SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ જિન શાસનનાં (ભાગ-૪નું દ્રય-પડદો ખુલવો) (૫) દંડરાજ :–“જી રાજનું! આ ઠગારો તો છે જ સાથે જવાબો ન આપી પોતાની જાત છુપાવવા મથી રહ્યો સાત દિવસમાં જ અભયકુમારના છટકામાં રોહિણેય છે. જો સાચી વાતો ન કરે તો તરત કેદખાને નાખીએ ચોરનું પકડાઈ જવું અને ગભરાયેલ હાલતમાં તેલવાળા શરીરને અને પછી આપની આજ્ઞા હોય તો ફાંસીની સજા પોતડીવાળા પહેરવેશમાં પકડાયેલ સ્થિતિમાં રાજદરબારમાં સેનાપતિ તથા મંત્રીશ્વર દ્વારા શ્રેણિકરાજ પાસે ચોરને ઉપસ્થિત કરીએ. રાજગિરિમાં તબાહી કરનારને મૃત્યુદંડ એ જ કરી દેવો. છેલ્લો ઉપાય છે. મેં પણ મંત્રીશ્વર અભયકુમાર સાથે મંત્રણા કરી લીધી છે.” અભયકુમાર દ્વારા બધીય રજુઆત પણ રોહિણેય ચોર દ્વારા ચોરી કર્યાની અકબુલાત. થયેલ વાર્તાલાપ અને રાજા દ્વારા . (૬) અભય મંત્રીશ્વર :–“અરે! તસ્કર તારું નામ, ગામ, અપાયેલ ન્યાય. ઠામ અને કામ જણાવ. શા માટે મોઢામાં મગ રાખી મૌન ઉભો છે?” (૩) અભયમંત્રીશ્વર :–“હે મગધેશ્વર! આપશ્રીના પ્રભાવે અમારા સેનાપતિજી તથા સૈનિકો અવારનવાર થતી (૨) રોહિણેય :–“હે રક્ષકરાજ! હું તો અવાચક બની ગયો ચોરીના પ્રસંગોથી સાવધ બની જઈ પૂરી નગરીના છું. આ બધાય ષડયંત્રથી મારે શું જવાબ આપવો તે ચારેય ખૂણા અને આઠેય દિશાઓમાં ગોઠવાઈ ગયા જ સમજાતું નથી. રાજગૃહીની બાજુના શાલિગ્રામમાં તેથી ગતુ સભાના તરત પછીના દિવસોમાં આ ચોરને રહેનારો દુર્ગચંડ નામનો હું ગરીબ ખેડૂત. કમાણી પકડવામાં સફળતા મળી છે. દેદાર અને દેખાવથી આ કરવા સુખી નગરીમાં આવ્યો. ખાવાનો રોટલો કે જુવાનીયો ચોર નથી લાગતો પણ અડધી રાત્રે સુવાનો ઓટલો પણ મારી પાસે નથી અને રાતના સૈનિકોના હાથે ભાગતો ઝડપાયો છે. તેના ઉપર જુલમ સમયે ગમે તેમ વિશ્રામ માટે જગ્યાની શોધ કરતો ગુજારવા કરતાં આપશ્રી પાસે સમયસર લાવી ખડો હતો, તેટલામાં તમારા સૈનિકો મારા ઉપર તૂટી પડ્યા કર્યો છે. હવે જે દંડ કરવો હોય તે હે રાજન! આપ છે અને ચોરીનો ગુનો મારી ઉપર નાખી દીધો છે. જ ફરમાવો.” મારા જેવા ગરીબ ઉપર આવો અત્યાચાર કેમ કરો (૪) શ્રેણિક -(ચોર પ્રતિ કડવી નજર સાથે) : છો? હું તો પરદેશી છું, પાછો આ નગરીથી પણ “અલ્યા બદમાશ! આવી જુવાનીમાં પરસેવાના પૈસા અજાણ્યો તો બીજા પ્રશ્નોના જવાબો કેમ આપી શકું? કમાવાના બદલે ચોરીના રવાડે કેમ ચડી ગયો છો? મને માફ કરજો.” તને પાપનો, ભગવાનનો કે કોઈ સજ્જન સમાજનો ડર (૪) શ્રેણિક અરે! બાહોશ મંત્રીશ્વર! સાંભળો. આ નથી? તું ક્યાં રહે છે, કોના કોના ઘેર અત્યાર સુધી જુવાનીયો શું જવાબ આપી રહ્યો છે? પૂરતી તપાસ ધાડો પાડી કેટલું ભેગું કર્યું છે, ક્યાં દાઢ્યું છે, બધુંય કરાવો તેના નામ અને ગામની. જો વાત ખોટી ઠરે બતાવ નહિ તો પ્રજાને ત્રાસ આપનાર તું પણ ત્રાસ તો મોટી સજા કરીશું. ત્યાં સુધી માટે તેને કેદખાને જ પામવાનો.” આરામ કરાવો. અવસરે પ્રજાજનોને પણ રાજસભામાં (૨) રોહિણેય :– કેદી અવસ્થામાં છતાંય ગભરાયા વગર બોલાવી ઘટતો ન્યાય કરીશું.” ટટ્ટાર ઉભી અવસ્થામાં) (રાજાની, મંત્રીની, સેનાપતિ | (૫) મંત્રીશ્વર :–“રાજ! ઘણી જ મહેનતે ફસાઈ ગયેલા અને સૈનિકોની સામે જોતા રહેવું, પણ કોઈ જ જવાબ આ ચોરની ગરીબ વાતોમાં પીગળી જવા જેવું નથી. ન આપતા વિચારે ચઢી જવું.) જો આને છોડી દીધો તો ફરી નગરીમાં ઉપદ્રવો વધી (૪) શ્રેણિક :–“સેનાપતિજી દંડરાજ! આ છોકરમત કરનારો જવાના. જેવા સાથે તેવા થઈએ તો જ રાજ્ય ચાલે. જુવાનીયો જવાબ કેમ નથી આપતો? તમે ચોર તરીકે આપ ચોરીની સજા જ ફરમાવો.” પકડી તો લાવ્યા પણ તેની ખાનદાની કે પરિવારની (૮) શ્રેણિકરાજા :–“અભયકુમાર! મારાથી ઉતાવળ ન કરી બાતમી તો મેળવો? - અત્યારે જ તેના પાપોની સજા શકાય. ગુનેગારોને છેલ્લી સજા રૂપે ફાંસી આપી દેશું કરીશું, પહેલા બાતમી મેળવો.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy