________________
૪૫૪
જિન શાસનનાં આ નામ આચાર્યશ્રી પાદલિપ્તપુરના નામ પરથી, તેમના શિષ્ય, ઓળખાય છે. આ પર્વત પર નવસો જેટલાં મંદિરો છે. આ જેમણે તેમની પાસેથી મંત્ર અને તંત્રની વિદ્યા પ્રાપ્ત કરેલ તેવા પર્વત ઉપર બાંધવામાં આવેલું પ્રથમ મંદિર કાષ્ટ [લાકડાનું મહાન સિદ્ધયોગી શિષ્ય નાગાર્જુને ગુરુની સ્મૃતિમાં આ નગરની હતું. પરંતુ હેમચંદ્રાચાર્યજીના શિષ્ય રાજાકુમારપાળ અને તેમના સ્થાપના કરી તેનું નામ પાદલિપ્તપુર પાડ્યું હતું. સમય જતાં અમાત્ય ઉદયને મંદિર કાષ્ટનું હોવાથી તેને આગના ભયથી તેનું અપભ્રંશ થઈ તેનું નામ પાલિતાણા પડ્યું.
બચાવવા માટે પથ્થરનું બનાવવાનો આદેશ આપ્યો. આ આદેશ આ પાલિતાણા નગરથી છ કિલોમીટર દુર શત્રુંજય મુજબ ઉદયનમંત્રીના પુત્ર વાભટ્ટે કાષ્ટના મંદિરનું પથ્થરના પર્વત આવેલો છે. આ પર્વતની ઊંચાઈ લગભગ પાંચસો પંચાણું મંદિરમાં રૂપાંતર કર્યું. અહીં મોટા મંદિરો બાંધવામાં મહાન [૧૯૫] મીટરની છે. શત્રુંજય નદી આ પર્વતની દક્ષિણ દિશાએ
આચાર્યશ્રીઓ, રાજા મહારાજાઓ, અમાત્યો, જૈનધર્મના આવેલી છે. હવે તો આ નદી પર બંધ પણ બાંધવામાં આવ્યો
હવે તો આ નદી પર બંધ પણ બાંધવામાં આવ્યો શ્રેષ્ઠીઓનો મહત્ત્વનો ફાળો છે. છે. આ પર્વત પર જૈન સંપ્રદાયનાં સેંકડો મંદિરો આવેલાં છે. યાત્રાળુઓ તળેટીથી યાત્રાનો આરંભ કરે છે. આ શત્રુંજયગિરિ ઉપર ચઢવાના ચાર રસ્તાઓ છે. આ પર્વત ઉપર મંદિરોના દર્શન પછી આગળ જતાં અંબામાતાનો દડો આવે છે. ચડવા માટે પહોળાં પગથિયાં બનાવવામાં આવેલ છે. માર્ગમાં અંબિકાદેવી હિંગળાજની મૂર્તિ સ્વરૂપ છે. આગળ જતાં વિશ્રામસ્થળો અને પરબો છે. પહાડનું ચડાણ લગભગ ચાર પદ્માવતીદેવીની ટૂંક આવે છે. એની પ્રતિષ્ઠા સાધુશ્રી પૂજી યાને કિલોમીટરનું છે. આમ તો મોટાભાગના યાત્રાળુઓ પગે ચાલતા ગોરજી હતા એટલે એને શ્રી પૂજીની ટૂંક પણ કહેવામાં આવે જ જાય છે, પરંતુ જે યાત્રી ચડી ના શકે એમ હોય, તેમના છે. અહીંથી આગળ જતાં બે રસ્તા આવે છે, એક રસ્તો નવટુંક માટે ડોળીની વ્યવસ્થા પણ છે. અહીં પહાડ ઉપર યાત્રાળુઓને તરફ જાય છે અને બીજો રસ્તો દાદાની ટૂંક તરફ જાય છે. આરામ કરવા માટે એક “ગેસ્ટ હાઉસ” પણ બાંધવામાં આવ્યું જૈન શાસ્ત્રો પ્રમાણે આ તીર્થ “શાશ્વત’ છે. આગળ જતાં છે.
શેઠ નરશી કેશવજીની ટૂંક આવે છે. એ પછીની બીજી ટૂંક શ્રી આ પવિત્ર યાત્રા સ્થળે કાર્તિકી પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા, શ્રીમુખજીની ટૂંક તરીકે ઓળખાય છે. શત્રુંજયગિરિ ઉપર આ ફાગણ સુદ તેરસ અને વૈશાખસુદ ત્રીજના દિવસે–મોટા મેળા ઊંચામાં ઊંચી ટૂંક છે. આ શિખર સત્તાણું ફૂટ ઊંચું છે. અહીં ભરાય છે. આ સમયે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. વિક્રમસંવત્ ૧૬૫૭માં જૈન શ્રેષ્ઠીઓ સવચંદ અને સોમચંદે આ પર્વત શત્રુંજયગિરિ સિદ્ધગિરિના નામે પણ
જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તેની પાછળ તે વખતે અડતાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો
આ પવિત્ર પર્વતરાજ ઉપર ચઢાણ કરતાં પગલે પગલે જેમ પંથ કપાય, તેમ આ પાવનકારી પગલાંથી આપણાં
પાપ પણ નાશ પામે છે. નવકારમંત્રના જાપ સાથે કરાતી આ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org