SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ જિન શાસનનાં કહ્યું કે કુમારપાળે જૈન મુનિના પ્રભાવમાં આવીને તેની રાણી ૨ સુરમરપાનિતિનોઘ સોમપ્રભાચાર્યકીર્તિમંજરી અને રાણીના ભાઈ પ્રતાપને રાજ્યમાંથી બહિસ્કૃત વિ.સં. ૧૨૪૧ કર્યા છે; તેથી રાણી મોહરાજ સાથે ભળીને કુમારપાળ પર હુમલો કરવા તૈયારી કરે છે............(અં. ૧) કુમારપાળના મૃત્યુ પછી અગિયારમા વર્ષે તેમના લઘુ . ભવિષ્યવેત્તા ગુરૂપદેશ પાસેથી જ્ઞાત થયું કે કુમારપાળ સમકાલીન સોમપ્રભાચાર્યે કુમારપાળ પ્રતિબોધ'ની રચના કરી કૃપાસુંદરીને પરણીને ત્રિલોકશત્રુ મોહરાજને જીતશે. આ તરફ હતી. મૂળ સ્વરૂપે તો હેમચંદ્રાચાર્યે સમયે સમયે વિવિધ વિવેકચંદ્ર સપરિવાર હેમચંદ્રાચાર્યના આશ્રમમાં સ્થિત હોવાથી વ્યાખ્યાનો દ્વારા કુમારપાળને ધર્મબોધ આપીને જૈનધર્મી કર્યો કુમારપાળે કપાસુંદરીને જોઈ અને તેના પ્રત્યે આકર્ષાયો. રાજાને તેનું વિસ્તૃત વર્ણન છે. કવિ કુમારપાળની જીવદયા ભાવનાથી કપાસુંદરીનો પુરષદ્વેષ અને લગ્ન માટેની પ્રતિજ્ઞાઓ જાણવા અને તેના પ્રેરક આચાર્યની ઉપદેશભક્તિથી પ્રભાવિત છે. મળી કે– स्तुमस्त्रिसंध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेश शक्तिम्। इह भरतनृपाद्यन्न केनापि त्यक्तं अतीन्द्रियज्ञान विवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधम् ॥ मुञ्चति मृतधनं यस्तदपि पापैकमूलम् । सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष कलप्तो वितथ प्रवादः। निजजनपदसीमां मोचयेद्यश्च द्यूत जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाध्यः स केषां न कुमारपालः ।। २५ પ્રમુPવ્યસન સ વરો મન ભવતુIl2–43-(અં.-૨) મમ મgli2-43-(અ.-૨) પ્રસ્તુત ગ્રંથના પાંચમા પ્રસ્તાવના છઠ્ઠા પ્રકરણમાં જીવ કૃપાસુંદરી પ્રત્યે ઇર્ષાભાવથી તેને કુરૂપ બનાવવા મન ઇન્દ્રિય સંલાપકથા એક આધ્યાત્મિક રૂપક છે. અહીં ઇચ્છતી કુમારપાળની પત્ની રાજ્યશ્રીને દેવી દ્વારા આદેશ મળે કુમારપાળ પાત્ર તરીકે નથી પરંતુ કથા તેની સમક્ષ–તેને ઉદ્દેશીને છે કે કુમારપાળ કપાસુંદરીને પરણીને મોહરાજને જીતશે. તેથી કહેવામાં આવે છે. સ્વયં રાજ્યશ્રીએ જ ઇર્ષાભાવ ત્યજીને કૃપાસુંદરી કુમારપાળને લાવણ્યલક્ષ્મીના સ્થાનરૂપ દેહનામે પાટણ નગરીમાં નાડી પરણે તેવો પ્રસ્તાવ મૂક્યો. આ અંકમાં રાજાએ અપુત્રમૃતકનું રૂપ માર્ગમાં પવન કોટવાળ છે. આત્મા નામે રાજા, બુદ્ધિરૂપી ધન ત્યાગવાની જાહેરાત કરાવી. રાણી સાથે ભોગોપભોગમાં આસક્ત છે. રાજાને મનરુપી पल्याः क्षार इव क्षते पतिमृतौ यस्यापहारः किल। મહામંત્રી અને સ્પર્શન રસના ઘાણાદિ પાંચ ઇન્દ્રિયોરૂપી પ્રધાનો आपाथोधि कुमारपालनृपतिर्देवो रुदत्या धनम् विभ्राणः सदयं प्रजासु हृदयं मुञ्चत्ययं तत्स्वयम् ।।3-55_ | (અં. ૩). એકવાર મનમંત્રીએ રાજાને ફરિયાદ કરી કે “અજ્ઞાન કોટિ જીવોને દુઃખી કરે છે.” ત્યારે આત્મરાજે કહ્યું કે “હે મન, ત્યારપછી રાજાએ પોતાના રાજ્યમાંથી સસ્ત-વ્યસન તારી વાત અયુક્ત છે, વિવિધ આરંભ કરનાર, અબ્રહ્મનું સેવન નિષ્કાસનનું કાર્ય શરૂ કર્યું; ધુતક્રીડા, માંસભક્ષણ, મદિરાપાન કરનાર તું ક્યાં અને જીવદયા ક્યાં? ઊંટના પગે ઝાંઝર ન વગેરે વ્યસનો જે પરંપરાથી રાજ્યમાં વસેલાં હતાં તે સર્વને રાજ્યસીમા બહાર કરી દીધાં. (અં. ૪) શોભે. હું તારા કુકર્મોથી ભવોભવની વિડંબના પામું છું.” વિવેકચંદ્ર કપાસુંદરી સાથે કુમારપાળનાં લગ્ન જાહેર | મનમંત્રીએ પાંચે ઇન્દ્રિય પ્રધાનોને દોષિત ઠરાવીને અન્ય કર્યો અને મોહરાજ યુદ્ધે ચડ્યો. રાગદ્વેષાદિ સાથે વ્યસનો તેના પુરુષોની માગણી કરી. સ્પર્શન તો સમગ્ર શરીરમાં વ્યાપ્ય સૈન્યમાં ભળે છે, પરંતુ કુમારપાળ આચાર્ય દ્વારા મળેલ કવચ હોવાથી સર્વ ઇન્દ્રિયોના પ્રેરક મનમંત્રીને જ જવાબદાર માને છે. योगशास्त्रं नाम वज्रकवचं तथा वीतरागस्तुतिसंज्ञा विंशतिर्दिव्य વળી એણે એમ પણ કહ્યું કે કુળશીલની પરીક્ષા કર્યા વગરના નિજાથી અભેદ્ય અને અદ્રશ્ય રહે છે. છેવટે યુદ્ધમાં મોહરાજ સેવકો સ્વામીને દુ:ખ આપે છે; માટે તમામ ઇન્દ્રિય-પ્રધાનોના પરાજિત થતાં વિવેકચંદ્રને જનમનોવૃત્તિ નગરીમાં પુનઃ ગાદીએ કુળ-શીલની તપાસ કરવી જોઈએ. સ્થાપિત કરવામાં આવે છે. અંતે બુદ્ધિના ભાઈ વિમર્શ અને પુત્ર પ્રકર્ષ–મામા આ નાટકમાં પીટર્સને કુમારપાળનો આધ્યાત્મિક વિકાસ ભાણેજને આ સૌના કુળશીલની તપાસ સોંપી; તેમણે આપેલો નિહાળ્યો છે.૨૪ અહેવાલ આ પ્રમાણે છે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy