SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ જિન શાસનનાં રચાઈ હોય તેવું લાગે છતાં એ ન ભૂલવું જોઈએ કે કેટલીક (૨) વસ્તુલક્ષી કાવ્યપ્રકારોગઝલોમાં પ્રસંગોનું સરસ નિરૂપણ થયું છે વળી તે સમયે કળશ : ગઝલનો પ્રારંભકાળ હતો. ભગવાનના પાંચ કલ્યાણક પૈકી જન્મકલ્યાણકની જોકે અત્યારે ગઝલમાં પ્રયોગો, પ્રતીકો, વિચાર વૈવિધ્ય ઉજવણીને કેન્દ્રમાં રાખીને “કળશ” કાવ્યપ્રકાર હોય છે. જોવા મળે છે તે મ.કા.થી જૈન ગુજ. કવિઓની ગઝલમાં ન જન્મકલ્યાણકની ઉજવણી ઠાઠમાઠથી દેવો પણ ઉજવતા હોય હોય તો પણ તેમણે સૂફીવાદી વિચારધારા પ્રમાણે પ્રભુભક્તિ છે. તેનું વર્ણન “કળશ'માં કેન્દ્રસ્થાને હોય છે. “કળશ' શબ્દ વિષયક ગઝલ ઇલ્મ તસવુક આપેલી છે. પ્રભુના અભિષેકનું સૂચન કરે છે. પધાત્મક-કથાવાર્તા : “કળશ” રચના બે પ્રકારની હોય છે-(૧) જન્માભિષેક સંસ્કૃત-પ્રાકૃતમાં મ.કા. ગુજ.માં પણ જૈન અને જૈનેતર કળશ-માં ભગવાનના જન્મમહોત્સવનું વર્ણન હોય છે. (૨) કવિઓની કલમે કથા-વાર્તા ઉતરી આવી. મ.કા. સાહિ.માં તેને કાવ્યસમાપ્તિની કળશ રચનાઓ. દીર્ઘકૃતિઓની છેલ્લી ઢાળ લોકકથારૂપે માવજત મળી જેમાં પ્રેમકથા, અદ્ભૂત કથા, સાહસ કળશ'રૂપ બની રહે છે. કાવ્યરચનાની સમાપ્તિની એંધાણી કથાઓ કૌતુકપ્રધાન અને ચમત્કારયુક્ત રીતે રજૂ થતી. માહિતી આપતી પંક્તિઓ (જે પૂજારૂપ સ્તવન, સઝાય વ.માં મધ્યકાળના સાહિ.માં અભિવ્યક્તિ માટે પદ્યને માધ્યમ તરીકે છેલ્લે હોય છે. કળશ ભક્તિમાર્ગની ક્રિયાગત સમાન વધુ મહત્ત્વ મળ્યું જેનો લાભ આવી લોકવાર્તાઓને વૈવિધ્યપૂર્ણ કાવ્યરચના છે. અને મોટી માત્રામાં મળ્યો તથા આબાલ-વૃદ્ધોને સાહિત્યિક આનંદ, મનોરંજન સાથે સાથે ઉપદેશ, જીવનઘડતર, સંસારના ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણીના પ્રતીકરૂપે વિવિધ પાત્રોની ખૂબીઓ અને જૈનવાર્તામાં તો ત્યાગ જિનમંદિરમાં “સ્નાત્રપૂજા’ થયા બાદ “કળશ'ની વિધિ થાય છે. વૈરાગ્યવાળી લોકવાર્તાઓ વિકાસ પામી. કળશ'માં ગુરુપરંપરા, કવિનું નામ, કૃતિરચનાનો પ્રત્યક્ષ પરોક્ષ ઉલ્લેખ, તિથિ-સ્થળ વ.ની માહિતી સાંપડે છે, જે ઐતિ. રીતે પદ્યાત્મક લોકવાર્તાઓમાં પ્રેમ–આકર્ષણ, નાયકનાયિકા ઉપયોગી છે. કળશની રચના જૈન કવિઓ, સાધુ-ભગવંતોએ મિલન, અદ્ભુત રસની સૃષ્ટિનું નિર્માણ, માનવેતર પાત્રસૃષ્ટિ રચેલી છે. કવિ દેવચંદ્રજીકૃત સ્નાત્રપૂજામાં કળશરચનાનો પશુપક્ષીઓથી માંડીને ભૂતપિશાચ સુધી, સમકાલીન સમાજના સમાવેશ થાય છે. શ્રી પદ્મવિજયજી ગણિએ અજિતનાથ જિનના રીતરિવાજો–પરંપરાઓ-માન્યતાઓ, સ્ત્રીપાત્રો સંબંધી અમુક સબધા અમુક કલશની રચના ત્રણ ઢાળમાં કરી છે. વિજયલક્ષ્મીસૂરિની “વીશ વિચારો, ગણિકાઓ, આડકથાઓનો ઉપયોગ, વ્યવહારજ્ઞાન, સ્થાનક પૂજાનો કળશ'માં રચનાસમય અને ગુરુપરંપરા ચતુરાઈની પરીક્ષા-સમસ્યાઓ, શૃંગાર રસ સુખદ અંત સાથે દર્શાવેલ છે. આપવામાં આવતો. પદ્યવાર્તાને શ્રાવ્ય અને કથનશૈલીના મિશ્રણવાળી બનાવવા તેનો પદબંધ ખાસ કરીને દુહા-ચોપાઈ પૂજાસંબંધી સાહિત્ય : છપ્પય-સોરઠા-મનહર કવિતા છંદથી જાળવી રખાતો. મ.કા. જૈન સાહિત્યમાં તે મોટી માત્રા અને મંગલાચરણથી પ્રારંભાતી લોકવાર્તાનો અંત સુખદ આવે તે રીતે ૧) ધાર્મિકવિધિની રીતે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. “પૂજા' વી યોજાતો અને તેમાં રચયિતા, રચના સમય જેવી માહિતી ગૂંથી પૂજ્યભાવ, માન, સન્માન, ભક્તિ વ્યક્ત કરે છે. સાકાર લેવાતી. પદ્યવાર્તાના વિકાસમાં જૈન સાધુ કવિઓનું મહત્ત્વનું ઉપાસના સાહિત્યમાં પૂજા-સાહિત્યનું આગવું સ્થાન છે. પ્રદાન રહ્યું. સ્નાત્ર પૂજા : આ. વિજયભદ્રસૂરિની હંસરાજ-વચ્છરાજ ચોપાઈ સંસ્કૃતમાં “સ્ના' ધાતુ પરથી “સ્નાત્ર' શબ્દ છે, દનો અર્થ (ઇ.સ. ૧૩૫૫), ૧૫મી સદીમાં કવિ સાધુકીર્તિની વિક્રમકમાર સ્નાન કરવું એવો થાય છે પરંતુ ભગવાનના સંદર્ભે તેનો અર્થ ચરિત્રરાસ, સં. ૧૬૪૧માં જૈન સાધુકવિ હરજીમુનિની પદ્યવાર્તા “અભિષેક' કરવો એવો થાય છે, તે સંલગ્ન ‘પૂજા' શબ્દ વિનોદચોત્રીસી' (જે મધ્યકાલીન ગુજરાતીની સિંહાસનબત્રીસી અભિષેક દ્વારા પૂજા સૂચવે છે. સ્નાત્રપૂજા એ દૈનિક ક્રિયાવિધિ, જેવી) છે. ધાર્મિક આચારસંહિતા કે કર્મકાંડના ભાગરૂપે તો છે જ પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org Intiemational For Private & Personal Use Only
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy