________________
૪૮૬
જિન શાસનનાં
હાડકા
જ કરી
આપવામાં આવ્યો નથી. તેમણે તો પૃથ્વી દડા જેવી ગોળ છે, વિદ્વાન અને તેજસ્વી જૈન મુનિશ્રી અભયસાગરજી તે પોતાની ધરીની આજુબાજુ ફરે છે, તે સૂર્યની આજુબાજુ પણ મહારાજા ઈ.સ. ૧૯૫૪ની સાલમાં નાગપુર શહેરમાં ચોમાસું ફરે છે, વગેરે તર્કહીન વાતો પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા ગાળી રહ્યા હતા ત્યારે બનેલી એક ઘટનાએ મુનિશ્રીને વિચલિત વિના અંધવિશ્વાસથી સ્વીકારી લેવાની હોય છે અને તે મુજબ કરી નાખ્યા. જ પરીક્ષામાં ઉત્તરો લખવાના હોય છે. આ શિક્ષણપદ્ધતિને
એક દિવસ નાગપુરની કોલેજના સંચાલકોએ ખૂબ જ કારણે આપણા કરોડો વિદ્યાર્થીઓ આધુનિક ભૂગોળ-ખગોળની
આગ્રહ કરીને મુનિશ્રી અભયસાગરજીને પોતાના કેમ્પસમાં કપોળકલ્પિત વાતોને સત્ય માનતા થઈ ગયા છે.
બોલાવ્યા અને તેમનું પ્રવચન ગોઠવ્યું. મુનિશ્રીએ પોતાના લોર્ડ મેકોલેએ ભારતમાં અંગ્રેજી પદ્ધતિની કેળવણીનો પ્રવચનમાં જણાવ્યું કે “પુણ્ય કરવાથી સ્વર્ગમાં જવાય અને પાપ પ્રચાર કર્યો તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રજાને તેના કરવાથી નર્કમાં જવાય.” આ વાત સાંભળી એક કોલેજિયન ધર્મો પ્રત્યેની શ્રદ્ધામાંથી ભ્રષ્ટ કરવાનો પણ હતો. આ ઉદ્દેશની ઊભો થઈ ગયો. તેના હાથમાં પૃથ્વીનો ગોળો હતો. કોલેજિયને પૂર્તિમાં આધુનિક પદ્ધતિના ભૂગોળ-ખગોળના શિક્ષણે બહુ જ મુનિશ્રીને પૂછ્યું કે “આપ કહો છો કે પુણ્ય કરવાથી સ્વર્ગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આર્યાવર્તના તમામ ધર્મોમાં જવાય અને પાપ કરવાથી નર્કમાં જવાય! આ પૃથ્વીનો ગોળો જણાવવામાં આવ્યું છે કે આપણી પૃથ્વી સ્થિર છે અને તે જુઓ. તેમાં ક્યાંય સ્વર્ગ કે નર્ક દેખાય છે? અમારા જંબુદ્વીપના નામે ઓળખાય છે. આ જંબૂઢીપની આજુબાજુ વિજ્ઞાનીઓએ પૃથ્વીની અનેક વાર પ્રદક્ષિણા કરી છે. તેમને લવણસમુદ્ર આવેલો છે. જંબૂદ્વીપના મધ્યમાં વિરાટ મેરુ પર્વત ક્યાંય સ્વર્ગ કે નર્ક જોવા મળ્યા નથી. તો પછી શા માટે સ્વર્ગ છે, જેની આજુબાજુ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ફરે અને નર્કની ખોટી વાતો કરી માનવજાતમાં ભય પેદા કરી રહ્યા છે. આ સત્યથી તદ્દન વિપરીત શિક્ષણ શાળાઓમાં અને છો?” કોલેજોમાં આપવામાં આવે છે. વળી આ વાતો વિજ્ઞાનના નામે વિદ્યાર્થીઓના મગજમાં ઠસાવી દેવામાં આવે છે. આ કારણે આધુનિક કેળવણી લેનારા લગભગ તમામ વિદ્યાર્થીઓ એવું
પૃથ્વી ગોળ નથી માનવા લાગે છે કે ધર્મશાસ્ત્રોમાં લખેલી વાતો ખોટી છે અને આજના વિજ્ઞાનીઓ સાચા છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલા ભૂગોળ, ખગોળ, ગણિત વગેરેને વિજ્ઞાનના પ્રભાવને કારણે ખોટા માનનાર વિદ્યાર્થી પછી ધર્મશાસ્ત્રોની બધી જ વાતો ખોટી માનવા લાગે છે અને તેની ધર્મશ્રદ્ધા જ નષ્ટ થઈ જાય છે. આ રીતે કેળવણી દ્વારા ભારતની પ્રજાની ધર્મશ્રદ્ધાને નષ્ટ કરવાનો લોર્ડ મેકોલેનો ઉદ્દેશ સિદ્ધ થઈ ગયો છે.
આજના વિદ્યાર્થીઓને હજી ઈશ્વર, આત્મા, પુણ્ય, પાપ, કર્મ, મોક્ષ વગેરેમાં શ્રદ્ધા ધરાવતા કરવાનું કાર્ય સહેલું છે, પણ સ્વર્ગ અને નર્કનું અસ્તિત્વ, પૃથ્વીનું સાચું સ્વરૂપ, વિશ્વનું સાચું સ્વરૂ૫, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ આદિની ગતિ વગેરેની ધર્મશાસ્ત્રોમાં લખેલી વાતો સાચી છે એવું સમજાવવું ખૂબ જ અઘરું છે. આજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના એટલા બધા પ્રભાવમાં છે કે આ દરેક વાતો માટે તેઓ તર્કો અને પુરાવાઓ માંગે છે. નવાઈની વાત એ છે કે આધુનિક ભૂગોળ-ખગોળની વાતો સ્વીકારવા માટે તેઓ કોઈ તર્કો કે પુરાવા માંગતા
કોલેજિયન યુવાનની આ દલીલથી મુનિશ્રી અભયસાગરજી એકદમ ચોંકી ગયા. તેમને ખ્યાલ આવ્યો કે
નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org