SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૪૨૧ હવે મને ચિંતા નથી. મારા રક્ષણહાર ભગવાન (બેકગ્રાઉન્ડમાંથી) :–“અને ખરેખર ચોર શિરમોર રાજગૃહિની બાજુમાં જ પધારેલા છે. દરરોજ સમવસરણમાં રોહિણેયનો મનપલટો એ જ જીવનપલટો હતો. તેણે સદાય ભગવંતની દેશના સુણવા લાખો લોકો આવે છે. દેવતાઓ, માટે પાપો છોડ્યા. ચોરી–સિનાજોરી છોડી, ભગવાનની દેશના રાજાઓ, શેઠીયાઓ બધાયને સમભાવથી ભગવંત ધર્મ સમજાવે સુણવા આવી ગયો. પ્રથમ દેશના સુણતા જ ભાવપલટો થઈ છે. હું પણ મહાવીર પ્રભુ પાસે સારો વેશ પહેરી જઈશ. જતાં, રાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારની પાસેથી શ્રેણિકરાજા-રાણી કે અભયમંત્રી કે સેનાપતિ વગેરેની બાજુમાં અભયદાન મેળવી લઈ બધોય ગુપ્ત ખજાનો રાજસત્તાને દેખાડી જ ગોઠવાઈ જઈશ. છેલ્લે ભક્તોના ભગવાનને ભાવથી મળી દઈ પોતે અકિંચન બની ગયો. હૈયાની બધીય વાતો કહી દઈ હળવાશ લઈશ. પરમાત્મા મહાવીરદેવે પણ મહાચોરના પરાક્રમને જે ભગવાને અનેકોને તાર્યા તે શું મારા જેવાને વધાવી ચારિત્રનો ચોખ્ખો માર્ગ દેખાડ્યો. દીક્ષા આપી. પૂર્વ નહિ ઉગારે? પરમાત્માના શરણે જનાર મને અભયકુમાર પણ સંચિત પાપોને તપ-ત્યાગ દ્વારા ખપાવતો–ખપાવતો યુવાશું અભયદાન નહિ આપે? હવે નબળા વિચારોથી સર્યું. રોહિણેય મુનિ આયુષ્યની પૂર્ણાહૂતિએ બધુંય વોસરાવી, ભૂતકાળની ભૂલોનું બળ્યું. નવકારસ્મરણ સાથે દેવગતિને પામી ગયો છે. “હે મહાવીર પ્રભો! તવ શરણે આગચ્છામિ, આજેય પણ તે દેવાત્મા જીવંત છે અને ભવ્ય અને આગચ્છામિ, આગચ્છામિ. ત્વમેવ શરણં મમ, શરણં મમ, ભદ્રિક હોવાથી ટૂંક સમયમાં અલ્પભવો કરી મુક્તિ પણ પામી શરણં મમ.” જશે. ધન્ય છે જિનવાણીની આ અવ્વલ કહાણીને અને (નાટિકાના છઠ્ઠા ભાગની સમાપ્તિ સાથે પડદો પડવો.) ધન્યાતિધન્ય છે જિનવચન શ્રવણ કરી ચિંતન-મનન અને જીવનના જ્વલંત પરિવર્તન કરનારાઓને. શુભ ભવતુ સર્વેક્ષા....” ૩૩ અઈમ્ નમ: નમો જિણાણું ૩૭ અર્હમ્ નમઃ શાસ્ત્રમાં દિઠાના ચાર પ્રકાર બતાવ્યા છે (૧) મા સ્તનપાન કરાવે ત્યાં સુધી માતા સાથે રહે તે પશુ છે. (૨) ઘરમાં પત્ની આવે ત્યાં સુધી માતા-પિતાને સાથે રાખે પછી રવાના કરી દે તે અધમ છે. (3) જ્યાં સુધી મા-બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી સાચવે તે મધ્યમ છે. (૪) જેઓ તીર્થની જેમ જીવનના અંતિમ સમય સુધી મા-બાપને સાચવે તે ઉત્તમ છે. તે હોજલવાશે છે . એલ. એમ. પી. કુંભાણી ચેરિટેબલ ટ્રસ્ટ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy