________________
૩૯૬
જિન શાસનનાં
नवना अभंग अंक माटे मूक संकेत करे छे.
આમ સપ્તાક્ષરી પ્રથમ પદ સ્વયં ચરમ મોક્ષપદ | નમો રિહંતામાં દ્રવ્ય છે. ભાવ છે ને તવાઈ છે. સુધી પહોંચાડી દેવા સમર્થ છે. ફક્ત શ્રદ્ધાનો દીપક
-Hવત અને જ્ઞાનનો સંયોગ છે. શબ્દઅર્થબુઝઝવો ન જોઈએ. તમેવ સઘ, નિસંઉં – નં નિહિં शब्दातीत दशा सुधी पहोंचवा शक्ति छे. ज्यारे कायशक्ति
પવેફર્યા તે ભાવ અને ભાવના ભવોભવના કર્મદળને ચૂરखूटे त्यारे संपूर्ण नवपदीय नवकारना संक्षेपरूपे फक्त “नमो .
આ ચૂર કરી શકશે. अरिहंताणं'नी आराधना करवा जेवी छे.
- ઉપરોક્ત અનુપ્રેક્ષાઓ સાથેનું ચિંતન ભવોપકારી નમસ્કાર (ન) અને મોક્ષ (મો) બેઉ સાધનાના બે
નવલખા નવકાર જાપ પ્રદાતા તપસ્વીરત્ન પ.પૂ.પં.
જયસોમવિજયજી ગુરુદેવને સમર્પિત કરી તેઓશ્રીના કિનારા છે. માન મૂકીને અને મન દઈને મૃત્યુલોકનો
સંયમજીવનના ૫૧મા વરસની પર્યાયને વધાવીશું. કારણ માનવી જ્યારે નમસ્કાર (નવકાર)ને ભાવથી ભજશે, ત્યારે તેનો મોક્ષ નિકટ હશે; તેવો સંકેત નમો શબ્દ
કે ઝરિયા મુકામે તા. ૨૧-૧૦-૧૯૭૧ની સાલમાં
તેઓશ્રીએ ફક્ત ૧૪ વર્ષની બાળવયે જે નવલખા આપે છે. તે નવકારના ૬૮ અક્ષરોમાં પણ વિશેષતા છે.
નવકારની પ્રતિજ્ઞા કરાવેલ તે વિધિ-શુદ્ધિપૂર્વક જાપ ફક્ત જેમ કે ૬+૮=૧૪ (ચોદયું ગુણસ્થાનક મોક્ષ). ૬-૮=
સાડા ચાર વરસમાં કોલેજ લાઈફમાં પૂર્ણ કરી ધન્યતા ૨=રાગ અને દ્વેષ બે માઈનસનો ક્ષય અને ૬૪=૪૮=અડતાલીસ લબ્ધિઓનો ઉભવ. નમો
અનુભવી. જીવનમાં કેટલા લાખ ક્રોડ નવકાર ગણાયા
તેના મહત્વ કરતાંય અગત્યનું છે કે કેવા ભાવથી જાપ નમો વારંવાર બોલીને નહિ પણ મૌન રાખીને જાપ
કેટલી શુદ્ધિપૂર્વક થાય છે અને ભાવક્રિયા શુદ્ધિ સાથેનો જપવાથી આત્મિક શક્તિઓ પાંગરે છે.
નવકાર ફળ્યા વગર નથી રહેતો. ઈ.સ. ૧૯૮૨, તા. ૬કાર-ટ્વીંકાર-શ્રી નવકારનો સાર
૨-૧૯૮૮, તા. ૧૧-૧-૧૯૮૯ અને તા. ૩-૭(નિમ્નાંકિત)
૧૯૯૯ના ચાર પ્રસંગોએ મહામંત્ર નવકારે મૃત્યુથી રક્ષા 39 = 3ૐકાર-શ્રીકાર માર્ગ પ્રકાશક કરી છે. જેના કારણે દ્રઢ શ્રદ્ધા સાથે તેજ નવકારનો (મુક્તિમાર્ગનો ભોમિયો)
વિનિમય ૧૮૦૦૦થી પણ વધુ શ્રાવક-શ્રાવિકાઓને કરી નકારાત્મક વલણ વારક
પાછા તે જાપની સુખદ પૂર્ણાહૂતિ નિમિત્તે ૨૭૫ થી વધુ (અધમલેશ્યાનાશક). જાપ આરાધક મંડળો સ્થાપી શાસનની સેવા કરતાં મોહનીયકર્મક્ષયોપશમકારક
આત્મશુદ્ધિ અનુભવિત કરેલ છે અને સાનંદ ઉમેરવાનું
કે વિ.સં. ૨૦૬૬ અષાઢ વદી એકમ મંગળવાર તા. અપાય-વિપાક અશુભતારક
૨૭-૭-૧0થી જીવનમાં ત્રીજી વાર ફરી નવલખો જાપ | (શુભફળ પ્રદાયક) પ્રારંભ ગુરુદેવોની કૃપાથી થયો છે. જેના અપેક્ષિત મધુર રિષ્ટ તત્ત્વોનો સવિશેષનાશક
ફળ ઇહલૌકિક કે પારલૌકિક બને તેમાં શંકા નથી. (દુષ્ટતત્ત્વોનો રોધક) મહામંત્ર નવકાર ઉપરની અનેક અનુપ્રેક્ષાઓ આ પૂર્વે હંતૃત્વભાવ અભાવ-વિકાસક પુસ્તકો, માસિક, ગ્રંથોમાં પ્રકાશન પામી તેમાં પૂર્વભવીય
(અહિંસા-કરૂણા વિધાયક) સાધના સંસ્કાર કામ કરી ગયા જણાય છે, તેથી જ તો તારકતાથી સંસાર તારક
પ્રસંગે-પ્રસંગે નવકારનો સત્કાર આત્માના ઉદ્ધાર માટે (દુર્ગતિ-કુગતિવારક) કરવામાં ક્ષોભ નથી અનુભવાતો. નવકારના સારધારા સૌ ણકાર દ્વારા પાપ નિવારક
ભવોનો ભાર ઉતારે તેવી શુભભાવના સાથે ૩ૐ નમો (પુણ્યાનુબંધી પુણ્ય પ્રકાશક) અરિહંતાણં. ૐ હીં ણમો અભિનવનાણસ્સ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org