. ભાષામાં કુલક અહીં બાલ’ એટલે “બાળક” પણ તે ઉંમરની રીતે નહીં પણ રચનાઓ પર થઈ છે. જેને જ્ઞાન નથી તેને બાળક ગણીને ધર્મગ્રંથોનું અગાધજ્ઞાન કુલકના વિચારો ઉપદેશાત્મક બોધાત્મક, વૈરાગ્યવર્ધક આપવું તે “અવબોધ'. (અવબોધનો બીજો અર્થ “જાગૃતિ' હોય છે તેથી તેનું ચિંતન અનાસક્તિ ભાવ જગાવી આત્મશુદ્ધિ અથવા “વિવેક' થાય છે.) માટે પ્રેરે છે. ગુણાનુરાગ કુલક, શ્રી પુણ્યકુલક, શ્રી ગૌતમકુલક જૈન સાહિત્યની મૂળ કૃતિઓ પ્રાકૃતમાં છે, તેની ટીકાઓ વ. અનેક વિષય પર કુલકરચના થયેલી છે. કુલક કૃતિઓનો સંસ્કૃતમાં લખાઈ પણ તેનો લાભ તો વિદ્વાનવર્ગ જ લઈ શકે. વિષય ચરિત્રાત્મક અને જૈનદર્શનના સિદ્ધાંતો સાથે સંબંધ ધરાવે આથી બાકીના વર્ગ માટે આવી કૃતિઓનું વિવેચન અને છે. બકુલક’ શબ્દાર્થ સં. વાચક સમૂહ સૂચવે છે પણ તેનો અનુવાદનું કામ સાધુ-ભગવંતોએ લોકોને ધાર્મિક જ્ઞાનપ્રાપ્તિ ભાવાર્થ શાસ્ત્રીય વિચારોનો સંક્ષિપ્ત પરિચયવાળી રચના દર્શાવે થાય તે માટે ઉપાડી લીધું. બાલાવબોધ આગમગ્રંથો અને અન્ય છે. કવિ વિજયસમુદ્રની “નેમિ–રાજઋષિ કુલ' કૃતિની ૬૩ શાસ્ત્રીય ગ્રંથોને કેન્દ્રમાં રાખી લખાયો છે તે ગદ્યસાહિત્યના ગાથામાં રચાયેલી છે. ૧૯મી સદીના પ્રખ્યાત કવિ દેપાલે દૃષ્ટાંત અને ભાષાવિકાસ દર્શાવે છે. ગદ્યસાહિત્યના અભ્યાસ સમ્યકત્વ બારવ્રત કુલકની રચના સં. ૧૫૬૪માં કરેલી તેમાં તમાં સાથે તે શાસ્ત્રીયજ્ઞાનનું સાધન છે. કવિએ કુલક સાથે ચોપાઈ શબ્દ પ્રયોજ્યો છે. બાલાવબોધમાં અસલ ગ્રંથનો અનુવાદ હોય છે તો કડખો “સાર્થ ગુજરાતી જોડણીકોશ' પ્રમાણે અમુક વખતે સંબંધિત ચર્ચાઓ, દષ્ટાંત કથાઓ દ્વારા મૂળગ્રંથનો કડખો’ પુલ્લિગ શબ્દ, દુહા જેવી વીરરસની એક રચના” છે. - પહેલાં કરતાં વિસ્તાર પણ હોય છે. કડખો બોલનાર ભાટને હિંદીમાં “કડઐત' અને ગુજરાતીમાં “કડખેદ' કહે છે. સ્તબક –બાલાવબોધનો ઉત્તરકાલીન પ્રકાર તબક” અથવા “ટબો’ કહેવાયો. સંસ્કૃત શબ્દ “સ્તબક'નો “કડખા’નો અર્થ યુદ્ધભૂમિમાં લડતા સૈનિકોને શૂરાતન (“ફૂલનો ગુચ્છો’ અર્થ જે અહીં અભિપ્રેત નથી અને બીજો) ચઢાવવા માટે ગવાતાં ગીતો એવો થાય છે. કડખો એ ગેય અર્થ પરિચ્છેદ-અધ્યાય થાય છે. દેશી રાગનો પ્રકાર છે એટલે જૈન સાહિ.ના સંશોધક મો. દ. દેસાઈના મતે કડખા-કડખો એ દેશનો પ્રકાર છે. તે ઝૂલણા ટબો :–પં. શબ્દ, સંસ્કૃત, ટીપ્પણી’ અને પ્રાકૃત શબ્દ “ટિપ્પણ' નિર્દેશ કરે છે. મૂળ લખાણને સમજવા/સરલ અને આશાફેરી (આશાવરી) રાગ સાથે સામ્ય ધરાવે છે. એવું બનાવવા આ રીતે લખેલા શબ્દાર્થ, સ્પષ્ટતાઓ મદદરૂપ થાય બને કે પછીથી વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોને ધ્યાનમાં રાખીને તેના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy