SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૩૧૧ (AccOMPLISHMENT OF TEN SAINTLY ઘટનાઓના ક્ષેત્રો વગેરેના દર્શન એ જીવંત કથાનુયોગનું કામ CONDUCTS) :–બાળબ્રહ્મચારીઓ યતિધર્મની સાધનાથી કી જય છે. અનેક સિદ્ધિઓ સંપ્રાપ્ત કરી શકે છે. આર્જવ–માર્દવ-ક્ષાંતિ (A) વિજયશેઠ-વિજ્યાશેઠાણી કચ્છ ભદ્રેશ્વર તરફના મુક્તિ વગેરે દસ પ્રકારના ગુણોની સાધના તે છે સંયમ. તેમાં બ્રહ્મચર્ય પણ એક વિશિષ્ટ સાધના છે. અહંકાર અને ક્રોધ શ્રાવક-શ્રાવિકા. પણ ઉત્કટ સંસ્કારને કારણે બ્રહ્મચર્યવ્રતને વિજયથી બ્રહ્મચર્યસાધના સુગમ બની જાય છે. એકદમ નિર્મળતાથી પાળી જવાના કારણે વિમલ કેવળીના મુખથી પ્રશંસા પામેલ. તેમની એક દિવસની (A) ધનશ્રેષ્ઠીની પુત્રી રૂકમણિ જે વજસ્વામીના રૂપ ભોજનભક્તિથી ૮૪૦૦૦ સાધુઓની ભક્તિ જેટલો લાભ અને ગુણના વર્ણન સાંભળીને મોહાણી હતી અને લગ્નનો મળે તેમ હતો. પ્રસ્તાવ મૂક્યો હતો, તેવી મુગ્ધાને જ કાયાની અશુચિ, ભોગકર્મની કટુતા અને ભવભ્રમણ વગેરે વાતો | (B) સુદર્શન શ્રેષ્ઠીની શ્રાવિકા મનોરમાની ધર્માસ્થા, વ્યાખ્યાનમાં સમજાવી દીક્ષા પણ આપી હતી. પતિશ્રદ્ધા અને નવકારભક્તિ તથા બીજી તરફ સુદર્શન શેઠની બ્રહ્મચર્ય ધારણા કેવી પ્રશસ્ત હતી કે અર્જુનમાળી જેવો ખૂની (B) ભક્તના ઘરની ભિક્ષા અને છ વિગઈનો મૂળથી અને પાપી પણ તેમનાથી ઉપશાંત બની ચારિત્ર્યવાન બની ત્યાગ જ્યારે બપ્પભટ્ટ મુનિએ કર્યો ત્યારે ગરદેવે ગયો. અંતઃકરણના આશિષ આપેલ કે “તું મહાકાહાયારી બનજે.” તે જ ગુરુકપાને કારણે યતિધર્મી બપ્પભટ્ટસૂરિજી (C) લક્ષ્મણનો જીવ આરંભ-સમારંભ, ભાઈ ઉપરનો આમરાજા તરફથી મોકલાવાયેલ નર્તકીના પ્રસંગે પણ વિકારી વિકટ રાગ અને વાસુદેવપણાના કારણે મૃત્યુ પછી નરકગતિમાં ન બન્યા હતા. જરૂર ગયો, પણ સગા ભાભી સાથેના વનવાસ છતાંય તેમના પગના ઝાંઝર સિવાય કોઈ આભૂષણોને પણ ન દેખનારા (C) તે જ સૂરિજીના સમકાલીન આ. નન્નસૂરિજી અને સદાચારી હોવાથી ફરી ઉત્થાન પણ પામશે. ગોવિંદસૂરિજી વ્યાખ્યાનમાં શૃંગારરસની વાતો ભૂક્તભોગી કરતાંય તીવ્રતાથી કરી શકતા હતા અને વીરરસના પ્રવચન આપે (D) બે માસા જેટલા સોનાના લોભમાં અને પોતાની ત્યારે વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપી જતો હતો છતાંય તેમની બનાવ બનાવેલ પ્રેયસીના મોહમાં અટવાયેલ તે બ્રાહ્મણપુત્ર કપિલે બ્રહ્મચર્યવ્રત નિષ્ઠા તેમના સુવિશુદ્ધ સંયમધર્મને આભારી જ્યારે પોતાના લોભ અને મોહ નામના દોષો ઉપર અનુપ્રેક્ષાઓ ચાલુ કરી દીધી, થોડી જ વારમાં કર્મોના આવરણો ખરી પડતાં સ્ત્રી ત્યાગી તેઓ કેવળી બન્યા હતા. (D) ભિક્ષાવૃત્તિમાં ભોળવાઈ ગયેલ બાલમુનિ અરણિક જ્યારે એક શ્રીમંત સ્ત્રીની મોહમાયાથી પતન પામી સંસારી બની દરેક કથાવાર્તામાં જરૂર કોઈને કોઈ તત્ત્વજ્ઞાન ભરેલું ગયા ત્યારે માતા સાળીના મીઠા વેણથી કરી બોધ પામી મળશે. સ્ત્રીકથા, દેશકથા, રાજકથા દૂષણ છે, જ્યારે સાચા પ્રાયશ્ચિત્તરૂપે ધગધગતી શિલા ઉપર સંથારો કરી ધર્મકથા ભૂષણ છે, સાથે સ્વાધ્યાયનો એક પ્રકાર પણ છે. કાયક્લેશ અને સંલીનતા બળે સદ્ગતિ પણ પામી ગયા છે. (૧૨) બાર ભાવનાઓ ભાવવાની કળા (ART OF કહે છે પુરૂષ: સઃ જિતેન્દ્રિય: સાર્થક પુરપ તે DELIBERATION OF TWELVE CONCEPTIONS) :છે જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી છે. યતના અને માનવીય કાયા અશુચિનો ઢગલો, રાખની પોટલી અને ઉકરડાથી પણ ભયંકર છે, જેના કારણે સ્ત્રીઓના બાર દ્વાર જયણાથી યતિ થવાય છે, અન્યથા ઓઘાઓના મેરુ જેટલા ઊંચા તથા પુરુષોના નવદ્વારમાંથી અશુચિ સતત ઝરે છે તેવી અશુચિ, ઢગ પછી પણ મુક્તિ ન થઈ, તે શાસ્ત્રવાતો ખૂબ ગંભીર છે. અનિત્ય, અશરણ, બોધિદુર્લભ વગેરે ભાવના સસંસ્કાર બળે (૧૧). વિવિધ કથાઓ દ્વારા આત્મબોધ ઉત્પન્ન કરવાની છે. (ADMONITION THROUGH VARIOUS STORIES) :–તત્ત્વના ગહન વિષયોની સ્પર્શના વગરના જીવો પણ વિવિધ (A) એક નટડી પાછળ મોહઘેલા થઈ જનાર સત્ય કથાઓના સહારે પોતાના જીવનબાગને સજાવી શકે ઇલાયચીકુમારને દોરડા ઉપર નાચતા-નાચતા જ છે. તીર્થકર ભગવંતોની કલ્યાણકભૂમિની સ્પર્શના. વિશિષ્ટ વિષયવાસના છૂટી ગઈ અને આત્મબોધ થઈ ગયો. તેમાં હતી. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy