SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ જિન શાસનનાં * * * * * તીર્થસ્વરૂપ એવો થઈ શકે! જેમાં “તીર્થ' શબ્દ પ્રધાન છે : 'तीर्यते अनेन इति तीर्थम् अथवा तीर्यते अनेन तत् तीर्थम् । અહીં તુ તવતરણો: (સ્વા., પૂ. ર ) ધાતુ છે, જેનો અર્થ ‘ડુબવું અને તરવું' એવો થાય છે. ‘તું' ધાતુ (૧લો ગણ પર.) પરથી ‘તરત’ એવું રૂપ બને છે, જેનાથી તરી શકાય, ઈશ્વરને પામી શકાય, ભવસાગર પાર કરી શકાય તે “તીર્થ' છે.* તીર્થ' શબ્દના અનેક અર્થો શબ્દકોશ, ધર્મકોશ, પુરાણાદિમાંથી પ્રાપ્ત થાય છે : વિશ્વકોશ મુજબ “તીર્થ' એટલે શાસ્ત્ર, યજ્ઞ, ખેતર, ઉપાય, અવતાર, ઋષિસેવિત જલ, પાત્ર. અમરકોશ પ્રમાણે તીર્થના ઘાટ, શાસ્ત્ર, ઋષિ સેવિત જલ, ગુર વગેરે અર્થો થાય છે. હિન્દુ ધર્મકોશ મુજબ “પવિત્ર-સ્થાન કે જેનો સંબંધ કોઈ દેવતા, મહાપુરુષ, મહાન ઘટના, પવિત્ર નદી કે સરોવર વગેરે સાથે હોય! કેટલાંક માનસતીર્થો પણ ગણવામાં આવે છે : સત્ય, ક્ષમા, ઇન્દ્રિયનિગ્રહ, દયા, તીર્થંકર નેમિનાથનું ગુણાનુરાગી અને સરળતા, મૃદુભાષિત, બ્રહ્મચર્ય, દાન, દમ, ધૃતિ અને પુણ્ય. ભાગવતપુરાણ “સપુરુષો તીર્થસ્વરૂપ છે, એમ કહે છે : દાર્શનિક વ્યક્તિત્વ तीर्थीभूता हि साधवः। (શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્યના સંદર્ભમાં) કેટલાક ગ્રંથો તીર્થનું માહાભ્યગાન પણ કરે છે. અથર્વવેદ ધર્મની સમન્વિત પરિભાષાઓમાં જૈનધર્મ અન્યધર્મોની કહે છે-“મનુષ્ય તીર્થોના સહારે ભારે વિપત્તિ તરી જાય છે. અપેક્ષાએ ખરો ઊતર્યો છે. કારણ કે માનવતા અને અહિંસા તીર્થ-સેવનથી મોટાં-મોટાં પાપ નષ્ટ થાય છે. મોટા-મોટા યજ્ઞ એની નિજી વિશેષતાઓ રહી છે. જૈનધર્મ તો માનવતા અને કરનાર જે માર્ગે જાય છે; તે જ માર્ગ તીર્થસ્થાને થઈ સ્વર્ગે જાય પર્યાવરણનો પર્યાય છે, પ્રકૃતિનો ગહન ઉપાસક છે અને છે. મહાભારતકાર પણ કહે છે કે “તીર્થાટન યજ્ઞથી પણ ઉત્તમ અહિંસા એનું સૂક્ષ્મદર્શન છે. ચારિત્ર, નૈષ્કર્ખતા અને કેવલજ્ઞાન છે.” દરિદ્ર વ્યક્તિ તીર્થયાત્રાથી જે ફળ મેળવે છે તે અગ્નિષ્ટોમ એ એનાં ભાતીગળ સૂક્ષ્મ વસ્ત્રો છે. જેની સાર્થકતા “જૈન” જેવા યજ્ઞો દ્વારા પણ બીજાઓને સુલભ નથી.”૧૦ શબ્દમાં સમાહિત થઈ જાય છે. 'સ્થાનાંગસૂત્રમાં સાચું જ કહ્યું જૈનદર્શન પણ ભાગવતાનુસાર વ્યક્તિવિશેષને છે કે “આ એક રાષ્ટ્રધર્મ છે, વ્યષ્ટિ અને સમષ્ટિનો ધર્મ છે. * “તીર્થસ્વરૂપ માને છે. એ મુજબ “તેઓ ગૃહત્યાગ કરી જૈનધર્મને આવી શ્રેષ્ઠતા, ચિરંજીવીતા અને મૂર્ધન્યસ્થ ચારિત્રમાર્ગ અંગીકાર કરે છે અને યોગસાધનાની પૂર્ણતા પર કરવાનું, અર્પવાનું મહાનકાર્ય આદર્શ અને ઉદાત્ત ચરિત્રસ્વરૂપ પહોંચવાથી સંપૂર્ણ ‘ઘાતી કર્માવરણોનો ક્ષય થઈ જવાને કારણે શ્રીમદ્દ તીર્થકરોએ કર્યું છે. જૈનધર્મમાં ચોવીસ તીર્થંકર થઈ જ્યારે એમનામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તેઓ “તીર્થની ગયા. આ તીર્થકરોનું એક જ સ્થાને ગુણાનુરાગી અને દાર્શનિક સ્થાપના કરે છે. ‘તીર્થ' શબ્દનો અર્થ સાધુ, સાધ્વી, શ્રાવક તેમ વ્યાપક ચરિત્રવર્ણન કલિકાલસર્વજ્ઞ શ્રીમહેમચન્દ્ર શ્રી ત્રિષષ્ટિ જ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. તીર્થની સ્થાપના કરનાર તેમજ મહાકાવ્યમાં કર્યું છે. આ અભ્યાસલેખમાં ત્રિષષ્ટિ ના આધારે ચતુર્વિધ સંઘના સ્થાપક તથા દ્વાદશાંગીના પ્રયોજક થવાથી તેઓ તીર્થકર શ્રીનેમિનાથનું ચરિત્રવર્ણન પ્રસ્તુત કર્યું છે. ‘તીર્થકર' કહેવાય છે.' ૧. નીચંદુર શબ્દનો અર્થ અને ૨. તીર્થંકર નેમિનાથનું ગુણાનુરાગી વિભાવના : અને દાર્શનિક વ્યક્તિત્વ : “તીર્થકર' શબ્દનો સામાન્ય અર્થ “તીર્થને બનાવનાર કે જે સંસ્કૃતિ જીવનને જે રૂપમાં સમજે છે, એણે પોતાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy