________________
ઝળહળતાં નક્ષત્રો
૪૪૫
કૃતિ
કાલાનુસાર રાસો-કૃતિઓના બે ભાગ પડી જાય છે : (૨૩) વિદ્યાસાગરસૂરિરાસ નિત્યલાભ ૧૭૯૮ પંદરમી સદી પૂર્વેની અને પંદરમી સદી પછીની. પંદરમીથી
ધ પૂવના અન પદરમાં સદા પછાના. પંદરમીથી (૨૪) ચંદનમલયાગિરિરાસ ભાણવિજય ૧૮૧૨ વીસમી સદી દરમિયાન સેંકડો રાસો ગ્રંથ લખાયા છે; પરંતુ તે
(૨૫) હિતશિક્ષારાસ જ્ઞાનચંદ્ર
૧૮૫૫ બધા મહદ્અંશે ઉપર્યુક્ત પંદરમી સદી પૂર્વના વર્ણિત રાસોગ્રંથોના અનુસરણ કે અનુકરણરૂપે લખાયા હોઈ નવીનતાન (૨૬) પદ્મવિજયનિર્વાણ-રાસ રૂપવિજય
૧૮૬૨ દર્શન કરાવતા નથી. તેથી એવા ગ્રંથોની વિગતે નોંધ લેવાને (૨૭) વિમલમંત્રીરાસ રૂપવિજય ૧૯00 બદલે અહીં માત્ર કેટલીક પ્રમુખ કૃતિઓની નામાવલિ રજૂ કરી
(૨૮) રામયશો-રસાયન-રાસ નારણજી ૧૯૪૨ છે :
(૨૯) પૂજાવિધિરાસ
નારણજી ૧૯૭૫ કર્તા સમય (સંવત)
જૈન રાસો સાહિત્યમાં પ્રબોધિત (૧) ઋષભરાસ ગુણરત્ન ૧૫00 આશરે
જીવનધર્મ : (૨) સમ્યકત્વરાસ
સંઘકલશ ૧૫૦૫
જૈનધર્મ યજ્ઞયાગાદિ સ્થૂળ ક્રિયાઓને બદલે તપોમય (૩) નલદવદંતીરાસ ઋષિવર્ધન ૧૫૧૩
સંયમી જીવનનો આદર્શ રજૂ કરે છે. મહાવીર સ્વામીએ (૪) મૃગાંજોખારાસ વચ્છ ૧૫૨૩ આશરે
- પ્રબોધેલ સંયમધર્મનું આલેખન ‘ગૌતમરાસ'માં અનેક સ્થળે થયું (૫) હરિશ્ચંદ્રરાસ
ધર્મદેવ
૧૫૫૪ છે. આત્મવિજયની મહત્તાનો ઉપદેશ “ભરતેશ્વરબાહુબલિ (૬) વજસ્વામી રાસ ધર્મદેવ
૧૫૬૩
રાસ'માં નિરૂપાયો છે. એમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે
શસ્ત્ર–બાહુબળથી ઉત્કૃષ્ટ આત્મવિજયની શક્તિ છે. સ્થૂલિભદ્ર (૭) વિક્રમસેનવાસ ઉદયભાનુ ૧૫૬૫
ઇત્યાદિના સંયમી જીવનને કેન્દ્રમાં રાખીને પણ અનેક રાસ (૮) આનંદવિમલસૂરિ–રાસ વાસણ
૧૫૯૭ રચાયા છે. રાગાસક્તચિત્ત વિરાગમાં જોડતા ગૌતમ સ્વામીની (૯) સોમવિમલસૂરિરાસ આણંદસોમ ૧૬૧૯
કથાને આધારે “ગૌતમસ્વામીરાસ'માં રાગત્યાગ અને
ચિત્તશુદ્ધિનો સિદ્ધાંત રજૂ થયો છે. વિરાગિતાની ચરમ સીમા (૧૦) શાંતિનાથરાસ હીરવિજયસૂરિ ૧૬૩૦ આશરે
જૈન રાસોનો મૂલમંત્ર છે. જૈન રાસોનું લક્ષ્ય વિરાગિતા દ્વારા (૧૧) શત્રુંજયરાસ નયસુંદર ૧૬૩૮ જન્મ-મરણમાંથી મુક્તિ આપવાનું છે. (૧૨) કુમારપાલરાસ હીરકુશલ ૧૪૪૦
જૈન રાસ સાંસારિક ભોગોને તુચ્છ સમજીને (૧૩) સુરસુંદરીરાસ નયસુંદર ૧૬૪૬ યુવાવસ્થામાં જ પૂર્ણ સંયમનું પરિપાલન આવશ્યક માને છે.
નેમિનાથરાસ’માં વર્ણિત નેમિનાથ શૈશવકાળથી જ વિરક્ત હતા જયચંદ્ર (૧૪) રસર–રાસ
૧૬૫૪
અને સંસારના વિલાસોમાં તેમની જરા પણ સ્પૃહા નહોતી. (૧૫) સમેતશિખરરાસ જયવિજય
૧૬૬૪
રાસકર્તાઓએ સાંસારિક વ્યક્તિઓના ઉદ્ધાર માટે (૧૬) સ્થૂલિભદ્રરાસ ઋષભદાસ ૧૬૬૮
તીર્થકરો તેમ જ સાધક-મુનિઓની જીવન-ઘટનાઓને (૧૭) જીવવિચારરાસ ઋષભદાસ ૧૬૭૬ ગેયપદોરૂપે રજૂ કરી છે. એવા સાધકોના જીવનમાં (૧૮) લીલાવતીરાસ લાભવર્ધન ૧૭૨૮
મિથ્યાત્વગુણસ્થાન, મિશ્રગુણસ્થાન, અવિરતિસમ્યક્દૃષ્ટિ,
દેશવિરતિ વગેરે ચૌદ સોપાનો કોઈને કોઈ સ્વરૂપે દૃષ્ટિગત થાય (૧૯) ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિરાસ ઉદયરત્ન
૧૭૪૮ (૨૦) હેમચંદ્રગણિરાસ વલ્લભકુશલ ૧૭૯૩
કેટલાક રાસાઓમાં સાધુ-સાધ્વી-શ્રાવકાદિ સર્વ (૨૧) નયચક્રરાસ હેમરાજ ૧૭૨૬
વ્યક્તિઓના ઉપયુક્ત આચાર-વિચારની વ્યાખ્યા મળે છે. (૨૨) કપૂરવિજયરાસ જિનવિજય ૧૭૭૩ ગુણાકરસૂરિકૃત “શ્રાવકવિધિરાસ'માં શ્રાવક-ધર્મનું માર્મિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org