SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ Esser= ' )] = = ઝળહળતાં નક્ષત્રો ૪૬૩ આરસપહાણના પથ્થરોમાંથી બનાવેલી છે. આ એક અદ્ભુત કલાકારીગરીવાળું સંપૂર્ણ બાવન (૫૨) જિનાલય મંદિર છે. તેનાં શિખરો ઉપર સુંદર શોભાયમાન કળશો કોતરવામાં આવ્યા છે. શિખરો ઉપર ઉંચા ધ્વજદંડો છે. મંદમંદ પવનમાં લહેરાતી ધજાઓ અને ધ્વજદંડની ઘંટડીઓનો મધુર રણકાર મંદિરની ભવ્યતા અને આકર્ષકતામાં ઊમેરો કરી ભક્તજનોની ભાવનાને ઉત્તેજિત કરે છે. પાટણમાં પંચ્યાસી (૮૫) જેટલાં જૈનમંદિરોમાં ૧૨૪ જેટલાં જુદાજુદા મંદિરો છે. તેમાં બે મંદિરો “સહસુ કૂટ' અર્થાતું એક હજારને ચોવીસ પ્રતિમાઓથી પ્રસ્થાપિત થયેલાં છે. આ ઉપરાંત પાટણમાં બીજા ઘણાં કલાત્મક અને દર્શનીય મંદિરો છે. તેમાં શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું મંદિર, શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનું મંદિર વિગેરે ગણાવી શકાય. | વનરાજની માતાને જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ આશ્રય આપ્યો હતો. વનરાજ એમના બાળપણમાં શ્રી શીલગુણસૂરિના આશીર્વાદ અને માર્ગદર્શનથી શૂરવીર બન્યો હતો. આથી જ્યારે વનરાજે પાટણ વસાવ્યું ત્યારે કૃતજ્ઞતાની ભાવનાથી પ્રેરાઈ તેણે પાટણમાં વનરાજ વિહાર નામનું “ચેત્ય' બંધાવ્યું હતું અને સેમપુરા શિપીએ એ જૈન મંદિરની રચના પદ્ધતિમાં કરેલું અદભુત કામ પોતાના વતન પંચાસર ગામમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભારતીય શિલ્પ સ્થાપત્યના ઇતિહાસમાં અમર બની રહેશે. પ્રતિમા મંગાવી શ્રી શીલગુણસૂરિના શુભ હસ્તે ઈ.સ. ૮૦૨માં જગ્યાએ આ શહેર વસાવ્યું. તેથી આ શહેર અણહિલપુર મહા મહોત્સવ ઉજવીને મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી અને પાટણના નામે જાણીતું બન્યું. ત્યારથી અહીં આવેલ મુખ્ય મંદિર પંચાસરા પાર્શ્વનાથ નામે પાટણ ઐતિહાસિક નગર અને ગુજરાતની જૂની તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું. રાજધાનીનું શહેર માત્ર ન હતું પણ તે સંસ્કૃત અને જૈનોનું - પાટણમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવ યાત્રાધામ પણ હતું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના અને રાજા ભીમદેવ પહેલાનાં પત્ની ઉદયમતીએ બંધાવેલ રાજ્ય દરમિયાન જાહોજલાલીની ટોચ પર હતું. રાણકીવાવ સ્થાપત્ય અને શિલ્પકળાના અજોડ નમૂનાઓ છે. પાટણમાં ઘણાં મોટા પ્રમાણમાં જૈન મંદિરો છે. આથી આમ જૈનતીર્થધામ તરીકે પાટણની ખૂબ જ વિશેષતા તે જીનાલયોનું નગર અને જેનોનું યાત્રાધામ બની ગયું છે. રહેલી છે. અહીં જૈનસંપ્રદાયને રાજ્યાશ્રય મળ્યો તેથી આ પાટણ અને તેની નજદીક ચૌદ કિલોમીટરના અંતરે ચારૂપમાં સંપ્રદાય એનાં જૈન મંદિરો અને એની શિલ્પસ્થાપત્ય કલા આવેલ મંદિરોની યાત્રાએ જૈનો ઘણી મોટી સંખ્યામાં જાય છે. ભારતભરમાં જાણીતાં બન્યાં છે. આમાં પંચાસરનું પાર્શ્વનાથનું બાવન જિનાલય મંદિર મુખ્ય છે. શ્રી શીલગુણસૂરિના આશીર્વાદ, કપા હેમચંદ્રાચાર્યની આ મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે. આ જૈન દેરીઓમાં શ્યાસી (૮૬) જિનબિંબોની અંજનશલાકા વિધિ * ધન્ય થઈ પાટણની ભૂમિ, જૈનધામની કલગી સમી કરેલી મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. અહીં પ્રદક્ષિણામાં ચારૂપ તીર્થ આવેલી એકાવન દેરીઓ અને શ્રી ગોડીજી પાર્શ્વનાથની પાટણની નજીકનું આવું જ બીજું પવિત્ર યાત્રાધામ છેપ્રદક્ષિણામાં આવેલ છવ્વીસ (૨૬) દેરીઓ મોટા ભાગે ચારૂપ તીર્થ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy