________________
૨૮૮
જિન શાસનનાં ધર્મના અર્થથી માંડીને જૈન ધર્મમાં રહેલી વિશેષતાઓના મુદ્દા સમાતિસમ નિરૂપણ લઈએ કે આગાર-અણગાર ધર્મની પર આપણે શક્ય તેટલી વિસ્તૃત રીતે ચર્ચા કરી છે. જૈન ધર્મનો રસપ્રચુર વાતો જેમાં તેનું સુંદર પાલન, લાગેલા દોષો અને તેની આધાર આગમમાં રહેલો છે. આગમો એ જ્ઞાનનો એવો આલોચના વગેરેની વાત કરીએ, જૈન ધર્મના રત્નત્રયીની અર્થાત્ ખજાના છે જેને ગમે તેટલો વાપરો કદી ખૂટે નહી. વળી તેમાં સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન અને સમ્યગુ ચારિત્રની વાત કરીએ દરેક વિષયોનો અથથી ઇતિ અર્થાતુ સંપૂર્ણ રીતે સમાવેશ કે અજોડ અને અનોખા એવા તપધર્મની વિશિષ્ટતાનું વર્ણન કરવામાં આવ્યો છે. જૈન ધર્મના સિદ્ધાંતોથી માંડીને નવતત્ત્વ, કરીએ-મન, વચન અને કાયા દ્વારા કોઈપણ દુષ્કૃત્ય કરવું છકાય, છ દ્રવ્ય, આગાર-અણગાર ધર્મ, તપધર્મ, ગુણસ્થાનક, નહીં, કરાવવું નહીં અને કરતાંને અનુમોદન કરવું નહીં-એ છે મોક્ષમાર્ગ, આચારસંહિતા, સ્વાદુવાદ અને સમન્વયવાદ. જૈન જૈન ધર્મની પાયાની વાત. ધર્મના સ્વરૂપને જોતા તેની લગભગ બધી જ ખાસિયાતો અને
જૈન ધર્મની આ બધી જ બાબતો અજોડ અને લક્ષણોનો ખ્યાલ આવી જાય છે. જૈન ધર્મને લગતી લગભગ
અનોખી છે. જેને આપણે વિશ્વમાંનું કોઈ દર્શન-કોઈ ધર્મ બધી જ મુખ્ય મુખ્ય બાબતોનું વર્ણન ટૂંકમાં છતાં રસભંગ ન
પહોંચી શકે નહીં. અરે! સેંકડો વૈજ્ઞાનિકો અને થાય તે રીતે આપણે કર્યું જેનાથી આપણને ખ્યાલ આવે છે કે
દર્શનશાસ્ત્રીઓ કરોડોના ખર્ચા કરીને અને નવી નવી જૈનધર્મ વિશ્વધર્મ છે.
શોધખોળો દ્વારા હજુ પણ જૈન દર્શનના સિદ્ધાંતોની આગળ પ્રસ્તાવનામાં જગતના મુખ્ય ધર્મો જોયા. પૂર્વના સમક્ષ પહોંચી શક્યા નથી, છતાંય જેટલી પણ વૈજ્ઞાનિક જે મુખ્ય ધર્મો છે તેની તો લગભગ બધાને થોડી-ઘણી જાણ શોધો થાય છે તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક જૈન ધર્મ હોય જ. તેના લક્ષણોથી પણ આપણે થોડા થોડા માહિતગાર કે તેનો કોઈ સિદ્ધાંત કે તેની જ કોઈ વાત પડેલી છે. હોઈએ. આના પરથી આપણે અન્ય ધર્મોનો જૈન ધર્મ સાથે અણુસિદ્ધાંત અને સાપેક્ષવાદ વગેરે તેના ઉદાહરણો છે. તુલનાત્મક અભ્યાસ પણ કરી શકીએ છીએ. અન્ય ધર્મોની આથી જ જગતના મોટા મોટા વૈજ્ઞાનિકો, તત્ત્વજ્ઞો, પંડિતો અપેક્ષાએ જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરતાં આપણને અને નેતાઓ પણ જૈન ધર્મની પ્રશંસા કરી રહ્યા છે તે ખ્યાલ આવે છે કે જૈન ધર્મમાં ઘણા એવા વિશિષ્ટ તત્ત્વો છે આપણે આગળ જોઈ ગયા. જેને કારણે જ જૈન ધર્મની પોતાની આગવી ઓળખાણ છે. વળી આ બધા પરથી એ સાબિત થાય છે કે જગતના બધા સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત હોવાને કારણે જૈન ધર્મ હંમેશા એકસરખો ધર્મોમાં જો બધી રીતે પૂર્ણ કોઈ ધર્મ હોય તો તે જૈન ધર્મ જ જ રહ્યો છે. તેના મૂળ સ્વરૂપમાં કદી ફેરફાર જોવા મળતો છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિશ્વયુદ્ધના હિંસક માર્ગે જઈ નથી. જે ઋષભદેવે પ્રરૂપ્યું તે જ ભગવાન મહાવીરના શાસનમાં રહેલા જુદા જુદા રાષ્ટ્રને અનેકાંતવાદ દ્વારા વિશ્વશાંતિનો માર્ગ પણ જોવા મળે છે. આમ એકસૂત્રતા જળવાઈ રહે છે. બતાવી શકે તેવો કોઈ ધર્મ હોય તો તે જૈન ધર્મ અને જૈનદર્શન
જૈન ધર્મની સુક્ષ્માતિસૂક્ષ્મ કર્યપદ્ધતિ લઈએ કે જ છે. આના પરથી જૈન ધર્મની મહાનતા અને વિશિષ્ટતાનો નવતત્ત્વોનું ઊંડાણભર્યું વિવેચન કરીએ, નય અને નિક્ષેપોનું ખ્યાલ આવે છે. આમ આ બધા પરથી આપણે ચોક્કસપણે, સુંદર વર્ણન લઈએ કે જગતના વાદોમાં સરતાજ એવા નિઃસંદેહ, ગૌરવભેર અને સન્માનપૂર્વક કહી શકીએ કે જૈન અનેકાંતવાદ યાને સ્યાદ્વાદની વિશિષ્ટતા વર્ણવીએ, અહિંસાનું ધમે વિશ્વધર્મ છે, છે અને છે જ.
ઇતિ સિદ્ધપુ”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org