________________
૪પ૬
જિન શાસનનાં
અને ખાવ સંપ્રદાયની વલ્લભાચાર્ય સંસ્કૃતિના
પાલીતાણામાં યાત્રાળુઓને રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. કરાવે છે અને વૈષ્ણવ સંપ્રદાયની વલ્લભાચાર્ય સંસ્કૃતિનો તેમાં ઘણી ધર્મશાળાઓમાં આધુનિક આવાસની અને શાકાહારી આપણને પરિચય કરાવે છે. આ સંપ્રદાયનું પેલું અમર ભોજનની વ્યવસ્થા છે. આ ઉપરાંત રહેવા માટે “ઇસ્પેક્શન' પ્રભાતિયુંબંગલો પણ છે.
વૈષ્ણવજન તો તેને રે કહીએ, આપણા આ પવિત્ર તીર્થધામ શત્રુંજય તીર્થધામની
જે પીડ પરાઈ જાણે રે, વ્યવસ્થા જેનોની આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. પેઢીનું
પરદુઃખે ઉપકાર કરે તોય કાર્યાલય સગાળપોળ દરવાજા પાસે, શત્રુંજય પર્વત ઉપર
મન અભિમાન ન આણે રે. આવેલું છે.
એના પવિત્ર પ્રવાહનું આ ઉદ્ગમસ્થાન છે. આ પવિત્ર તીર્થધામ શત્રુંજયની યાત્રા અને દર્શનથી ધન્ય
આવા પરમ પવિત્ર તીર્થધામ “શ્રી ગિરનાર તીર્થ” સાથે બની જવાય છે.
તો ધર્મના અનેક પ્રવાહો મળ્યા છે. પર્વતરાજના દર્શનથી જ “શ્રી ગિરનાર તીર્થ
આપણા તન-મનને શાંતિ મળે છે. “ગરવો ગઢ ગિરનાર, રૂડાં તારા નામ
સૌરાષ્ટ્રમાં આવેલું જૂનાગઢ શહેર તો એની સંસ્કૃતિ અને ધન્ય નેમિનાથ ભગવાન, સૌનું કરો કલ્યાણ ||
પવિત્રતા માટે દેશભરમાં જાણીતું છે. આ જૂનાગઢથી લગભગ
સવાત્રણ કિલોમીટરના અંતરે ગિરનાર પર્વત આવેલો છે. તે સત્યનો મહિમા ગાતું આ પવિત્ર તીર્થ સર્વધર્મીઓ માટે
લગભગ ૧૧૭૧ મીટર ઊંચો અને સિત્તેર (૭૦) ચોરસ શ્રદ્ધાનું કેન્દ્ર છે. પહેલી ટૂંક જૈનધર્મની યશોગાથા ગાતી ખૂબ
માઈલના ક્ષેત્રમાં ફેલાયેલો છે. તે અતિ પ્રાચીન પર્વત છે. એમ જ પવિત્ર અને આસ્થાની ટૂંક છે, જ્યારે છેલ્લી ટૂંક ગુરૂ
કહેવાય છે કે, આ ગિરનાર પર્વત હિમાલય પર્વતથી કદમાં દત્તાત્રેયની અને પાંચમી ટૂંક શિવ-શક્તિના ભક્તો માટેનું શ્રદ્ધેય
અતિ નાનો પણ ઉંમરમાં હિમાલયથી મોટો અર્થાત્ પ્રાચીન છે. સ્થાન છે. ભૈરવનાથની ટૂંક તાંત્રિકો માટેની સાધનાનું એક મહત્ત્વનું કેન્દ્ર છે જ્યારે “જયમિતશાહપીર'નું સ્થાન હિન્દુ
આપણે આગળ જોયું તેમ તે જૈનો, હિંદુઓ અને મુસ્લિમોના
તીર્થધામ તરીકે જાણીતો છે. ભૌગોલિક દૃષ્ટિએ આ પર્વત મુસ્લિમ બન્ને કોમો માટે પરમશ્રદ્ધેય સ્થાન છે. જ્યારે
જેટલો પુરાણો છે તેટલો જ તેનો જૂનો, તેમ જ ભવ્ય અને તળેટીમાંનો દામોદરકુંડ ભક્ત નરસિયાની કષ્ણ ભક્તિના દર્શન
ભાતીગળ ઇતિહાસ છે. આપણા દેશના ઇતિહાસમાં પ્રાગ
. ઐતિહાસિક કાળથી આજદિન સુધી,
ગિરનાર અને જૂનાગઢના ઊલ્લેખો મળી આવે છે. ઇટવા અને ખોરદેવીમાં મળેલા પ્રાગ ઐતિહાસિક અવશેષો મૌર્ય, ગુપ્ત, મૈત્રક અને ચૂડાસમા રાજવીઓના વૃત્તાંતો અને તેમણે બંધાવેલી મહેલાતો, ઇમારતો અને યાદગાર સ્થળોના ખંડિયેરો, જૂનાગઢના નવાબો અને મહેલો અને સ્વતંત્રતા આંદોલનના પ્રસંગો દ્વારા જૂનાગઢનો કડીબદ્ધ ઇતિહાસ સંકળાયેલો જોવા મળે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org