________________
૩૩૪
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એવા ચાર નિક્ષેપાઓમાંથી ફક્ત નામભક્તિમાં પણ કેવી શક્તિ રહેલી હોય છે તેનો આછેરો પરિચય આદિનાથ ભગવાનથી લઈ ભગવાન મહાવીર સ્વામીજીની ગૌરવગાથા જેવી પ્રસ્તુત સ્તુતિઓથી મળી રહેશે. અરિહંતોને ભાવસભર કરેલ પ્રાર્થનાઓ કેમ ન ફળે?
૨.
સ્તુતિઓ વાંચવી, વિચારવી, વાગોળવી અને વર્તમાનનો વિલાસ બનાવવી. બુદ્ધિને ખાસ કસવી, ભક્તિને ખાસ રસવી અને સાથે ભાવનાઓ ભવ્ય વિલસવી.
૧. ઋષભ બનકે ઓ પ્રભુજી! ખીચ્યો મેં રાગદ્વેષ ભારો,
ૠષભ બનકર હે વિભુજી! અબ ભવરાન પાર ઉતારો.
૩.
૪.
સાવ અસંભવ ક વિષય-કષાય સે મેં પ્રભુ છટ જાઉં, પરંતુ સંભવ હૈ સબ સંભવજી! જો શરણ તોરી મૈ પાઊં. સદ્ગુદ્ધિ-શુદ્ધિ-સત્કાર્ય સે, પાયે હૈ કઈક કે અભિવંદન, સિર્ફ મેં હી જાનું કિ મેરી સફલતા કે પીછે હૈ પ્રભુ અભિનંદન. પાપ–વાસનાસે બિગડ જાતી હૈ, કભી કભી મતિ ઔર બાજી, સુમતિનાથજી દેદો મોહે, સન્મતિ ઔર બુદ્ધિ ભી તાજી. સંસાર કર્દમકે બીચમેં, અચાનક ઉગ ઉઠા હૈ ગુણપદમ્, પદ્મપ્રભો! જતન કરતા તુમ, મુરઝા ન જાઉં મેં છંદ. “” કી અગનલપેટમેં, નિકટકા “સુ” ભી બનતા હૈ ખાખ, બચ જાઉં મૈં બાલ-બાલ સુપાર્શ્વજી કિરપા ઐસી તું દાખ. ચંદા કલંકિત, મંદગતિ હૈ, પૂનમ ભી બન જાતી હૈ અમાસ, પ્રભુ ચંદ્ર બના દો અક્ષય-નિરંજન, મૈં તો હું તોરા હી દાસ. જાનું નાહિ વિધિ, આશાતના ભરા મૈં, કૈસે હો મેરા વિકાસ? સુવિધિનાથ સુમારગ દિખાદો, કરના હૈ મુઝે પરવાસ. ૧૦. કામ-ક્રોધ-કષાય તાપમેં, શીતલતા દૂર હી દૂર ભાગે, શીતલનાથજી પ્રભુજી! બન ભોમિયાજી રહો આગે આગે. ૧૧. સબકે ઉપકાર તલ દબા મૈં, કિસે દેઉં શ્રેયકા અંશ? નાથ શ્રેયાંસજી બસ રક્ષો મુજે કિ, મૈં ન દેઉં કોઈ દંશ. ૧૨. મિથ્યાત્વ ઐસો ચીપક ગયો, વસુ-વનિતાકો પૂજ્ય બનાયે, સમકિત સૂરજ ઉગ્યો અબ, વાસુપૂજ્યજી અંકિ સામને આવે.
૫.
૬.
(૩) તીર્થપતિઓની જયકારી દર્શન સ્તુતિ
૭.
૮.
સ્તુતિકાર : ૫.પૂ. જયદર્શન વિજયજી (નેમિપ્રેમી)
૯.
દુર્બલ નિર્બલ કો ડાર—ડરાકર, જીત્યો મેં જગ સારો, પર હાર ગયો હું નિજ મનસે, અજિતજી દુર્મન કો વારો.
Jain Education International
જિન શાસનનાં
प्रभु का अष्टप्रातिहार्य के साथ विहार
For Private & Personal Use Only
|| શ્રી શત્રુંનય મહાતીર્થ ||
श्री शत्रुंजयतीर्थाय विश्वचिन्तामणीयते । तवादीधरदेवाय, सम्यम् भक्त्या नमोनमः ॥
www.jainelibrary.org