SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ જિન શાસનનાં આરંભ કરાયેલા કાર્યો જલ્દીથી ફળદાયી બને છે.” નિર્ભયતા પ્રાપ્ત કરેલા મંત્રીશ્વર અભયકુમારે એમને અદ્ભુત ત્યારબાદ સુલસા જિનેન્દ્રભક્તિ કરી વિષય સુખ ભોગવતી જિનવચનો સંભળાવી શોકમુક્ત કરવા સુંદર પ્રયત્ન કર્યો. રહી. “મારે બત્રીશ પુત્રોનું શું કામ છે? બત્રીસ લક્ષણોવાળો, આ બાજુ ચંપાનગરીમાં વીતરાગ સર્વજ્ઞ શ્રી મહાવીરસુંદર ગુણવાન, પરાક્રમી, સ્વજનપ્રેમી એક જ પુત્ર બસ છે!” વર્ધમાનદેવનું સમવસરણ રચાયું. ત્યાં જેણે પૂર્વે શ્રાવકપણું આવું વિચારી એણીએ દૈવી ગુટિકા ક્રમશઃ એક-એક ખાવાને સ્વીકારેલું તે અંબડ પરિવ્રાજક આવ્યો. ગેરુંથી રંગાયેલ બદલે બધી જ બિત્રીશે–બત્રીશ) એકી સાથે ખાઈ લીધી. વસ્ત્રવાળો, બ્રહ્મચારી, છત્ર ધારણ કરનારો, આકાશગામિની ગુટિકાના પ્રભાવથી એણીના પેટમાં બત્રીશ પુત્રોના ગર્ભ રહ્યા. વગેરે ઘણી વિદ્યાનો વિશારદ, અનેક લબ્ધિ સંપન્ન, સર્વજ્ઞની એકી સાથે બત્રીશ પુત્રોના ગર્ભ પેટમાં વૃદ્ધિ પામતા ગયા અને આજ્ઞા પ્રરૂપણા કરનાર એવા એણે ભગવાનની ખૂબ સુંદર સુલસાની વેદનાએ માઝા મૂકી. એણીએ હરિણેગમેલી દેવને સ્તુતિ કરી, પ્રભુની દેશના સાંભળી. ઉદ્દેશીને કાઉસ્સગ્ન કર્યો. દેવ હાજર થયો. એને બધી વિગત રાજગૃહી નગરી તરફ જતાં એને સર્વજ્ઞ–સર્વદર્શી બતાવવામાં આવી ત્યારે એ દેવ કહે, “હે કુલીન! હે મુગ્ધા! ભગવાન શ્રી મહાવીરદેવે જણાવ્યું, “હે અંબડ! તું રાજગૃહી તેં આ કાર્ય બરાબર નથી કર્યું, ખેર! જે થવાનું હતું તે થયું. તને હવે એકી સાથે બત્રીશ પુત્રો થશે અને એ બધા જ એક નગરી તરફ જનાર છે તો ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને અમારા વચનથી “ધર્મલાભ આશીર્વાદ આપજે અંબડે ભગવાનનું સરખા આયુષ્યવાળા થશે.” વચન પ્રમાણ કર્યું. સુલસાની ઉદર પીડા દૂર કરી દેવ પોતાના સ્થાને પાછો “સુરાસુરની સભામાં દેવેન્દ્રપૂજિત–પરમસત્યવાદી ગયો. સુલસા તો ધર્મારાધનાથી રંગાયેલી હતી જ. અરિહંતદેવ જેણીના નામોચ્ચાર કરે છે એ સુલતાએ ભગવાનને સુલસાએ યોગ્ય સમયે વૈમાનિક દેવો જેવા તેજસ્વી એવા તે કેવા પોતના સંદર ગણ એવા તે કેવા પોતના સુંદર ગુણોથી આવર્જિત કરી દીધા હશે?' બત્રીશ પુત્રોને એકી સાથે સમાધિપૂર્વક જન્મ આપ્યો. અનુક્રમે એ વિચારથી એણીની પરીક્ષા કરવાના ભાવથી બુદ્ધિમાન યૌવન પામેલા તેઓ બધી જ કળાઓના સ્વામી બન્યા. પરિવ્રાજક વેશધારી અંબડે રૂપ પરાવર્તન કરી, પોતાનું એ માતાપિતાએ એમને એક એક ને એક એક સુંદર રૂપ-ગુણવાન વેશમાં પાત્રપણું જણાવી તેણીની પાસે ભોજનની માંગણી કરી. કન્યા પરણાવી. એમની સાથે આ બત્રીશ યુવાનો દોગંદક સલસા તેને અનુકમ્પાપાત્ર સમજી આપવા લાગી તો અંબડ દેવોની જેમ ભોગની મસ્તીમાં કાળ પસાર કરતા હતા. બોલ્યો, “મારા પગોનું પ્રક્ષાલન કરી મને આદરપૂર્વક ભોજન નાગસારથીનું કુટુંબ આ રીતે આનંદ-મંગળપૂર્વક દિવસો પસાર આપ!” પણ પ્રગટ પરિવ્રાજકવેશધારી એવા તેને સત્પાત્ર કરતું હતું. આ બત્રીસે યુવાનો શ્રેણિકરાજાના મિત્રો બની ગયા સમજી તુલસા શેની આપે? સુલસાએ એ રીતે ભોજન ન જ હતા. આપ્યું. આ બાજુ ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનદેવના મામા વલખો પડેલો અંબડ નગરની બહાર નીકળ્યો. વૈશાલીના ચેટક રાજાની યુવાન સ્વરૂપવતી સુંદર ગુણવાતી સુલતાના સમ્યગુ દર્શનની અધિક પરીક્ષા માટે અંબઇ રાજગૃહી સયેષ્ઠા કન્યા મેળવવા મગધદેશ-રાજગૃહીના રાજા શ્રેણિકે નગરીના પૂર્વદિશાના દરવાજે બ્રહ્માનું રૂપ ધારણ કરી એક વૈશાલી નગરી તરફ પ્રયાણ કર્યું. સુયેષ્ઠાને બદલે એની નાની દિવસ રહ્યો. એમ એક દિવસ દક્ષિણ દિશાના દરવાજે વિષ્ણુનું બહેન ચેલણાનું અપહરણ કરી, શ્રેણિક વૈશાલીથી પાછા ફર્યા. રૂપ ધારણ કર્યું. એક દિવસે પશ્ચિમ દરવાજે મહેશ્વરનું રૂપ ચેડા રાજાના સેનાપતિ સાથેની ઝપાઝપીમાં શ્રેણિક સાથે જ ધારણ કર્યું. એક દિવસ આઠ પ્રાતિહાર્યયુક્ત પચ્ચીસમાં વિશાલીમાં ગયેલા વીરમાની મિત્ર (શ્રેણિક મહારાજ)નું કાર્ય તીર્થકરનું રૂપ પ્રગટ કર્યું. ગતાનુગતિક બધા જ લોકો એક યા કરવામાં ઊજમાળ મનવાળા સુલતાના બત્રીશે-બત્રીશે પુત્રો બીજા પ્રયોજનથી આ ચારે રૂપ પાસે વંદન-દર્શન આદિ માટે વીરના મૃત્યુને વર્યા. આવ્યા પણ તત્ત્વ-અતત્ત્વની જાણ સુલસા આ બધું જોવાસલસા એના પતિ નાગસારથી અને એમની બત્રીશ જાણવા ન ગઈ તે ન જ ગઈ. એનું પ્રચંડ સમ્યગદર્શન અને પુત્રવધૂઓ શોક મહાસાગરમાં ડૂબી ગયા. ભવના ભયથી ત્યાં જવા દે જ શી રીતે? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy