SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૦૧ વિદ્યાની સાધના કરે તેની જેમ સુદેવ-સુગુરુની સેવા કરવાનો હાર્દિક નિયમ હોય. આ સમકિત ગુણરત્નની ત્રણ શુદ્ધિ પણ આલ્હાદક છે. એ છે મનશુદ્ધિ'–વચનશુદ્ધિ-કાયાશુદ્ધિશે. નિર્દોષ ચારિત્રવાળા અને જગતના મોટામાં મોટા ઉપકારી વીતરાગતા-સર્વજ્ઞતા ગુણવાળા પરમાત્મા અને એમણે બતાવેલો જગતના તમામે તમામ જીવોની રક્ષા–જયણાવાળો ધર્મ એ જ સાર છે–બાકીનું બધું જ અસાર છે, આવી માનસિક વિચારધારા, એનું નામ મનશુદ્ધિ. વચનશુદ્ધિ : સારા-ઉંચા પ્રકારના કાર્યોમાં વિદનોમુસીબતો આવે એવું બની શકે છે. “જિનેશ્વર દેવની સેવાભક્તિ-વચન-આરાધનાથી પણ વિદનો જો દૂર ન થઈ શકે તો દુનિયાની એવી બીજી કોઈ તાકાત નથી કે એને દૂર કરી શકે” આવો જે વચનોચ્ચાર એ સમકિતીની બીજી વચનશુદ્ધિ છે. કાયાશુદ્ધિ : ઘાયલ થયેલો હોય, કપાઈ ગયો હોય અને અનેક કષ્ટો સહન કરવાના પોતાના માથે આવી પડેલા હોય તો પણ વીતરાગતા–સર્વજ્ઞતાવાળા દેવ સિવાયના રાગીદ્વેષી–મોહી દેવને નમસ્કાર ન જ કરવા એ કાયાશુદ્ધિ છે. (આમાં અનેક પ્રકારના આગાર અને જયણા હોય છે.) આ સમકિતી સ્યાદ્વાદ સિદ્ધાંતને વરેલો હોય છે અને પ્રશ્ન : સમવસરણ ઉપર બિરાજમાન, અશોકવૃક્ષ વગેરે એટલે જ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ ગુણસમૃદ્ધિને સાક્ષાત્ આઠ મહાપ્રાતિહાર્યની શોભાવાળા, તીર્થંકરનામ કર્મના અનુભવતા સમવસરણ ઉપર બિરાજિત ધર્મદેશના આપતા રસોઇયથી તીર્થકર નામકર્મને યોગ્ય બાહ્ય ઋદ્ધિવાળા, ભાવ અરિહંતો તો એ સમકિતીને પોતાને પવિત્રતાકારક, કેવળજ્ઞાની ભગવંત એટલે કે ભાવજિનેશ્વરદેવની સેવા-ભક્તિઆત્મગુણવૃદ્ધિકૃત, રાગાદિદોષનાશક લાગે જ છે પણ સાથે જ ઉપાસના- આરાધના શુભ-સુંદર ફળપ્રદાયક બને એ તો સમજી ઋષભ-શાંતિ–પાશ્વ-નેમિ-વર્ધમાન આદિ નામ અરિહંતો, શકાય છે પણ એમનું નામ-એમની સ્થાપના- એમની જિનેશ્વર એમની શાશ્વતી–અશાશ્વતી સ્થાપના સ્વરૂપ પ્રતિમાઓ, પહેલાની અવસ્થા અર્થાત દ્રવ્ય જિનેશ્વરની ઉપાસના આદિથી અરિહંતના ભૂત-ભાવી પર્યાય સ્વરૂપ દ્રવ્ય અરિહંતના શો લાભ? વાસ્તવિક મહત્ત્વ તો ભાવનું જ કહેવાય ને? આત્માઓ પણ આ સમકિતીને ભાવ અરિહંત તુલ્ય ફળપ્રદાયક જણાય છે. સમકિતીને પ્રભુ પ્રતિમાં પ્રકૃષ્ટ શુદ્ધ જવાબ : ભાવની જેમ જ નામ-સ્થાપના-દ્રવ્યની અધ્યવસાયની સામગ્રી સ્વરૂપ લાગે છે અને એમાં એને પ્રધાનતા વિચારીએ. ભાવ તીર્થકરોને પણ જેઓ ભાવ તીર્થકર સાક્ષાત ભગવાન જેટલી જ ઉપકારતા જણાય છે. માટી તરીકે સ્વીકારે છે એમને જ એમનાથી લાભ થાય છે, નહીંતર અને સોનું ભલે પુદગલ સ્વરૂપે એક જ જાતિના કહેવાય, બને ન જ થાય. સાક્ષાત્ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળી ભલે પૃથ્વીકાયના ક્લેવરરૂપે સમાન હોય પણ વિવેકીને મન પ્રભુના મધુરકંઠના શબ્દોનું પાન કરી માથું ડોલાવતા અભવ્ય માટી અને સોનાનો ભેદ સ્પષ્ટ હોય છે. જ્ઞાન અને ધ્યાન બને આત્માઓને-મિથ્યાત્વી પાખંડીઓને ભાવ તીર્થકર કશો જ મોક્ષમાર્ગસ્વરૂપ છે. જ્ઞાન માટે જો જિનાગમનું આલંબન- આત્મિક લાભ કરી આપતા નથી, જ્યારે પ્રભુના નામ આધાર જરૂરી છે તો ધ્યાન માટે જિનપ્રતિમા પણ એટલા જ ઋષભદેવ-શાંતિનાથ-નેમિનાથ-પાર્શ્વનાથ-વર્ધમાનસ્વામી જરૂરી છે એવું સમકિતીનું મન કબૂલતું હોય છે. આદિના સ્મરણ દ્વારા પણ જેમને પ્રભુના ઉપકાર-જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy