________________
૪૧૪
જિન શાસનનાં
કરજો.”
હશે. આવા ધૂતારાઓના કારણે જ એક તરફ માલદારો પૈસા ૫. અભયમંત્રી :–“હે રાજન! નમસ્કાર હો અમારા સૌના બનાવે છે અને બીજી તરફ અમારા જેવા ગરીબો રીબાય છે. આપને! આપ તરફથી મોકલાવાયેલ સમાચાર મુજબ (થોડીવાર પછી વેદના દૂર થતાં, ફરી નવા વિચારો
જ આજે અમે સૌ આપની સેવામાં ઉપસ્થિત છીએ. અને ભાગવાની તૈયારી)
સાથે પ્રજાજનો પણ સભાની બહાર ખડા છે. આપની
અનુમતિ હોય તો તેમને પ્રવેશ કરવા અનુમતિ ૨. “જે થયું તે સારું ન થયું. પણ આવા અંતરાયો તો
આપીએ.” કેટલીય વાર આવ્યા કે આવશે મારે પણ નબળા વિચારો કરી મનને શા માટે બગાડવું. હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થવું ૪. શ્રેણિકરાજ :–“મંત્રીશ્વર ! પ્રજાના હિતમાં જ રાજસભાનું હશે તે થશે, પણ અત્યારે તો મારે અહીંથી તરત ભાગી જવામાં
હિત છે. પ્રજાજનોને બોલાવી શકાશે. સેનાપતિ જ મજા છે. કારણ કે હજી પણ મહાવીરનું બોલવાનું ચાલુ છે.
દંડરાજને આદેશ છે કે જે જે ફરિયાદીઓ બહાર ખડા એક વાર ભૂલથી પ્રતિજ્ઞા ભાંગી ગઈ પણ તેમાં મારો દોષ
છે તે બધાયને પ્રવેશ કરાવો.” નથી. પણ હવે બીજી વાર ફરી તે ભૂલ ન થાય તેની કાળજી ( ૬. દંડરાજ :–“જી રાજનુ! આપની આજ્ઞા શિરોધાર્ય છે. રાખીશ. ગુફામાં પહોંચીને જ મારા પિતાજીની તસ્વીર સામે
સૈનિકજી સભાની બહાર રહેલા બધાય પ્રજાજનોને માથું નમાવી થઈ ગયેલ ભૂલ માટે માફી માંગીશ.
એક સાથે બોલાવી લ્યો.” અને મારા પિતાજી! આપ જ્યાં હો ત્યાંથી મારી રક્ષા (સૈનિકનું પડદા પાછળ જવું, સાતથી નવ જેટલા પ્રજાજનોને
લઈ તરત પાછા વળવું. પ્રજાજનો દ્વારા રાજવી અને | (ફરી ઉભા થવું, પોટલું પીઠ પર લઈ રોહિણેયનું ફરી
મંત્રીશ્વરોને નમસ્કાર તથા રાજા દ્વારા આમંત્રણ થવાથી ભાગવું. ગુફામાં પહોંચી જઈ, દુઃખ અને દર્દ સાથે પોતાની
પોતપોતાની ફરિયાદો ખડા-ખડા જ નોંધાવવી. તે મનોવ્યથા પરલોકવાસી લોહખૂર ચોરના ચિત્ર સામે વ્યક્ત કરી
સાંભળ્યા પછી શ્રેણિક દ્વારા મંત્રીશ્વરને સૂચના.) મનને હળવું કરવું.)
અભયમંત્રી :–“પ્રજાજનો! તમારા પ્રણામ મગધરાજ સ્વીકારે | (આ બીજા ભાગમાં રોહિણેય ચોરના વિચારો
છે. સાથે તમને તમારી જે-જે તકલીફો હોય તે ટુકડે-ટુકડે વ્યક્ત થવા દેવા)
જણાવવા ભલામણ કરે છે. નિર્ભયતાથી બતાવો અમે
સૌ તમારી ફરિયાદો તરતમાં નોંધ લેશું અને યોગ્ય (નાટિકાના દ્વિતીય ભાગની સમાપ્તિ સાથે પડદો)
માર્ગ કાઢીશું. ચિંતા ન કરશો.”
(પ્રજાજનો વતી ફક્ત બે જ વ્યક્તિઓ દ્વારા ફરિયાદો નોંધાવવા ભાગ-૩ નું દ્રશ્ય (પડદો ખુલવો)
પ્રતિનિધિત્વ) (રાજગૃહિની રાજયસભામાં સિંહાસન ઉપર શ્રેણિક ૭. પ્રજાજન :–“હે રાજન્ ! હે મંત્રીશ્વરજી! આપની સમક્ષ રાજવી સાથે મંત્રીશ્વરો અને સેનાપતિ વગેરે.
નાના મોઢે મોટી વાતો તે શું કરવી? આપની આજુબાજુમાં પહેરેદારો અને સૈનિકો વચ્ચે મગધરાજે
છત્રછાયામાં અમે બધાય આનંદ-મંગળ અનુભવીએ ચલાવેલ મંત્રણા. તેની વચ્ચે જ ફરિયાદ લઈ આવેલ પ્રજાજનો.
છીએ. ધન-ધાન્ય માટે પણ વિદેશોની સફર ખેડવી શ્રેણિક દ્વારા સુનવણી અને પ્રજાજનોને અપાતો વિશ્વાસ)
નથી પડતી. ઉપરાંત રોટી-કપડા-મકાન જેવી
જરૂરિયાતો પણ ભગવાન પૂરી પાડે છે. આપ જેવા ૪. શ્રેણિક રાજનું –આજની રાજ્યસભામાં પ્રજાના હિતની
પ્રજાવત્સલ રાજાનું રાજ્ય હોય, પછી અમારે ચિંતા વાતો વિચારવાની છે. ઘણા જ દિવસે લોકોની
પણ ન હોય. છતાંય હે રાજનું! નાની–મોટી ફરિયાદોને ન્યાય આપવા આજની રાજસભા
તકલીફોને યાદ ન કરતાં કોઈ મહત્ત્વની વાત બોલાવવામાં આવી છે. તેનો ખ્યાલ મંત્રીશ્વર
આપશ્રીના કાને નાખવા અમે સૌ સાથે આવ્યા છીએ અભયકુમાર અને સેનાપતિ દંડરાજને હશે જ. બરોબર
અને પ્રજાજનો વતી અમે બે વ્યક્તિ જ આપશ્રીની છે ને?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org