SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ જિન શાસનનાં પર આગળ જતાં શ્રી વસ્તુપાલ તેજપાલની ટૂંક આવે છે. ગિરનારની મહત્તા ધાર્મિક દૃષ્ટિએ ઘણી મોટી ગણવામાં અહીંના દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો . ... 42 આવે છે. જૈનધર્મના પર્વત ઉપર આવેલાં પાંચ મુખ્ય યાત્રાધામો આ પર શિલ્પકલાથી સભર આબેહુબ કોતરકામ છે. આમ છતાં (૧) શત્રુંજય (૨) સમેતશિખર (૩) ગિરનાર (૪) આબુ અને ગિરનાર પર સૌથી કલાત્મક શ્રેષ્ઠ શિલ્પના કોતરકામવાળાં (૫) તારંગામાં તેની ગણના કરવામાં આવે છે. મંદિરો તો વસ્તુપાલ-તેજપાલે બનાવેલાં મંદિરો છે. તે આબુના સમેત શિખર” દેલવાડાનાં મંદિરોની સ્મૃતિ તાજી કરે છે. કોઈ કોઈ સ્થળે જેન યાત્રાધામનો અનેરો મહિમા' શિલ્પકળા અને કોતરકામ, આબુના દેલવાડાનાં મંદિરો કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ લાગે છે. મંદિરો સ્થાપત્ય કલા અને || શ્રી રબ્બતરિયરના તીર્થ II શિલ્પકલાનાં અદ્દભુત નમૂનાઓ છે. મંદિરમાં સાતેક અભિલેખો મંદિરો વિક્રમસંવ ૧૨૮૮માં બનાવવામાં આવ્યા હતા. તેમાંના ૧૯મા તીર્થકર મલ્લિનાથનાં ત્રણ મંદિરો છે. (૧) શ્રી સ્તંભનપુરાવતાર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૨) શત્રુંજ્યાવતાર શ્રી ઋષભદેવનું અને (૩ઓ સત્યપુરાવનાર મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાઓ છે. અહીં બીજા મંદિરમાં પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા હતી પણ પાછળથી શત્રુંજયાવતાર નામના મૂળમંદિરમાં, મૂળનાયક શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. पार्थायाः तीर्थपा विंशा, यत्र सिद्धिपदं गताः । सम्मेतशिखरं वन्दे निर्मलानंददाशिनम् ।। પ્રતિમા ઉપર વિક્રમ સંવત ૧૩૦૫નો આલેખ છે. ટૂંકથી જૈન સંપ્રદાય, એના સિદ્ધાંતો, સાધુ ભગવંતો, એના આગળ જતાં શ્રી સંપ્રતિ રાજાની ટૂંક આવે છે. અહીં મંદિર તીર્થધામો અને પાવનકારી જૈન તીર્થકરો એ આ સંપ્રદાયની પ્રાચીન અને વિશાળ છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. આગવી ઓળખ છે. એનો વિશિષ્ટ સાંસ્કૃતિક વારસો છે અને ત્યારબાદ શ્રીમુખજી, શ્રી સંભવનાથ ભગવાનની ટૂંક ભક્તિભાવનો અનેરો વૈભવ છે. જે જૈન અને જૈનેતર સર્વને જ્ઞાનવાવડી, શ્રી ધર્મશ્રી હેમચંદ્રશ્રીની ટૂંક, રલની ટૂંક, પોતાના તરફ આકર્ષે છે. રાજુલમતિજીની ગુફા, બીજી શ્રીમુખજીની ટૂંક, ગૌમુખી ગંગા તથા ચોવીસ તીર્થકરોની પાદુકાઓ આવે છે. આ બધી ટૂંકો જૈન તીર્થધામની વાત આવે તો આ સંપ્રદાયના સૌથી શ્વેતાંબર જૈનપંથીઓની છે. પણ રાજલમતિજીની ગુફાના મોટા, ભવ્ય અને પવિત્ર તીર્થધામ શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપરના ભાગમાં એક આંગણમાં દિગમ્બર પંથીઓનું મંદિર પણ તરફ જ આપણી નજર જાય. છે. તેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. આજ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ ચોવીસ આંગણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી બાહુબલીજીનું આ પંક્તિઓ બોલતાં જ હૈયું ગદ્ગદ્ થઈ જાય છે અને મંદિર છે. આપણી દૃષ્ટિ સમક્ષ એક મહાન શાશ્વત ભૂમિ ઉપસી આવે છે. ગૌમુખી ગંગાની આગળ એક રસ્તો સહસ્ત્રાવન તરફ આ તીર્થનાં વિવિધ નામો છે. શૈલ-સમતાચલ, જાય છે. જ્યાં નેમિનાથ ભગવાને દીક્ષા લીધી અને તેમને સમેતગિરિ, સમેતશિખર, સમદગિરિ, સમાધિગિરિ, મલયપર્વત કેવલજ્ઞાન થયું. તે બે કલ્યાણકોનાં સ્થળ છે. ત્યાં શ્રી અને શિખરજી. હાલમાં તો આ પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી નેમિનાથજીની ચરણ પાદુકાઓ પણ છે. અને પારસનાથ પહાડ તરીકે જાણીતું છે. | ગોમુખી ગંગાની આગળ શ્રી નેમિનાથ ભગવાનના મધુબનથી એક ફલાંગના અંતરે સમેતશિખરજીનો પવિત્ર ભાઈશ્રી રહનેમિનું મંદિર છે. આગળ જતાં શ્રી નેમિનાથ પહાડ આવેલો છે. આ તીર્થધામની વિશેષતા એ છે કે અહીં ભગવાનની અધિષ્ઠાયિકા શ્રી અંબાજી માતાની ટૂંક આવે છે. છ માઈલ ચઢવાના, છ માઈલ ઉપર ચાલવાના તથા છ માઈલ નીચે ઊતરવાના મળીને ૧૮ માઈલની યાત્રા થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy