________________
ઝળહળતાં નક્ષત્રો
૪૯૯ તદુપરાંત ધાર્મિક તહેવારો, નૂતન ઘરવાસ્તુ, જન્મદિન જેવા દ્રવ્યપૂજા અને ભાવપૂજાનો સંયોગ સાચવી સરળશેલીમાં પ્રસંગોએ પણ સ્નાત્રપૂજા થાય છે.
જ્ઞાનભક્તિની સફર કરાવી જે ભાવશુદ્ધિમાં ઉપયોગી બને છે. સ્નાત્રપૂજાનો નિર્દેશ કલ્પસૂત્રાદિ આગમો, પૂજાકાવ્યો દુહા, ઢાળ, કાવ્ય અને મંત્રમાં વહેંચાયેલાં ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, વાસુપૂજ્યચરિત્ર, શ્રી જંબૂદીપ- હોય છે. તેમાં શાસ્ત્રીય રાગ-તાલરૂપે સંગીત અને સાહિત્યનો પ્રજ્ઞપ્તિસૂત્ર, પૂજાપ્રકરણ ૧. ગ્રંથોમાં છે. પ્રભુને દેવો મેરુ પર્વત સંબંધ સચવાયેલો હોય છે જે ભક્તિના રંગે રંગી દે છે. કવિ પર લઈ જઈને જન્માભિષેક કરે છે તે ભાવના અગત્યની છે. દીપવિજયે તો ૬૮ આગમની પૂજા રચી છે, જેન પૂજા સાહિત્ય
સ્નાત્રપૂજા દેશીઓના વિવિધ રાગોમાં રચાયેલી છે. ઘણું વિસ્તૃત છે. ૧૩માં શતકમાં અપભ્રંશમાં જયમંગળસૂરિજીની મહાવીર “દેવવંદન'ના સાહિત્યમાં ચૈત્યવંદન, જન્માભિષેકપૂજા રચાઈ, શ્રાવકકવિ દેપાળે પંદરમા સૈકામાં
- સ્તવન, સ્તુતિ : પ્રતિમાને સ્નાન કરાવવા માટેની સ્નાત્રપૂજા રચી,
ત્રિવિધ નમસ્કારરૂપે આ ત્રણેયમાં ભગવાનના ગુણોનું ખરતરગચ્છના સાધુ કીર્તિએ સં. ૧૬૧૮માં અને એ ગાળામાં
વર્ણન હોય છે. સ્તુતિ-પ્રભુના ગુણોનો મહિમાં પ્રગટ કરતો તપગચ્છમાં પણ સત્તરભેદી પૂજાની રચના થઈ. ચંદનવિલેપનથી
લઘુકાવ્ય પ્રકાર, તેમાં ચાર ગાથા હોય છે. પ્રાર્થના સ્વરૂપને માંડીને પુષ્પ, ધ્વજ, આભૂષણ, ગીત, નૃત્ય, વાધ એમ દરેકથી
સ્પર્શતો સ્તુતિ શબ્દ સંસ્કૃત “સુ” ધાતુ પરથી છે જેને અપભ્રંશ પૂજા કરવાના ૧૭ પ્રકાર માટે ગીતો તથા ભક્તિપ્રેરક
માથ્થી ભાષામાં થઈ–થોય કહે છે, તેનો અર્થ પ્રશંસા કરવી, ઊર્મિગીતો રચાયાં. ભક્તિમાર્ગનો ૧૯મી સદીથી ઉદય થયો.
ગુણગાન ગાવા એવો થાય છે. સ્તુતિમાં ભક્તિભાવ કેન્દ્રસ્થાને આમ જન્માભિષેક સ્નાત્રપૂજા પછી સત્તરભેદી પૂજા, છે જે આત્માની ઊર્ધ્વગતિ માટે ઉપયોગી છે. ૧૮માં સૈકામાં યશોવિજયજીકૃત નવપદપૂજા, દેવચંદકૃત
સ્તુતિની રચના અક્ષરમેળ માત્રામેળ છંદમાં હોય છે. નાટ્યપુજા. ૧૯મા સૈકામાં વીરવિજયજીએ ૬૪ પ્રકારી, ૯૯ તેની ચાર કડી પૈકી પ્રથમમાં સ્તુતિનો વિષય, બીજીમાં પ્રકારી વ. વિવિધ પૂજાઓ રચી. ભક્તિના અંગરૂપ આ
તીર્થકરોનો અને ત્રીજીમાં શ્રુતજ્ઞાતા આગમશાસ્ત્રની વાણીનો પૂજાસાહિત્ય પણ લોકપ્રિય થતું ગયું.
ઉલ્લેખ અને ચોથીમાં યક્ષ-યક્ષિણીનો નિર્દેશ હોય છે. સ્તુતિના સ્નાત્રપૂજામાં ઢાળ, વિવિધ છંદ અને દેશીઓનો ઉપયોગ યાચના, પ્રભુગુણ કીર્તન, સ્વનિંદા, આત્મસ્વરૂપાનુભવ એમ તેને ગેયતા અને ભાવવાહીપણું બક્ષે છે, તેની શાશ્વત સુખ પ્રકાર પડી શકે. સાથેની ફળશ્રુતિ પણ અપાયેલ હોય છે. સંગીતના સૂરો અને
ચોવીસ ભગવાન, અગિયારસ-પૂનમ જેવી તિથિઓ, વાજિંત્રોની સહાયથી ભક્તિભર્યા વાતાવરણમાં સ્નાત્રપૂજાનો
નવપદ, પર્યુષણ, દિવાળી જેવાં પર્વો, તીર્થો, વીશસ્થાનક, સાચો આસ્વાદ માણી શકાય.
વર્ધમાનતપને અનુલક્ષીને પણ સ્તુતિઓ રચાઈ હોય છે. તેના સ્નાત્રપૂજામાં જન્મકલ્યાણકની ઉજવણી હોય છે. તેમાંથી ફળનો અને રચનાતે કવિનો ઉલ્લેખ આવે છે. પ્રેરણા મેળવીને કવિઓએ “પંચકલ્યાણપૂજા’–ભગવાનનાં પાંચ
ચૈત્યવંદન : કલ્યાણકની ઉજવણી નિમિત્તે રચી. દા.ત. પંડિત રૂપવિજયજી
તે એક પ્રકારની ભાવપૂજા છે. ચૈત્યવંદનમાં ભગવાનના અને વીરવિજયજીએ સં. ૧૮૮૯માં પંચકલ્યાણકપૂજા,
ગુણોનું કથન, ખાસ કરીને સ્થાવર તીર્થો અને જિનેશ્વર ઉત્તમવિજયજીએ સં. ૧૮૧૩માં, કવિ દેવવિજયજીએ સં.
ભગવાનની પ્રતિમા વિશે નામ-નિર્દેશ હોય છે. “ચૈત્ય' શબ્દ ૧૮૨૧માં, પંડિત વીરવિજયજીએ સં. ૧૮૫૮માં
વિહાર/જિનાલય માટેનો છે. દા.ત. શક્રસ્તવ એ ચૈત્યવંદન છે અષ્ટપ્રકારી પૂજા' રચી. એજ રીતે સત્તરભેદીપૂજા,
તેમાં તીર્થકરને વંદન થાય છે. ચૈત્યવંદનમાં ભગવાનના માતાએકવીશપ્રકારી પૂજા, નવ્વાણુંપ્રકારી પૂજા, ચોસઠપ્રકારી પૂજા
પિતાનું નામ, લાંછન, જન્મસ્થળ, શરીરનું પ્રમાણ, પ્રભુજીનું ઉપરાંત નવપદપૂજા, પંચમહાવ્રતપૂજા, એકાદશગણધરપૂજા,
આયુષ્ય એવી ૭ વિગતોનો નિર્દેશ હોય છે. દરેક ચૈત્યવંદનમાં ૪૫ આગમપૂજા, ૧૨ વ્રતપૂજા, ઋષિમંડનપૂજા અને તેને માટે
ઓછામાં ઓછી ૩ ગાથા (પ્રાકૃતનો એક પ્રકારનો છંદ/ચાર અતિ, દુહા, ગીતો મોટી સંખ્યામાં રચાયાં. પૂજાસાહિત્ય પંક્તિની કડી) હોય છે. ત્યારપછી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org