SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ જિન શાસનનાં તે માટે મન મારું તલસે ઘણું, નવાણું વાર (૭૦૫૬૦ અબજ x ૯૯) સમવસરણ રચાયું છે નયણે નિહાળું ને ઠરે મારા લોચનજો શોભા. ૪ માટે મને એ તીર્થપતિના દર્શન કરાવો! મારા મનને ત્યાં એવી તે અરજી અબળાની સાંભળો, જવાની ખૂબ જ હોંશ છે. હું ક્યારે ત્યાં જાઉં અને કયારે એ હુકમ કરો તો આવું તમારી પાસ જો, દેવાધિદેવના દર્શન કરું' એમ મારું મન તલસાટ અનુભવે છે. મહેર કરીને દાદા દરિશન દિજીએ, હું એ તારકને નજરે નિહાળું તો મારા લોચન શીતળતાનો “શ્રીગુભવીર'ની પહોંચે મનની આશ જો. શોભા. ૫ અનુભવ કરે” આવી અબળાની અરજી સાંભળો. “પ્રભુ! ખુંખાર ભાવાનુવાદ – કર્મસત્તાની આગળ હું પણ અબળ જ છું ને! એટલે અબળ હું શત્રુંજય તીર્થાધિરાજની શોભાને શી રીતે વર્ણવી શકું? ત વણવા શકુ એવા મારી અરજી હે શત્રુંજયના આદીશ્વર દાદા તમે સાંભળો મેતા મારી અરજી રે (એ વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી) અહીં પ્રથમ તીર્થકર (કાળ સ્વભાવ ભવિતવ્યતા કર્મ પુરૂષાર્થપને અનુકુળ કરવા શ્રી આદીશ્વર ભગવાન આવીને વસેલા છે. અહીં ખૂબ સુંદર દ્વારા) આપ હુકમ કરો તો હું આપની પાસે આવી શકું. મારા રાયણવૃક્ષની નીચે શ્રી ઋષભદેવ ભગવાનનું સમવસરણ રચાયું ઉપર હુકમ અને સુંદર કૃપા કરીને પરાક્રમવાળા મને એકવાર છે. એ તારકે સમવસરણ પર ચતુર્મુખે દેશના આપેલી આ એ શ્રી દર્શન (આપને નિરખવું તે', સમ્યગુ દર્શન’, જેનદર્શન) આપો ઋષભદેવ છે, જેમની સેવા ચોસઠ-ચોસઠ ઇન્દ્રો કરે છે. (૧) જેથી મારા મનના મનોરથ પૂર્ણ થાય” એમ શુભવિજય મ.ના સ્ત્રી મેં નાભિરાજાના પુત્ર, માતા મરુદેવાના નંદન, રૂડી શિષ્ય કવિરત્ન શ્રી વીરવિજય મ. શ્રી શત્રુંજયગિરિની સ્તવન વિનીતાનગરીના જે સ્વામી છે એમને નિરખ્યા છે. એમનું કરતા જણાવે છે. મુખારવિંદ શરદઋતુના અતિ સૌમ્ય ચન્દ્રમાની જેમ શોભે છે. વિવેક: માતાં લોકોનો સમૂહ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ સમક્ષ આવી પહોંચ્યો. પોતાના દેહની મલિનતા મનમાં વિચારી એ લોકો શત્રુંજય તીર્થની પ્રદક્ષિણા દઈ તળેટીથી પાછા ફર્યા. ગિરિરાજ પર ચડ્યા નહિ! કેવો સુંદર વિવેકગુણ? સત્યવાદિતા ઃ શ્રાવક માહણસિંહ સાધુ. એની સત્યવાદિતાની વાતો સાંભળી સૂરત્રાણે એને ખોટું બોલાવવાના ઇરાદાથી જ ભર સભામાં પૂછયું, “તારા ઘરમાં ધન કેટલું છે?” સત્યવાદી માહણસિંહે પોતાના ઘરમાં તેમ જ દેશદેશાંતરમાં રહેલા તમામ ધન ધાન્ય વસ્ત્ર આભૂષણાદિની વ્યવસ્થિત સાચી ગણત્રી કરીને જવાબ આપ્યો, ‘સાહેબ મારી પાસે ૮૪ લાખ જીર્ણ ટક્કનું ધન છે” સૂરત્રાણ એની સત્યપ્રિયતાથી ખુશ થયો. એણે ૧૬ લાખ ટન્ક પોતાના ધનને આપી ગુણસુંદર માહણસિંહને કરોડપતિ બનાવ્યો. તેના ઘર પર કોટિધ્વજા સૂરત્રાણે ખૂબ માનસન્માનપૂર્વક ખુબ સુંદર મહોત્સવ કરીને જાતે જ ચઢાવી. આ લક્ષ્મી શ્રી માહણસિંહે દાન દ્વારા સફળ કરી. હે ભવ્યજીવો! તમે આ બાજુ દષ્ટિ કરો. એક સનારી દાન :–ભોજન બગડ્યું તેનો દિન બગડ્યો; સ્ત્રી પોતાના પ્રિયતમને વિનવે છે. “હે પ્રીતમ તમો મને પાલીતાણા સારી ન મળી એનું યૌવન બગડ્યું. ખરાબ પુત્રથી સુકુલનો નાશ શહેર (શત્રુંજય ગિરિવરની તળેટીનું શહેર) દેખાડો. આ શત્રુંજય થાય અને ધન જે દાનમાં ન અપાયું તેનો નાશ થયો. ગિરિવર પર પ્રથમ તીર્થપતિ શ્રી આદીશ્વર ભગવાનનું પૂર્વ સૂર્યાસ્ત સુધીમાં જે ધન દાનમાં ન અપાયું તે બીજે (૨) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy