SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ જિન શાસનનાં ચરણચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યાં છે. જે આજે પણ મંદિરના પ્રાંગણમાં પ્રાચીન સમયની શ્રી મરૂદેવી અસ્તિત્વમાં છે. વિશિષ્ટ અને ચમત્કારિક વાત એ છે કે થોડાક માતાની મૂર્તિ છે અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. સમય પછી આજ પ્રતિમા ઋષભદેવ ગામથી એકાદ આમ તો એક મહત્ત્વનું જૈન તીર્થધામ છે. પણ અહીં કિલોમીટરના અંતરે ફરીથી એક વૃક્ષની નીચે પ્રગટ થઈ. આ જૈનધર્મી ઉપરાંત બીજી કોમના લોકો અને ખાસ કરીને ભીલો સ્થળ પર પણ ઋષભદેવનાં ચરણચિહ્નો સ્થાપિત કરવામાં કેસરિયાજીને પોતાના ઇષ્ટદેવ માની, ભક્તિભાવથી દર્શને આવે આવેલાં છે જે આજે હયાત છે. અહીં દર વરસે ફાગણ વદ આઠમે, ઋષભદેવ આ કેસરિયાજીનું તીર્થધામ અમદાવાદ–ઉદેપુર રેલ્વે ભગવાનના જન્મકલ્યાણકના દિવસે મેળો ભરાય છે. એક મોટો લાઈન પર ઋષભદેવ રેલ્વે સ્ટેશનથી અગિયાર કિલોમીટર અને વરઘોડો કાઢવામાં આવે છે. ઉદેપુર સીટી સ્ટેશનથી છાસઠ (૬૬) કિલોમીટરના અંતરે 2ષભદેવનો કેસરિયાજી નામથી ઉલ્લેખ કરાતો હોઈ આવેલું છે. ઋષભદેવ રોડથી કેસરિયાજી આવવા માટે બસોની ભક્તો સદીઓથી કેસર ચઢાવવાની માન્યતા માને છે. સગવડ છે. ઉદેપુરથી તો બસો અને ટેક્સીઓની પણ સગવડ કલ્પના સૂત્રમાં એવો ઉલ્લેખ છે કે, ઋષભદેવે દીક્ષા છે. નજદીકનું ગામ ખેરવાડા સોળ (૧૬) કિલોમીટરના અંતરે અંગીકાર કરી ત્યારે માથાના વાળને લોચ કરતી વખતે દેવોના આવેલું છે. વાહનોને આવવા માટે ઠેઠ ધર્મશાળા સુધી પાકી કહેવાથી પાછળના ભાગમાં થોડા વાળની લટો રાખી હતી. સડક છે. ધર્મશાળાઓ મંદિરની પાસે જ છે એટલે યાત્રાળુઓને આમ તેમને શિરે વાળ યાને કેશ રહી જવાથી તેમને કેસરિયા વાહન દ્વારા મંદિર સુધી પહોંચવાની સગવડતાઓ છે. ભગવાન કહેવામાં આવે છે. ધર્મશાળાઓમાં ખૂબ જ સારી સગવડો છે અને અહીં આજ રીતે શાંતિનાથ ભગવાનની એક જટાધારી પ્રતિમા ભોજનશાળાની પણ વ્યવસ્થા છે. શ્રી મહુડી તીર્થ ઉપર છે. એટલે ત્યાં પણ શાંતિનાથજીની શ્રી કેસરિયાજી તીર્થના દર્શને જવું એ પણ જીંદગીનો પ્રતિમાને કેશ હોવાને કારણે કેસરિયાજીના નામથી ઉલ્લેખ એક લ્હાવો છે. અહીં તમારી આસ્થા અને શ્રદ્ધા જરૂર સાકાર કરવામાં આવે છે. થાય છે. મંદિર ઘણું પ્રાચીન છે. વિક્રમ સંવત ૧૪૩૧માં મંદિરનો પાટણ : જીનાલયોનું નગર” જીર્ણોદ્ધાર થયાના પુરાવા મળી આવ્યા છે. એક સમયનું ગુજરાતનું ઐતિહાસિક પાટનગર, વિદ્વાન રાજસ્થાનમાં તો ઘણા જૈન તીર્થો આવેલાં છે પણ કોશકાર હેમચંદ્રાચાર્યજીની કર્મભૂમિ, ગુજરાતના ગૌરવવંતા મેવાડના પ્રદેશમાં તો જૈનોનું મહત્ત્વનું આ એક જ યાત્રાધામ રાજવી સિદ્ધરાજ જયસિંહનું સ્વપ્નનગર પાટણ તો ઇતિહાસ, છે. મેવાડના રાણા આ પ્રભુના અનુયાયી હતા અને શિક્ષણ અને ધર્મના ત્રિવેણી સંગમ સમું છે. ભક્તિભાવથી અહી દર્શને આવતા હતા. રાણા ફતેસિંહજીએ તો સોલંકી વંશના દીર્ધદૃષ્ટા, કાર્યકુશળ જૈન વણિક એક રત્નજડીત સુવર્ણમય આંગી પણ ભેટ આપી હતી જેનો મંત્રીશ્વરોના કારણે પાટણ જીનાલયોનું નગર પણ બન્યું છે. આજે પણ પ્રસંગોપાત ઉપયોગ કરવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે નવમા સૈકાની શરૂઆતથી, કેસરિયાજીનું મંદિર બાવન જીનાલય મંદિર છે. ચૌદમા સૈકાના મધ્યભાગ સુધી, લગભગ સાડા પાંચ સૈકા દૂરદૂરથી એનાં શિખરો જોઈ શકાય છે. શિખરો તોરણો, સ્તંભો વગેરે કલાત્મક રીતે બનાવેલાં હોઈ મનોહર અને આકર્ષક લાગે સુધી–એ ગુજરાતનું પાટનગર હતું. આ શહેર ગુજરાત નરેશ વનરાજ ચાવડાએ વસાવ્યું હતું પરંતુ તેનું વાસ્તુવિધાન જૈન મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું અહીં બે જૈનમંદિરો આવેલાં છે. એક જૈન મંદિર ૭૮ હતું. વનરાજ ચાવડાના મદદગાર અણહિલ નામે એક ભરવાડે મીટર લાંબુ અને ૭૩ મીટર પહોળું છે. એમાં ચારેબાજુ આ જગ્યાને શુકનવંતી માનીને વનરાજ ચાવડાને અહીં પાટણ છેતાલીસ (૪૬) દેરીઓ આવેલી છે. બધી જ દેરીઓમાં જૈન શહેર વસાવવાનું જણાવેલું. અણહિલ ચાવડાના સૂચનથી આ તીર્થકરોની પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy