SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જિન શાસનનાં સાંસારિકપણે ભારતીબેન જતીનભાઈ શાહ તરીકે ઓળખાતા, પ્રસ્તુત નાટિકાના રચનાકાર સાધ્વી ભગવંતની નાટ્ય-પ્રતિભાને દેખી સ્થાનકવાસી પ્રકાશમુનિ તથા કમલેશ મુનિની આંખોમાં તો આંસુ પણ આવી ગયા હતા. લોકરંજન માટે નહિ પણ કંઈક નવસર્જન માટે નાટકોમાં ઉતરનાર એક જેન કલાકાર ભવનાટકના વિરામ હેતુ પ્રવજ્યાના પંથને પામી જાય તે આશ્ચર્યપ્રદ લાગશે પણ નક્કર સત્ય બીના છે. પ્રતિક્રમણમાં બોલાતી જિનવાણી માહાભ્યની એક સઝાયમાં પંક્તિ આવે છે “મિથ્યાત્વશલ્ય દૂરદરણી, રસ શાંત હૃદયમાં નિઝરણી, મહામોહ દુષ્ટ કો વૈતરણી હે જિનવાણી.....મુજ મન પંકજ હંસી, કદીય ન વિસરે.” જિનવાણી શ્રવણથી વંચિત દુર્ભાગી લોહખુર મહાચોરનો પુત્ર જિનવાણીશ્રવણના જ સદ્ભાગ્યથી ચોર મટી શિરમોર સંત બની જાય અને દેવગતિ પામી જાય તે પ્રસંગને જાણવા-સમજવા-માણવા પ્રસ્તુત નાની નાટિકા ક્યારેક કોઈ પણ પાઠશાળાના અભ્યાસીઓએ ભજવવા જેવી છે. અભિનંદન. સંપાદક. (નાટિકાના પ્રારંભે નેપથ્યમાંથી ઉદ્ઘોષણા કરવી) સંસાર વધારનાર બન્યા હતા. અનાદિકાળથી ઇતિહાસના પાને જોવા મળે છે કે આ નાટિકા બાપના બંધાવેલા કૂવે ન બૂડનાર રોહિણેય ધર્મીઓ ઓછા અને પાપીઓ વધારે આ પૃથ્વી ઉપર જન્મ લઈ ચોરના સત્યજીવનપ્રસંગ ઉપર આધારિત છે. પાપોદયમાંથી જીવતા હોય છે. છતાંય જ્યારે જ્યારે તીર્થકરોના જન્મ થાય પુણ્યોદય તરફ જનાર તે તસ્કર દેવલોકનો અમર કેવી રીતે ત્યારે વાતાવરણમાં ધર્મની માત્રાઓ વધી જાય છે, તોય અધર્મ બની શક્યો તે માટે જુઓ આ અમારી નાની-શી નાટિકા. સાવ નાશ નથી પામતો. જૈન ધાર્મિક નાટિકા ભાગ-૧ નું દ્રશ્ય જગતકલ્યાણકારી જયવંતા મહાવીર ભગવાનના | (દ્રશ્ય પ્રમાણે ગોઠવવું)–રાજગૃહિ મહાનગરીની સમયની આ વાત છે. જ્યારે તેવા પાવનકારી પુરૂષને પામી બાજુમાં આવેલ વૈભારગિરિ પર્વતની એક ગુફામાં મહાચોર દેવ-દેવેન્દ્રો અને રાજ-રાજવીઓથી લઈ શ્રેષ્ઠી–સામંતોએ પણ લોહખૂર (કાળા વસ્ત્રોમાં) તથા તેની પત્ની રોહિણી (ભીલડી સમર્પણભાવથી જિનદેવ પ્રરૂપિત જૈનધર્મ સ્વીકાર્યો હતો અને જેવા વેશમાં). વૃદ્ધાવસ્થા સાથે અંતિમ અવસ્થામાં આવેલ સમવસરણમાંથી ૩૫ અતિશયોયુક્ત જ્યારે જીવંત જિનવાણી ચોરને ખાટલા પાસે સેવામુદ્રામાં સાંત્વના આપતો જુવાન વહેતી હતી, ન જાણે કેટકેટલાયના મિથ્યાત્વ કે મડાગાંઠોના ચોરપુત્ર રોહિણેય. પતિ-પત્ની અને પુત્ર એ ત્રણ પાત્રો સિવાય ઉકેલ કરી નાખતી હતી અને પાપીઓને પણ પુણ્ય કમાઈ લેવા કોઈ નહિ, પણ આજુબાજુમાં ધન-સંપત્તિના ચરૂ અને ચોરેલ માર્ગ આપતી હતી. પણ..... માલમિલ્કત વચ્ચે મરણ-પથારી ઉપરથી સૂતાં-સૂતાં સૂચના પણ.......સૂર્ય ઉદિત થાય ત્યારે જ જેમ ઘુવડની આંખો કરી રહેલ લોહબૂર ચોર. મીચાઈ જાય છે, અથવા વસંતઋતુ ખીલે ત્યારે જ જેમ જવાસો (૧) લોહખૂર :–“અરે દીકરા રોહિણેય! છેલ્લા કેટલાય કરમાઈ જાય છે તેમ ધર્મના ધોરી અને ધર્મચક્રવર્તી એવા દિવસોથી બગડેલી તબિયત ઉપચારો પછી પણ પરમાત્મા મહાવીર ભગવાનના જ સમયકાળમાં ક્રૂર કસાઈ સુધરવાને બદલે કથળતી જઈ રહી છે. હવે મને લાગે કાલસૌરિક, કૃપણા કપિલાદાસી, પાપોદયવાળા મૃગાપુત્રની જેમ છે કે મારું આયુષ્ય કદાચ પૂર્ણ થવાના દિવસો આવી દુર્ભાગી લોહખૂર ચોર વગેરે પણ થઈ ગયા. જેમ ભગવાનને ગયા છે. અને તેમાં પાછી મોટી ચિંતા મારા ચિત્તને સાક્ષાતુ પામ્યા પછી પણ ગોશાલક અને જમાલિમુનિની જેમ કોરી ખાય છે. મન પણ શાંત બનવાને બદલે અશાંત આત્મનિસ્તારથી વંચિત રહી જનાર સાધકો થયા હતા તેમ બનતું જાય છે દીકરા!” સંગમ જેવા અભવ્યો પણ શુભ્રતમ નિમિત્તને પામીને પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy