________________
૪૬૦
મધુબન જતાં રસ્તામાં ૧૦ માઈલના અંતરે આ સ્થળ આવેલું છે. બરાકડ નામનું ગામ બાજુમાં હોવાથી આ નદી બાકર તરીકે ઓળખાય છે. નદીના કાંઠે નાની સરસ ધર્મશાળા છે અને તેની પાછળના ભાગમાં શ્રી વીરપ્રભુનું ભવ્ય અને અલૌકિક દેરાસર આજે ૨૫૦૦ વર્ષ પછી પણ આપણા હૃદયમાં પવિત્રતાનું વાતાવરણ સર્જે છે.
આ એ પવિત્ર તીર્થભૂમિ છે, જ્યાં આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે, વૈશાખ સુદી ૧૦ના રોજ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને પ્રથમ દીક્ષા પણ તેમણે આજ સ્થળે આપી હતી.
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ ઃ—લચ્છવાડથી ત્રણ માઈલ સીધો માર્ગ કાપતાં, એક જ નદીના ચાર-પાંચ પટ વટાવતાં ક્ષત્રિયકુંડ ડુંગરની તળેટી આવે છે. ત્યાંથી વીર પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકના બે મંદિર આવેલાં છે. લગભગ ત્રણ કિ.મી. ચચા પછી શ્રી મહાવીરપ્રભુનું શિખરબંધી દેરાસર છે. આ પહાડ ઉપર “જ્ઞાનખંડવત” વિશાળવન છે. આ વનમાં ભગવાન મહાવીરે દીક્ષા લીધેલી. ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણો અહીં થયેલા. મંદિરની નજીક ચારે તરફ પહાડ હોવાથી કુદરતી સૌંદર્ય અદ્ભુત છે.
શ્રી પાવાપુરી તીર્થ ઃ—આ૫ણા ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું આ નિર્વાણસ્થાન છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાનને પોતાનો અંતિમકાળ નજીક આવવા લાગ્યો ત્યારે આ પાવાપુરી નગરીમાં હસ્તિપાળ રાજાની વેધશાળામાં તેઓ ચાતુર્માસ હતા અને આવા વખતે લોકો મરણથી હતાશ
શ્રી લચ્છવાડતીર્થ :—લિચ્છવી રાજાઓના નામ પરથી આ ગામનું નામ લચ્છવાડ પડેલું. આ ગામ ક્ષત્રિયકુંડથી ત્રણ માઈલ દૂર છે. ભગવાન મહાવીરનું એ જન્મસ્થળ છે. અહીં મહાવીરપ્રભુનું દેરાસર અને ધર્મશાળા છે. મંદિરની નજીક જીર્ણ હાલતમાં એક મોટું મકાન જોવા મળે છે. આ મકાન શ્રી સિદ્ધાર્થ રાજાનું ભવન હતું. એમ કહેવાય છે કે બૂઝાઈ ગઈ. એ દિવસે મલ્લકી અને લચ્છવી વંશના રાજાઓ,
ચરમતીર્થ પ્રતિ ભગવાન શ્રી મહાવીરસ્વામી આસો વદી અમાસના દિવસે અહીં નિર્વાણ પામ્યા. ઝળહળતી ભાવજ્યોતિ
પ્રભુએ આજ ભૂમિમાં દીક્ષા લીધી હતી. પુત્રી પ્રિયદર્શના તથા જમાઈ જબાલીને પણ અહીં જ દીક્ષા આપેલી. અહીંથી ચાર
હજારો માનવીઓ એકઠા થયા અને નિર્વાણનો ઉત્સવ ઉજવવા તેમણે દ્રવ્ય ઉદ્બોત પ્રગટાવ્યો ત્યારથી દિવાળીનું પર્વ અસ્તિત્વમાં આવ્યું.
માઈલ દૂર આવેલ બ્રાહ્મણકુંડ ગામે ૠષભદત્ત અને દેવાનંદ માતાને પ્રભુએ દીક્ષા આપેલી. કુંડેઘાટ પહાડની નીચે કુમારિપ નામનું ગામ છે. ત્યાં શ્રી વીરપ્રભુને ગોવાળિયાએ પહેલો ઉપસર્ગ કરેલો હતો.
Jain Education Intemational
જિન શાસનનાં
// શ્રી બાલાપુરીની તીર્થ //
श्री वीरो यत्र निर्वाणं, प्राप्तः पापप्रणाशनः । पावापुरीमहातीर्थ, तं वन्दे भक्तिभावतः ॥
ના થાય એ ખાતર સોળ પ્રહરની દેશનાના “ઉત્તરાધ્યસુત્ર”ના અધ્યયનો ભગવાને અહીં ઉચ્ચાર્યાં હતાં.
For Private & Personal Use Only
જે સ્થળે પ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યાં ચિત્તા શાંત થઈ જતાં, એ પુનિત રાખ જનતાએ શ્રદ્ધાથી ઉપાડે રાખી અને ત્યાંની માટી પણ લોકોએ ખોતરી-ખોતરીને ઉપાડી જતાં ત્યાં એક મોટો ખાડો પડી ગયો અને ત્યાં હાલમાં જલમંદિરનું નિર્માણ થયું.
જૈનમંદિરો અને બંધુ બેલડી
વિશ્વમાં આ એક જ ધર્મ એવો છે જેમાં આ સંપ્રદાયના સાધુભગવંતો “શ્રમણ” [ભ્રમણ] કરતા હોય છે તે છે ‘અહિંસાના પાયાના સિદ્ધાંતોને વરેલો આપણો જૈન ધર્મ'. આમાં મર્યાદાની એક મહોર લાગેલી છે. જે ધર્મમાં કોઈને કહેલા કટુવચનોથી દુ:ખ પહોંચ્યું હોય તેને પણ હિંસા ગણવામાં આવે છે. કીડી જેવા નાના જીવોનું પગતળે ચગદાઈ જવાઈ મૃત્યુ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે જે સંપ્રદાયના સાધુ સંતો પણ ચોમાસા સિવાય વિહાર કરતા હોય છે, જ્યાં ચાતુર્માસ ગાળે ત્યાં પણ ધર્મના ઉપદેશ દ્વારા ભાવિક શ્રાવકોને ધન્ય કરતા હોય છે. જેમના જીવનમાં ત્યાગ અને ધર્મનો શાંતિમય,
www.jainelibrary.org