SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જિન શાસનનાં છે'૨૫ દુઃખીઓની સેવા કરે છે.' આગળ કહ્યું છે કે “મજા ‘સનોતિ પરહિતવાળીતિ સાધુ:” અર્થાત્ સ્વહિત સર્વભૂતાનાં મંત્ર: વરુણ પર્વ ' અર્થાત્ દ્રષવૃત્તિથી રહિત, સર્વ અને પરહિતનાં કાર્ય જે સાધે તે સાધુ. સંસારના કંચન-કામિની જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખનાર તથા કરૂણાપૂર્ણ માનસ સ્વયમેવ વગેરે સર્વ પ્રકારના ભોગોપભોગોનો ત્યાગ કરી, ગૃહ-કુટુંબદાન-ભાવનાનું વહેતું ઝરણું છે. આવું માનસ વાણી તેમ જ પરિવારના દુનિયાઈ સંબંધથી સર્વથા વિમુક્ત થઈ શરીર દ્વારા યથાશક્તિ દાનધર્મના પ્રવાહને સતત પ્રવાહિત રાખે આત્મકલ્યાણની ઉચ્ચભૂમિ પર આરૂઢ થવાની પરમપવિત્ર આકાંક્ષાથી જે અસંગવત ગ્રહણ કરવામાં આવે છે તે સાધુ ધર્મ આવી જ ભાવના ત્રિષષ્ટિ.માં અરિષ્ટનેમિના વ્યક્તિત્વમાં છે. રાગ-દ્વેષની વૃત્તિઓને દબાવવી, એમને જીતવી એ સાધુના પ્રગટ થાય છે : ધર્મવ્યાપારનો મુખ્ય વિષય છે.”૨૧ આ જ સાચો શ્રાવકધર્મ છે. પ્રકૃતિથી દયાળુ નેમિનાથનો કૃષ્ણ સાથેનો એક પ્રસંગ છે - ત્રિષષ્ટિ. (૮.૯)માં નેમિનાથની બાબતમાં શ્રાવકત્વનાં : નેમિનાથ દ્વારા કષણનો પાંચજન્ય શંખ ફૂંકવાથી કણ વિસ્મય લક્ષણો સૂચિત કરતો એક પ્રસંગ છે. જયારે નેમિનાથ વિનાપામ્યા. કણે ભજબળથી પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એટલે લગ્ન પાછા ફર્યા ત્યારે રાજિમતી વિલાપ કરતી પોતાના કર્મને નેમિકુમારે અસ્ત્રાગારમાં જઈ વિચાર્યું કે “જો હું છાતીથી, દોષિત માનવા લાગી ત્યારે સખીઓ કહે છે કે “સ્નેહ વગરનો, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે? નિઃસ્પૃહ, વ્યવહારથી વિમુખ, વનના પ્રાણીની જેમ ઘેર રહ્યા તેથી કૃષ્ણને અડચણ ન થાય એ માટે પરસ્પર ભુજા નમાવવા છતાં ગૃહવાસમાં ભીરુ, દાક્ષિણ્યતા વગરનો, નિષ્ઠુર અને વડે યુદ્ધનો પ્રસ્તાવ મુક્યો. આમ નેમિનાથે પોતાનો દયાનો ભાવ સ્વેચ્છાચારી એવો એ વૈરીરૂપ નેમિ કદી ચાલ્યો ગયો તો ભલે અહીં વ્યક્ત કર્યો છે. (૮.૯). ગયો'. આમ સંસારીઓની શ્રાવકો પ્રત્યેની દૃષ્ટિ વિચિત્ર હોય છે, સ્વાર્થી હોય છે, પરંતુ એનો સાચો મર્મ તો શ્રાવકો જ પાણિગ્રહણાર્થે જતા નેમિનાથે પ્રાણીઓનો કરુણસ્વર સમજી શકે (!) સાંભળ્યો. સારથીના કહેવા મુજબ વિવાહમાં ભોજન માટે આ પ્રાણીઓ લવાયેલ છે. તેઓને (મેંઢા, તેતર વગેરેને) રક્ષકોએ એક પ્રસંગમાં નેમિનાથજીનું નિર્વિકારીપણું સૂચિત થાય વાડામાં પૂર્યા છે. ભયથી તેઓ પોકાર કરે છે. કહેવાયું છે કે છે : ‘કૃષ્ણ અંતઃપુરની સ્ત્રીઓને પત્નીઓને ‘નેમિકુમાર પોતાના સર્વ જીવોને પ્રાણવિનાશનો ભય મોટામાં મોટો છે. દયાવીર પ્રાણસમાન છે' એમ કહી નિઃશંકપણે ક્રીડા કરવાનું કહેતાં નેમિનાથે ત્યાં જઈ પ્રાણનાશના ભયથી ચકિત વિવિધ પ્રાણીઓને તેમણે નેમિનાથની પૂજા કરી. પરંતુ નેમિકુમારે ભોગથી દોરડાથી ગ્રીવામાં, પગે બાંધેલ, પાંજરામાં પૂરેલ, પાશયુક્ત, પરમુખ અને નિર્વિકારી થઈ તેમની સાથે વિહાર કર્યો ઊંચા મુખવાળા, દીન નેત્રવાળા, કંપિત જોયા અને તરત જ (૮.૯). ફરી એકવાર રૈવતાચળના ઉદ્યાનમાં કૃષ્ણ-સ્ત્રીઓએ તેમને મુક્ત કર્યા (૮.૯). નેમિકુમારની આલંબન, ઊદીપન અને વિભાવાનુભાવ દ્વારા ઉપચારો કર્યા તો સામે નેમિકુમારે પણ નિર્વિકાર ચિત્તે તેમના નેમિનાથ અભયદાતા છે. કણે નેમિનાથને વર્ષાઋતુમાં પ્રત્યે ઉપચારો કર્યા (૮.૯). આવું ઘણી વખત નેમિનાથ સાથે વિહાર ન કરવા પાછળનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે કર્યું હોવા છતાં તેમણે કૃતપ્રતિકતપણે નિર્વિકારચિત્તે જ કીડા વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી કરી. નેમિનાથનું આવું નિર્વિકારીપણું ગીતોક્ત(અ.૨) સ્થિતપ્રજ્ઞ જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા જેવું છે. નથી (૮.૯). નેમિનાથનું નિર્મમત્વ પણ દર્શનીય છે. વ્રત લેવાની (૮) અરિષ્ટનેમિનું નિર્મમત્વ/નિર્વિકારત્વ : ઇચ્છાવાળા શ્રી નેમિનાથ દરરોજ વાર્ષિક દાન કરવા લાગ્યા. ત્રિષષ્ટિમાં અરિષ્ટનેમિનું નિર્વિકારીપણું અને નિર્મમત્વ ભગવાન નેમિએ રાજિમતીની પૂર્વોક્ત, પ્રતિજ્ઞા (વિવાહમાં મુખભરીને વર્ણવાયું છે. આ એમનું સમ્યફચારિત્ર બની શકે. કરથી સ્પર્શ કર્યો નહીં, તથાપિ વ્રતદાનમાં મારો સ્પર્શ કરશે સામાન્ય રીતે ચારિત્રના બે ભાગ છે : સાધુઓનું અને અર્થાત મસ્તક પર વાસક્ષેપ કરવા વડે હસ્તપ્રક્ષેપ અવશ્ય કરશે) ગૃહસ્થોનું. સાધુઓના ચારિત્રને ‘સાધુધર્મ' અને ગૃહસ્થોના લોકોનાં મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી, ચારિત્રને “ગૃહસ્થધર્મ' કહે છે. તથાપિ એ પ્રભુ મમતારહિત રહ્યા. પ્રભુએ એ પ્રમાણે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy