SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૯૭ ઉતરવામાં સંયમજીવન બકુશ કે કુશીલ બનવાની યથાર્થવસ્તુવાદી ભગવંતનું શાસન જયવંતુ રહ્યું શક્યતા નકારી ન શકાય. અને રહેવાનું. અવિધિ અને આશાતના ટાળનારા દેવાધિદેવ જિનેશ્વરોની અથવા પંચમહાવ્રતધારી ગુરુ તથા ચોખી આરાધના પાળનારા તે વચ્ચે જ ભગવંતોની આરાધના તારક બને છે, જ્યારે તરી જશે. આશાતનાઓ મારક. માટે પણ જિનાલયો-તીર્થોના (૧૪) આર્થિક બળ ઉપર સંસાર ચાલી શકે જ્યારે દેવદ્રવ્ય ભક્ષણ, નાશ કે દુર્ભય વગેરે પ્રતિ અધ્યાત્મની પરંપરા આત્મિક બળ ઉપર નભે છે. હંમેશા આંખો લાલ રાખવી આવશ્યક છે. ફક્ત આર્થિક જોર, વ્યાવહારિક કુશળતા, જિનાલયો-ઉપાશ્રયોને આધુનિકતાથી ખાસ બુદ્ધિ-બળ કે શારીરિક શક્તિઓના ભરોસે રક્ષવા. ધર્મારાધના છોડવાથી અનેક અનર્થો ઉત્પન્ન થઈ પાપ બાંધવાના ૧૮ પ્રકારો અને પુણ્ય બાંધવાના શકે છે, પ્રતિપક્ષે માનસિક અને ભાવનાત્મક વલણો ફક્ત ૯ પ્રકારો જ છે, તે પણ જણાવે છે કે વધારવા. સંસારમાં પુણ્ય કરતાં પાપોનું જોર બમણું છે. આવા (૧૫) તીર્થંકર પરમાત્માના શાસનનો જ પુણ્યપ્રભાવ એવો છે કપરા સમયે નવકારની આરાધના કરી શ્રેષ્ઠતમ પુણ્ય કે તેમાં જન્મ લેનાર અને નીતિમય જીવન જીવનારા કમાઈ રહેલા તમામ નવકારારાધકો પ્રતિ સભાવ. શ્રાવકોને લક્ષ્મી અને સરસ્વતી બેઉની કૃપા રહી તે સાધર્મિક વાત્સલ્ય છે. અને રહેવાની. જૈન સમાજની સુખ સમૃદ્ધિ અનાદિકાળ સિદ્ધ છે તેના મૂળ કારણમાં જૈનેત્તરોનો (૧૦) અનેકાંતવાદનો મૂક સંદેશ છે કે દરેક વ્યક્તિમાં ગુણો જૈન ઉપરનો વિશ્વાસ કાર્ય કરે છે. પારખી ગુણવાનોની ઉપબૃહણા કરવી, શક્ય તેટલી શક્તિઓ હકારાત્મક અને સર્જનાત્મક કાર્યોમાં (૧૬) સામાયિક, પ્રતિકમણ, પોષધ, ધ્યાનયોગ જેવી લગાડવી. પ્રાચીનતમ, પ્રણાલિકાઓ, મર્યાદાઓ, ઉત્કૃષ્ટિ આરાધનાઓ હાલ ઘટવા લાગી છે, જેના મૂલ્યોનો હરહંમેશ આદર કરવો પણ જૂનવાણી કે સ્થાને પૂજા-પૂજનો, અનુષ્ઠાનો વગેરેનું મહત્ત્વ વધવા કદાગ્રહી બની શાસનવિકાસ ન રૂંધવો. લાગ્યું છે, જેથી ભાવિકાળમાં આરાધનાનું બળ ટકી રહે તેવા હેતુથી બાળ સંસ્કરણ માટે ઊંડા જ્ઞાનશાળા, જ્ઞાનભંડારો, પાઠશાળા કે જ્ઞાનશિબિરો, જ્ઞાનવર્ધકસ્પર્ધાઓ વગેરે દ્વારા નવી ઉગતી પેઢીમાં વિચારવા જેવું છે. સતત ધર્મસંસ્કારના સિંચન માટે જાગૃત રહેવું. (૧૭) વર્તમાનકાળમાં પણ જ્યારે અમુક ગૃહસ્થો સાગારિક તેમાંય યુવાવર્ગને ખાસ પ્રોત્સાહિત કરવો. કારણ કે અણસણ અથવા સંથારા વ્રત લઈ જીવનાંતની શાસનની બાગડોર યુવાનોથી જ જીવંત કાર્ય ઝંખનાવાળા જોવા મળે છે, ત્યારે તેવા સંયમી જેવા સાધી શકે છે. સમાધિમરણ વરનાર શ્રાવકોની અનુમોદના શ્રમણોએ પણ કરવી જ ઘટે, કારણ કે તે ધર્મ (૧૨) સુશીલા શ્રાવિકાઓના કારણે પણ ધર્મસ્થાનકો. પુરુષાર્થ સન્માર્ગ છે. ધબકતા રહયા રહેવાના, માટે પણ મર્યાદા સંપન્ન નારીવર્ગને પ્રોત્સાહન આપવાથી ધાર્મિક સામાજિક કે (૧ શાસન પાસે વેપારીઓ છે, ડૉક્ટર, એન્જિનીયર, કૌટુંબિક ઉત્થાનો થશે. પ્રતિપક્ષે નગ્નતાવાદ કે ઓડિટરો, વકીલો, વૈજ્ઞાનિકો કે સંગીત વગેરે ફેશનવાદમાં સપડાયેલ ઉભટવેશધારી સ્ત્રીઓની કળાઓના સ્વામી કે લેખકો, ચિંતકો, કવિઓ વગેરે ઉપેક્ષા કરવી. અનેકપ્રકારી નિષ્ણાતો છે, તે બધાય વચ્ચે જો (૧૩) પાંચમા આરામાં અસત્યો, કલહટંટા કે મિથ્યાત્વનું એકતા, પ્રભાવકતા કે સૌજન્યતાની સ્થાપના જોર વધવાનું જ છે, જેની અસર દરેક ધર્મો અને થાય તો તેવો ચતુર્વિધ શ્રીસંઘ પચ્ચીસમાં 'તીર્થકરની ઉપમા પામે છે. સમાજો ઉપર. પડવાની, પણ તે વચ્ચે પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy