SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ જિન શાસનનાં નોંધાયું છે. ધમાલ’ કાવ્યરચના “ફાગુ'ને મળતી છે. ફાગણમાં– કેટલાક સં.મૂ. કાવ્યપ્રકારો જૈનેતરો અને ચારણકવિઓ હોળીમાં ગવાતાં ગીતોમાં અમુક રાગબદ્ધ ગીતો પણ “ધમાલ’માં પણ રચતા પરંતુ તેમની સંખ્યા જૈન કવિઓની તુલનામાં ઓછી આવે છે એટલે તે હોરીગીતોનો પ્રકાર પણ હોઈ શકે જે ગણાય. આનંદ-ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગે પ્રયોજાતો હોય. વાઘજી અષ્ટકમ -૮ શ્લોકનું હોય છે. સંસ્કૃતમાં અષ્ટક મુનિની ‘વસંત ધમાલ’ છે. કવિ કનકસોમની આદ્રકુમાર સ્તોત્ર-સ્તુતિમલક રચના છે. તેનો પ્રભાવ ગુજ. જૈન સાહિત્ય ચોપાઈ/ધમાલ સં. ૧૯૪૪ની છે. પર પડેલો છે. વસ્તુ –૪-૪-૪-૩ એમ ૧૫ માત્રાનો માત્રામેળ અષ્ટપદી :-૮ પદ હોય છે. ઉપા. યશોવિજયજીએ છંદ છે જેમાં ૧, ૫, ૯, ૧૩ માત્રાએ તાલ આવે. તે મહાત્મા આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચેલી. વિષમજાતિ માત્રામેળ છંદ છે જે અતિજગતી છંદનો પ્રકાર, વીશી :–૨૦ (વીસ)નો સમૂહ બનાવે છે જે સંસ્કૃત વાસ્તુક છંદ છે. બીજું નામ ચારૂસેના છે. ‘વિશતિ', પ્રા. “વીસ” પરથી છે એટલે બીજી રીતે વિચારતા નિશાની –તેના દરેક ચરણમાં ૨ મગણ અને વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થકરો વિચરી રહ્યા છે તે તગણ મળીને કુલ ૧૨ અક્ષર હોય છે. “નિશાની' તી તિમાન જિન ના મેમણ છે અને તેમનાં નવો અર્ધજાતિમાત્રામેળ છંદ છે. સમવૃત માત્રામેળ છંદ છે ને ‘વીશી’/“વીશ વિહરમાન જિન સ્તવન' નામથી રચાયાં છે. દા.ત. જગતી છંદ'નો એક પ્રકાર છે જેમાં પહેલા અને ત્રીજા પદમાં ૧૭મી સદીમાં આ. કલ્યાણસાગરસૂરિની વીશી, ૧૩ માત્રા, બીજા અને ચોથા પદમાં ૧૦ માત્રા હોય છે ને જિનસાગરસૂરિની વીશી (વીશ વિહરમાન જિનગીત), ૧૮મી દરેક પદમાં ૧-૫-૯ માત્રાએ તાલ આવે છે. સદીમાં ઉપા. વિનયવિજયજીની વીશી (વીશ વિહરમાન જિન વચનિકા –[‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’ પ્રમાણે ભાસ)ની રચના. આ સિવાય બીજી ઘણી “વીશી’ મળે છે. અવતરણ, પ્રમાણ કે સૂક્તિ તરીકે ટાંકેલું' એવો અર્થ થાય છે એકવીશો/એકવીશી:–નો સંબંધ “૨૧' સાથે છે. પણ અહીં એ નામનો ચારણી રાગ છે જે રણસંગ્રામ વખતે કવિ લાવણ્યસમયનો સં. ૧૫૫૩નો “સ્થૂલિભદ્ર એકવીસો’ ૨૧ ગવાતો અને તેમાં વીરતાનું વર્ણન કેન્દ્રસ્થાને રહેતું. કડીનો છે જેમાં બે છંદની એક–એક કડી બનાવી છે. કવિ જ્ઞાનસારની સં. ૧૮૫૭ના અરસામાં રચાયેલી બાવીશી -કવિ ખોડીદાસ સ્વામીકૃત સત્યવીશી સમુદ્રબદ્ધ વચનિકા' જયપુર નરેશ પ્રતાપસિંહના ઉમદા ગુણોને ધ્યાનમાં રાખીને લખાઈ છે. ચોવીશી –સંસ્કૃતમાં ચતુર્વિશતિ, પ્રાકૃતમાં (૫) સંખ્યામૂલક કાવ્યપ્રકારો (ચઉવીસ) પરથી ‘૨૪' (ચોવીસ) સંખ્યા છે તેની સાથે સંબંધ સંખ્યામલક કાવ્યોનો વિચાર બે રીતે થઈ શકે. એક તો ધરાવતી ચોવીસી’ જૈન કાવ્યપ્રકારોની સં.મૂ. રચનામાં જૂની કાવ્યમાં આવતી બાબતો/વસ્તુઓની સંખ્યાના નિર્દેશ પ્રમાણે– અને લોકપ્રિય છે જે ૧૬મી સદીથી પ્રાપ્ત થાય છે અને તેમાં ૭ વ્યસનની સઝાય (નયવિજયજી), ૮ દષ્ટિની સઝાય ૨૪ તીર્થકરોની સ્તવના-સ્તુતિ ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય છે. (ઉપા. યશોવિજયજી), ૧૨ ભાવનાની સ. (ઉપા. સકલચંદ્ર), ભક્તિપ્રધાન ચોવીશી, જ્ઞાનપ્રધાન ચોવીશી, ચરિત્રાત્મક ૧૩ કાઠિયા.ની સ. (વિશુદ્ધવિમલજી) વગેરે. ચોવીશી, વ્રતઆરાધના, તીર્થયાત્રામાં આવશ્યક ક્રિયાઓ-એમ સંખ્યામલક કાવ્યનો વિચાર બીજી એ રીતે થઈ શકે કે ભક્તિમાર્ગના વિકાસમાં આ રચના વિશેષ લોકપ્રિય અને કાવ્ય બનાવવા માટે શ્લોકગાથા/કડી/પંક્તિ/પદ વગેરે કેટલી ઉપયોગી બની છે. સંખ્યામાં ઉપયોગમાં લીધાં છે? તે આધારે ચતુષ્કમ, સપ્તકમ, પચીશી :પચીસની સંખ્યા સાથે સંબંધ છે. અષ્ટકમ્ (વીશી, બાવીશી, ચોવીશી) પચ્ચીશી, ઓગણત્રીશી, તિલોકઋષિએ ‘કર્મપચ્ચીસી'ની લાવણી સં. ૧૯૨૧માં અને બત્રીસી, છત્રીસી, બાવની, બહોતેરી, ચુમોતેરી, શતક વ. પ્રકાર ઋષિ રવિચંદજીએ સં. ૧૮૩૩માં “સમાધિપચ્ચીશી' રચી. પડી શકે. જેમલઋષિ (કાળધર્મ સં. ૧૮૫૩)એ “બાલપચ્ચીસી' લખી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy