SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ ઝળહળતાં નક્ષત્રો નિરિ૭પણે એકવર્ષપર્યત દાન દીધું(૮.૯). ત્રિપદી કહી. ત્રિપદીને આધારે દ્વાદશાંગીની રચના કરી. અનેક બલરામે કૃષ્ણને નેમિનાથ વિશે જે કહ્યું એમાં પણ શ્રાવકધર્મ ગ્રહણ કરતાં ચતુર્વિધ ધર્મની જેમ ચતુર્વિધ સંઘની નેમિનાથનું ઉત્તમચારિત્ર રજૂ થાય છે. એ મુજબ તેઓ બળથી રચના કરી અને પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુએ દેશના સમાપ્ત ચક્રવર્તી હોવા છતાં શાંતમૂર્તિથી રાજ્યમાં પણ નિઃસ્પૃહ. કરી. ત્યારબાદ લોકકલ્યાણાર્થે અન્યત્ર વિહાર કરવા લાગ્યા તીર્થકર, કુમાર, રાજ્ય-લક્ષ્મીની ઇચ્છા વિનાના સમયની રાહ (૮.૯). અંતે કૌમારપણામાં ત્રણસો વર્ષ અને છપસ્થ તથા જોતા જન્મબ્રહ્મચારી રહી દીક્ષા ગ્રહણ કરશે' (૮.૯). કેવળીપણામાં સાતસો વર્ષ-એમ એકહજાર વર્ષનું આયુષ્ય શ્રી (૯) અરિષ્ટનેમિનું ઐશ્વર્ય : નેમિનાથ ભગવંતે ભોગવ્યું. નેમિનાથના જન્મ સમયે ઇન્દ્ર કરેલ સ્તુતિમાં એમનું (બ) તીર્થંકર નેમિનાથનું દાર્શનિક ઐશ્વર્યદર્શન થાય છે : “હે મોક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ વ્યક્તિત્વ : શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રભો! તમે કલ્યાણના એક તીર્થંકર નેમિનાથ પરમતત્ત્વ, પરમેષ્ઠી, બ્રહ્મસ્વરૂપ, સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છો. જેમની સમીપે જ મોક્ષ જાદુગર છે. ત્રિષષ્ટિ.માં આ પ્રકારનાં વિશેષણોથી યુક્ત રહેલું છે એવા, સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અરિષ્ટનેમિનું દાર્શનિક-વ્યક્તિત્વ આ પ્રમાણે નિરૂપાયું છે : અનેક વિવિધ પ્રકારની ઋદ્ધિના નિધાનરૂપ એવા, હે બાવીશમાં (૧) અરિષ્ટનેમિનાં વિશેષણોની ભવ્યતા : તીર્થકર! તમને નમસ્કાર હો!' આવાં વિશેષણો ઇન્દ્રાદિ દ્વારા કરવામાં આવતી જરાસંધ સાથેના યુદ્ધ સમયે સારથિ માતલિના શબ્દોમાં સ્તુતિઓમાં જોવા મળે છે : ‘તમે ચરમ દેહધારી જગદ્ગુરુ છો, નેમિનાથનું ઐશ્વર્ય-દર્શન થાય છે : “હે જગન્નાથ! તમારી તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર લેશમાત્ર લીલા તો બતાવો. જો કે તમે જન્મથી જ સાવદ્યકર્મથી થઈ છે. હે ત્રિજગગુર! તમે જ કૃપાના એક આધાર છો, વિમુખ છો, તથાપિ શત્રુઓથી આક્રમણ કરાતું તમારું કુળ બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છો અને ઐશ્વર્યના અદ્વિતીય આશ્રય અત્યારે તમને ઉપેક્ષા કરવા યોગ્ય નથી (૮.૭). છો. હે જગતપતિ! તમારા દર્શન કરીને જ અતિ મહિમા વડે (૧૦) તીર્થકરત્વની પરાકાષ્ઠા : પ્રાણીઓના મોહનો વિધ્વંસ થવાથી આપનું દેશનાકર્મ સિદ્ધ થાય ભગવદ્ગીતામાં કહ્યું છે કે ‘થિતપ્રજ્ઞ +1 છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો! તમે કારણ એમ ત્રિષષ્ટિ.માં પણ તીર્થકરત્વ પ્રાપ્ત કરનાર શ્રાવકની ભાષાનું વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છો. વિચાર-વર્તનનું સુપેરે દર્શન પ્રત્યક્ષ થાય છે. જેમ-નેમિનાથે લોકોના સુખાર્થે ભરતક્ષેત્રમાં બોધ આપનાર એવા આપ દીક્ષા ગ્રહણ પછી વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાનથી અવતર્યા છો. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને પારણું કર્યું. પછી ઘાતી કર્મનો ક્ષય કરવા ઉદ્યત થયેલા નેમિનાથ વિશે હંસપણાને ભજો અને મારી વાણી તમારા ગુણની સ્તવના કર્મબંધથી નિવૃત્ત થઈને ત્યાંથી અન્યત્ર વિહાર કરવા પ્રવર્યા કરવા વડે ચરિતાર્થ થાઓ (૮.૫). (૮.૯). વિદ્યાધરોએ સમુદ્રવિજયને કહ્યું કે જે તમારા કુળમાં એ જ રીતે નેમિનાથે વ્રત લીધા પછી વિહાર કરતા, બધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમર્થ એવા અટ્ટમનું તપ કરી ધ્યાન ધરતા ઘાતકર્મો તૂટી ગયાં અને પવિત્ર અરિષ્ટનેમિ ભગવાન થયેલા છે (૮.૭). તિથિએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્રણ પ્રકાર (ગઢ)થી શોભતું ઇન્દ્ર અને ઉપેન્દ્ર (કૃષ્ણ) દ્વારા થયેલ સ્તુતિ પણ અહીં સમવસરણ રચ્યું. પૂર્વતારથી પ્રવેશ કરી, એકસોવીશ ધનુષ્ય દર્શનીય છે : “હે જગન્નાથ! સર્વ વિશ્વના ઉપકારી, જન્મથી ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા દઈ ‘તીર્થાય નમ:' એમ કહી બ્રહ્મચારી, દયાવીર અને રાક એવા તમને અમારા નમસ્કાર પૂર્વાભિમુખે સિંહાસન પર આરૂઢ થયા (૮.૯). છે. શુક્લધ્યાનથી ઘાતકર્મનો ઘાત કરી કેવળજ્ઞાનના આલોકથી | તીર્થકર બન્યા પછી નેમિનાથે વરદત્ત વગેરે અગિયાર સૂર્યરૂપ એવા રૈલોક્યને શોભાવ્યું છે. અપાર અને અસ્તાગ ગણધરોને વિધિથી સ્થાપ્યા. તેમને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ સંસારસાગર નિગ્ન થઈ જાય છે. લલનાઓના લલિત ચરિત્રથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy