SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જિન શાસનનાં દાસીઓએ એવા કર્મ ઉપાર્યા કે જેના પ્રભાવે પરભવમાં પરાણે પણ પળાયેલા બ્રહ્મચર્યના બળે ચક્રવર્તીનો ઘોડો રાજા-રાણી બન્યા શ્રીપાળ-મયણા. જ્યારે બાકીની આઠ આઠમા દેવલોક સુધી પ્રગતિ સાધી જાય છે. સર્વધર્મમાં સ્ત્રીઓ પણ રાણી બની, ફરી આરાધના કરી દેવલોકે ગયા બ્રહ્મચર્યચારને અમૃત, આરોગ્ય, ઔષધિ કે અતુલછે. રસાયણ તુલ્ય બતાવવામાં આવ્યું છે. અનાર્યોને પણ તેનો શાલિભદ્ર કે ભરતચક્રીની જેમ ભોગોના ખડકલા સ્વીકાર કરવો પડે છે. વચ્ચે પણ ઉદાસીનતા, ધર્મબુદ્ધિનું જાગરણ અને ભોગ (૨૨) વિપ્નો વચ્ચે પણ અણનમ (UNFIELDING છતાંય રોગવિહોણી દશા તે કહેવાય છે ભોગાવલિ કર્યો. તેવા BEFORE HINDRANCES) :–જેના માથે સદ્ગુરુ કે કર્મોના કારણે જ તીર્થકરો પણ વિવાહ ગ્રંથીથી જોડાય છે, પણ પરમગુરુ પરમાત્માની કૃપા છે અથવા આબાલ બ્રહ્મચારી છેલ્લે વીતરાગી પણ તેઓ જ બને છે. સાધકની સેવા છે તેને પરીષહોની ફોજ પણ પરેશાન નથી (૨૧) આચાર પ્રથમો ધર્મ (SUPREME Is Goop કરી શકતી. બાકી કલિકાળ શ્રેયાંરિર વનિ વિનિના CONDUCT) :- ઈગ્લીશમાં ઉક્તિ છે કે IF દોષથી કલંકિત છે. પરના ભલા કરનારનું પણ બૂરું થઈ શકે CHARACTOR IS LOST, EVERYTHING IS LOST. . સૂર્ય-ચંદ્ર કે સમુદ્રને મર્યાદામાં રાખનાર કે પૃથ્વીને પણ પતન (A) અમરકુમાર જન્મે અજૈન છતાંય બ્રાહ્મણી માતા થતાં અટકાવનાર કોઈ નૈષ્ઠિક અને નૈસર્ગિક બ્રહ્મચારીની ભદ્રાના કપટથી જ્યારે રાજા શ્રેણિકના બનાવેલ અગ્નિકુંડમાં વિશુદ્ધ સાધના છે. આચરણ પછીનું ચિંતન, મનન, હોમાવા આવ્યો, ત્યારે મરણાંત વિપ્ન વચ્ચે પણ નવકારનું નિદિધ્યાસન કે ધ્યાન સબળ અને સફળ બને છે. શરણ અણનમ રાખેલ. જાતિસ્મરણ જ્ઞાનથી વૈરાગી બની | (A) આ. હેમચંદ્રસૂરિજી, આ. મલયગિરિજી અને આ. સ્વયં દીક્ષિત થઈ મરણના ઉપદ્રવ સમયે પણ ન ઝૂક્યા. દેવેન્દ્રસૂરિજીએ પોતાના નિર્વિકાર આચારબળે એક ગૃહસ્થની (B) જિનપાલિત અને જિનરક્ષિત નામના બે પધિની સ્ત્રીને ત્રણ દિવસ સુધી નિર્વસ્ત્રાવસ્થામાં તેના પતિની ભાઈઓમાંથી રત્નદ્વીપની કામુક રત્નાદેવી પ્રતિ લગીર મન રજા લઈ ખડી કરાવી મંત્રની સિદ્ધિ કરી હતી. કોઈપણ સ્ત્રીનો જિનરક્ષિતનું લલચાણું અને તેથી પાછા વળીને જોયું તેટલામાં અસ્પર્શ તે મહામોટો આચાર કહેવાય. તે કોમળ જેવી દેવીએ પોતાની ક્રૂરતા વાપરી તેને ત્રિશૂળ | (B) જે મગાવતી રાણી પાછળ ચંડપ્રદ્યોતે નજર બગાડી ઉપર ઊંચકી મારી નાખ્યો, જ્યારે જિનપાલિત દ્રઢ મનોબળને દીધી હતી તે મૃગાવતી તો શીલવંતી ચતુરા નારી હતી. પોતાની કા કૌશાંબી નગરીની પ્રજાનું બધુંય હિત કરાવી લઈ અને પોતાના (C) રાજા પ્રજાપાળની વિકૃત વાસના જ્યારે મોદી પત્ની બાળપુત્રને પણ ભગવાન મહાવીર દેવ સમક્ષ ચંડપ્રદ્યોતને સોંપી નિર્મલા ઉપર ઠલવાણી ત્યારે પોતાના પતિની ગેરહાજરીમાં પણ દીક્ષા લઈને પતિવિરહ પછી પણ શીલરક્ષા કરી હતી. વિવિધ પ્યાલામાં એઠું દૂધ ભરી, એઠી મીઠાઈઓ વગેરેથી (C) લઘુશાંતિના સ્મરણ-સ્તોત્રને રચી આપનાર રાજાનું સ્વાગત કરી તેણીએ સ્વશીલને સાચવ્યું હતું અને માનદેવસૂરિજીના આચારથી પ્રભાવિત શાસનની દેવીઓ તેમની રાજા જેવા રાજાની શાન ઠેકાણે લાવી હતી. પાસે આવી વાર્તાલાપ પણ કરતી હતી અને શંકા કરનાર (D) મરુભૂતિ, ગુણસેન, કામદેવ, કાર્તિકશેઠ, દમયંતી તક્ષશિલાના શ્રાવક વીરચંદને દેવીઓએ બાંધી લીધો હતો. જેવી બધીય સતીઓ એમ અનેક જીવાત્માઓએ પૂર્વકાળમાં ચારિત્ર્યવાન સૂરિજીએ વીર સં. ૭૩૧માં ગિરનાર મુકામે વિચિત્ર કર્મોદયે અનેક કષ્ટો સહન કર્યા છે. પણ નો 'અણસણ કરેલ. સE$ તરસ ઘamોના ન્યાયે ધર્મબળે શિરમોર સ્થાને | (D) સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના પરમ પહોંચ્યા છે અને ધર્મે પણ તેમની રક્ષા કરી છે. સદાચારી શિષ્ય, જેમણે પોતાના આચારવિચાર-સદાચાર જેઓ યુવાવસ્થામાં પણ શીલવ્રત ધારે છે અથવા અને બ્રહ્મચર્યવ્રતના પ્રભાવે અમેરિકનો અને અંગ્રેજોને પણ ઉપસર્ગો અને અંતરાયોમાં ચલિત થયા વગર અણનમ રહે છે મુગ્ધ કરી દીધેલ. પણ ઐતિહાસિક પાત્ર બની ગયા. તેવા દઢધમઓને કરેલા વંદન પણ પાપોનું નિકંદન કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy