SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જિન શાસનનાં બને છે. કહ્યું છે કે : उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः। मनः प्ररातामेति, पूज्यमाने जिनेश्वरे।। * વિશ્વલનગરના રાજવી વીસલદેવરાજે ત્રણ ત્રણ વર્ષના દુષ્કાળ ફેડવા તત્પર મહાન દાનવીર જગડૂશાહને પોતાને પ્રણામ કરતા કાયમ માટે અટકાવ્યા હતા....... જિનપૂજાનું ફળ કેવળી ભગવાન પણ ન કહી શકે કુસુમપુર નગર છે, ધનસાર શ્રેષ્ઠી છે. ત્રિકાળ શ્રી જિનેશ્વરદેવની પૂજા આદિ દ્વારા પુણ્યના ભાથા બાંધે છે. તેણે પોતાના ન્યાયથી કમાયેલા સદ્રવ્યથી ગુણનિધાન શ્રી જિનેશ્વરદેવનું સુંદર મંદિર બંધાવ્યું. પુત્રોને ધનનું આ સુંદર વપન ન ગમ્યું. પૂર્વના પાપકર્મના ઉદયે શેઠ નિર્ધન બન્યા. પુત્રો હવે સંભળાવે છે, “તમોએ ભગવાનની ભક્તિ કરી પુણ્ય ઉપાર્જન કર્યું એનાથી જ આપણો બધો વૈભવ નાશ પામ્યો.” આમ છતાં ધનસાર થોડો-થોડો ધર્મ તો કરે જ છે. એને જિનવરની પ્રતિમાં નિસરખી સુખકાર ! એકવાર ગુણવંત ગુરુઓનો સુંદર મેલાપ થયો. ગુરુઓ પૂછે છે, જે મંદિર-મૂર્તિના પ્રભાવે અનંતા આત્માઓ સિદ્ધ “ભાઈ તને સુખ છે ને?” “સાહેબજી સંતોષનું પરમ સુખ જ બન્યા છે તે મંદિરમૂર્તિનો જયજયકાર ! છે પણ લોકમાં ધર્મની અપભ્રાજના થાય છે એ મને ખૂંચે છે.” | ૐ મgવાનિવ ગ્રન્થ રતિતવર્ષ કરતા પૂ ગીતાર્થ ગુરુઓએ મન્નાધિરાજ નામનો પાર્શ્વમંત્ર આમ્નાયપૂર્વક सिद्धसेनसूरिजी महाराजश्री! शिवलिंगके भीतर में આપ્યો. ધનસારે પોતાના જિનાલયમાં પોતે સ્થાપના કરેલ छुपाई गई श्री पार्श्वनाथ प्रभु की प्रतिमाजी आपने कल्याणमंदिर स्तोत्र की रचना द्वारा प्रगट की। મૂળનાયકશ્રી જિનેશ્વરદેવ સમક્ષ શતપત્રના પુષ્પોની સુંદર માળા मूल तीर्थ की स्थापना हुई थी वीर सं. २५० में શ્રી જિનકઠે પૂજવાપૂર્વક વિધિપૂર્વક એકાગ્રમનથી જાપ જપ્યો. જિનેશ્વરદેવની દ્રવ્ય-ભાવપૂજાથી શાસનદેવ ધરણેન્દ્ર સંતુષ્ઠ ““દેવનું દર્શન કદાપિ નિષ્ફળ જતું નથી' એમ કહી થયા; ત્યાં હાજર થયા. ધનસારને કહે છે, “તારે જે જોઈએ ધરણેન્દ્ર કહે છે, “પુણ્યવાન! તારા ઘરના ચારે ખૂણામાં રત્નોથી તે માંગી લે” ધનસાર કહે, “મારી પુષ્પપૂજા દ્વારા જેટલું પુણ્ય ભરેલા કુલ ચાર સુવર્ણના કળશા સ્થાપેલા છે.” ધરણેન્દ્ર ગયા. પેદા થયેલું હોય તેટલું ફળ મને આપ” “અરે ભાઈસાબ! ધનસારે જિનેશ્વર ભગવાનનું તત્કાળ ઈહલૌકિક ફળ પુત્રોને તારી એ પૂજાના પુણ્યને અનુરૂપ ફળ આપવાને હું તો શું દર્શાવ્યું. કુટુંબને ધર્મમાં સ્થિર કર્યું. દેવે આપેલ ધનથી થાવજીવ ચોસઠ ચોસઠ ઇન્દ્રો પણ સમર્થ નથી” ધરણેન્દ્ર પોતાની સુખી ભોગી બન્યો સાથે જ શ્રી જિનપૂજા પરાયણ બન્યો. અશક્તિ જાહેર કરી, અને સાથે જ જણાવ્યું આ પૂજાનું ફળ (ભગવાનની આરતી ઉતારનાર ભવ્ય જીવોની બધી જ જણાવવા માટે ઇન્દ્રો પણ સમર્થ નથી. “તો ધરણેન્દ્ર! એક આર્તિ = દુઃખ, પીડાનો નાશ થાય છે. મંગળદીવાથી દીપકપૂજા પુષ્પની પૂજાનું ફળ આપ” “ભાઈ એ પણ એટલું મોટું છે કે હું તે આપી શકવા શક્તિમાન નથી” “તો પુષ્પની એક કરનારને સર્વમંગલની પ્રાપ્તિ થાય છે. ધૂપપૂજા કરનારના પાપો બળી જાય છે અને દીપકપૂજાથી મૃત્યુનું કાયમી મોત થઈ જાય પાંખડીની પૂજાનું ફળ આપો” “ભઈલા એ પણ આપી શકવાની મારી તાકાત નથી” “તો સુખેથી આપ આપના સ્થાને પધારો” છે. ભગવાનની નૈવેદ્યપૂજા રાજ્યશ્રીને અપાવે છે અને ધનસારે ધરણેન્દ્રને જણાવ્યું. ભગવાનને અપાતી પ્રદક્ષિણા ભવના ફેરાનો કાયમી અંત લાવી આપે છે.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy