SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૯૩ સ્તુતિ કરી હતી. કવિના શીઘ્રકવિત્વથી પ્રભાવિત થઈ તે સમયે જીવનને વર્ણવતા રાસો રચ્યા છે, તેમણે લગભગ ૫૦ જેટલા હાજર મુખ્ય આચાર્ય વિજયપ્રભસૂરિએ “જ્ઞાનવિમલસૂરિ' રાસો રચ્યા છે. તો સાથે જ વિપુલ માત્રામાં સ્તવન, સજઝાય, નામથી સંબોધ્યા હતા. ચોવીશી, વીશી, તીથિ આદિના પદો રચ્યા છે. તેમણે સ્યુલિભદ્ર, જ્ઞાનવિમલસરિએ રોહિણી તપનો મહિમા દર્શાવતો પાર્શ્વનાથ અને આત્મપ્રબોધના બારમાસો રચ્યા છે. કવિની અશોકચંદ્ર રોહિણીરાસ રચ્યો છે. તેમણે વર્ધમાન તપનો વૃદ્ધાવસ્થામાં પાટણમાં તપાગચ્છના વૃદ્ધિ વિજયજી મહારાજે મહિમા દર્શાવતો “શ્રીચંદ્ર કેવલીરાસ’ (તેનું બીજું નામ સાર-સંભાળ લીધી. તેઓ પાટણમાં જ કાળધર્મ પામ્યા. “આનંદમંદિર રાસ') રચ્યો છે. ચાર ખંડમાં ફેલાયેલા આ (૧૦) વીરવિજયજી એ જૈનસાહિત્યની મધ્યકાલીન વિશાળ રાસમાં મનુષ્ય જીવનની વિધવિધ છટાઓ સુંદર રીતે પરંપરાના છેલ્લા સમર્થ સાધુ છે. તેમનો જન્મ ઈ.સ. આલેખી છે. આ કાવ્યમાં અનેક સુભાષિતોની મનોહર ગૂંથણી ૧૭૭૩માં અમદાવાદમાં થયો હતો. તેમના પિતા જદ્રોસર થઈ છે. તેમણે રચેલા અનેક સ્તવન-સઝાય-થોય આદિ બ્રાહ્મણ અને માતા વિજ્યા હતા. સંસારી અવસ્થામાં તેમનું નામ વિવિધ પર્વપ્રસંગોએ આદર દર્શાવ્યો છે. કવિએ રચેલા કેશવ હતું. તેઓ રાત્રે મિત્રમંડળમાં બેસી રહેવાથી વારંવાર ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ' સાધુઓની અનુપસ્થિતિમાં શ્રાવકો મોડા આવતા. આ સંબંધે માતા સાથે વિવાદ થતાં ઘર છોડી પર્યુષણ દરમિયાન કલ્પસૂત્રને સ્થાને વાંચે છે. તેની મધુર ઢાળ- દીધું. તેઓ રાત્રે ક્યાંય આશ્રય ન મળતાં રાત્રે ઉપાશ્રયમાં રહ્યા. રચનાઓ પણ ભવ્યાત્માને ધર્મબોધ આપે છે. ત્યાં મુનિ શુભવિજયજીના પરિચયથી વૈરાગ્યનો રંગ લાગ્યો. | (૯) કવિ જિનહર્ષ ખરતરગચ્છના જિનકુશલસૂરિની તેઓ ઈ.સ. ૧૭૯૨માં મુનિ શુભવિજયજીના શિષ્ય પરંપરાના વાચક શાંતિ હર્ષના શિષ્ય હતા. તેઓએ વિક્રમની તરીકે દીક્ષિત થયા. કવિએ થોડા સમયમાં શાસ્ત્રાભ્યાસ કરી અઢારમી શતાબ્દીમાં રાજસ્થાન અને ગુજરાતમાં સાધુજીવન “શુભવીર' નામછાપથી વિપુલ સાહિત્યસર્જન કર્યું. તેમની વ્યતીત કર્યું હતું. તેમણે લગભગ ૬૦ વર્ષ જેટલા દીર્ધકાળ સુધી પૂજાઓ તેની મધુર રાગ-રાગિણીઓ અને ભાવમય રચનાને સાહિત્યસેવા કરી ગુજરાતી-હિંદી સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. લીધે આજે પણ દેરાસરોમાં વ્યાપકપણે ભણાવાય છે. તેમનું પૂર્વાવસ્થાનું નામ “જસરાજ હતું. તેમની તેમણે તપનો મહિમા દર્શાવતો ‘વસુદેવ હિંડી’ આધારિત જન્મભૂમિ રાજસ્થાનમાં હતી. તેમની પ્રારંભિક રચનાઓ હિંદી “ધમ્મિલકુમાર રાસ રચ્યો છે. એ જ રીતે આશંસા (ઇચ્છા) અને રાજસ્થાનમાં મળે છે. જીવનના ઉત્તરકાળમાં ગુજરાતમાં રહિત દાન અને તપનો મહિમા આલેખતો “ચંદ્રશેખર રાસ' વિશેષ વિહાર કર્યો હતો. આથી રચનાઓ ગુજરાતીમાં મળે છે. રચ્યો છે. નવકારમંત્રના મહિમાનું વર્ણન કરતો “સુરસુંદરી રાસ' તેમણે તપાગચ્છના ક્રિયોદ્ધારક સત્યવિજયજી મહારાજના જીવન નામે ૪ ખંડમાં ફેલાયેલો વિશાળ રાસ રચ્યો છે. વિશે રાસ રચ્યો છે, જે તેમની ઉદારતા અને ગુણાનુરાગીતાનું કવિની અષ્ટપ્રકારી પૂજા’ ‘અષ્ટકર્મ નિવારણ પૂજા’ દર્શન કરાવે છે. તેમણે પોતાના અનેક રાસોની પોતાના સુંદર નવ્વાણપ્રકારી પૂજા’ ‘પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા’ પ્રસિદ્ધ છે. હસ્તાક્ષરોમાં પ્રત તૈયાર કરી છે. વળી કવિ સંગીતના પણ સારા કવિએ રચેલ સ્નાત્રપૂજા પણ દેરાસરમાં નિત્યપ્રભાતે જાણકાર હતા. તેમની કથાવસ્તુ જમાવવાની આવડત શામળની ઉલ્લાસપૂર્વક ભણાવાય છે. તેમણે મોતીશા શેઠે શત્રુંજય પર યાદ અપાવે એવી છે. તેમણે જૈનધર્મના ઘણા વિષયો પર સર્જન બનાવેલી ટૂંક તેમ જ ભાયખલાના દેરાસર અંગે ઉલ્લાસપૂર્વક કર્યું છે. ઢાળિયા રચ્યા હતા, જેમાં એ બંને ભવ્ય દેવાલયોના નિર્માણનો ૮૬00 કડી જેટલો વિસ્તાર ધરાવતો “શત્રુંજય માહામ્ય ઇતિહાસ સચવાયો છે. કવિનો સં. ૧૯૦૮ (ઈ.સ. ૧૮૫૨)માં રાસ' કવિની અતિશય વિશાળ રચના છે. આ રચનામાં તેમણે કાળધર્મ થયો, ત્યારે અમદાવાદના સંઘે ભવ્ય પાલખીયાત્રા ધનેશ્વરસૂરિકત “શત્રુંજય માહાભ્ય’નો ભાવાનુવાદ રસાળ રીતે સહિત અંજલિ અર્પી હતી. આમ, શાલિભદ્રસૂરિથી પ્રારંભાયેલી આલેખ્યો છે. તેમના ‘આરામશોભા રાસ'ની કથા દાનનો રાસસર્જનની ભવ્ય પરંપરા વીરવિજયજી આગળ શિખર પર મહિમા દર્શાવતી ચમત્કારિક કથા છે. તેમણે વજસ્વામી, પહોંચી તે પછીના સમયમાં કેટલાક સાધુઓએ રાસ રચ્યા છે, અવંતીસુકમાલ, યશોધર, મૃગાંકલેખા, અમરદત્ત-મિત્રાનંદ, પરંતુ મધ્યકાળની એ ગેયતા તેમ જ અનુપમ ગૂંથણી તો કાળની ચંદન-મલયાગિરિ આદિ અનેક મહાપુરુષો–મહાસતીઓના સાથે લુપ્ત જ થઈ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy