SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જિન શાસનનાં વગેરે જ્યાં સુધી તેની પૂર્ણતા સાબિત ન થાય ત્યાં સુધી તેને પુરવાર કરતા પુરાવાઓ પણ મળે છે. આ ઉપરાંત માનતા નહોતા. આથી ઘણા લોકો તેના અમુક સિદ્ધાંતોનો પદાર્થવિજ્ઞાન-કર્મરજ-પરમાણુ વિષે ભગવાન વર્ષો પહેલા કહી વિરોધ પણ કરતાં. પણ જેમ જેમ લોકોમાં તેનો પ્રચાર વધ્યો, ગયા છે. આજે વિજ્ઞાન તે પણ પુરવાર કરે છે. વળી ૧થી ૩ દેશ-વિદેશમાં તેના સીમાડા વધ્યા તેમ તેમ નિયમો અને આરાના જીવોનું વર્ણન ભગવાને જે આપ્યું છે તે અનુસાર તેમના સિદ્ધાંતો વગેરેને સાબિત કરવા પ્રયોગો થવા લાગ્યા. દેહમાન વિશાળ હતા. આયુષ્ય ઘણા લાંબા હતા તેવું કહ્યું છે. મહાવીરસ્વામીએ પાંચ સ્થાવર-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આ બાબતને વિજ્ઞાને મળેલા અશ્મિઓ, હાડપિંજરો વગેરે દ્વારા વનસ્પતિમાં જીવ છે તેમ કહ્યું. લોકો તેને માનતા નહોતા. પરંતુ સાચી સાબિત કરી આપી છે. જૈન ધર્મ લોક- અલોક માને છે. જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સાબિત કર્યું અને વિરોધીઓની તેમ વિજ્ઞાન પણ વિશ્વ-પ્રતિવિશ્વ માનવા પ્રેરાયું છે, તેની શોધોને બોલતી બંધ થઈ ગઈ. કારણે. આમ જૈન ધર્મનો વિસ્તૃત રીતે તુલનાત્મક અભ્યાસ તેવી જ રીતે કેણ, નીલ, કપોત, તેજો, પદ અને કરતા તેનામાં રહેલી વૈજ્ઞાનિકતાનો ખ્યાલ આવે છે. શુક્લલેશ્યા એ જૈનદર્શનની અમૂલ્ય દેણ છે. મનના ભાવો (૮) જૈન ધર્મ વિશે જુદા જુદા દેશોના અનુસાર શરીરમાં પરિવર્તન આવે છે. એવું ભગવાન કહી વિદ્વાનોના મંતવ્ય – ગયા. હવે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે જેવા મનના ભાવો હોય તે પ્રમાણે શરીરનું Reaction હોય એટલું જ નહીં. જૈન ધર્મ વિષે પોતાની વિશિષ્ટ જાણકારી અને અભ્યાસ આ ભાવોને લઈને શરીરના રોગો વિષે તપાસ. ઇલાજ અને દ્વારા જુદા જુદા વિદ્વાનોએ જૈન ધર્મ વિષે પોતાના મંતવ્યો રજૂ ભવિષ્યમાં કેવી સ્થિતિ રહેશે તેનું તારણ કાઢવામાં આવે છે. કયો છે. જે આપણે જોઈએ તો જ કાઢવામાં આવે છે. કર્યા છે. જે આપણે જોઈએ તો જૈન ધર્મે આજે કેટલાયે દેશોના, કિંદમૂળત્યાગ શા માટે કરવાનો હોય છે. કંદમૂળ ખાવાથી શા ઘણા વિદ્વાનો પર કેટલો પ્રભાવ પાડ્યો છે તેની જાણકારી થશે. શા ગેરલાભ થાય છે તે પણ વિજ્ઞાન દ્વારા સાબિત થઈ ચૂક્યું આના પરથી એ પણ ખ્યાલ આવે છે કે દેશ-વિદેશમાં જૈન છે. કિલિયન ફોટોગ્રાફી દ્વારા સાબિત થાય છે. ધર્મે આજે કાઠું કાઢ્યું છે. અને એટલે જ તે વિશ્વધર્મ છે. હવે જુદા જુદા વિદ્વાનોના મંતવ્યો જોઈએ તો— વળી ઊકાળેલું પાણી પીવાથી કેટલાય રોગો મટી જાય છે અને નવા રોગો ઉત્પન્ન થતાં નથી એમ વૈજ્ઞાનિકો અને * जैन धर्म बहुत ऊंची पंक्ति का धर्म है, इसके ડોક્ટરો પણ કહે છે. રાત્રિભોજનત્યાગથી પણ પાચનશક્તિ મુરથ તત્ત-વિજ્ઞાન છે આધાર પર ર દ હૈ-રેસા મેરા સારી થાય છે. કેટલાય રોગો થતાં અટકે છે. આ બંને બાબતો અનુમાન રી નદી, પૂર્વ અનુભવ હૈ, નૈને નૈસે પાર્થ-વિજ્ઞાન માત્ર જૈન ધર્મમાં જ છે જે વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલી છે. आगे बढ़ेगा जैनधर्म के सिद्धांतो को वह अधिक से अधिक सिद्ध करेगा। તું પત્ર. ટૅ ટો આ ઉપરાંત વૈજ્ઞાનિકો દ્વારા કેટલીયે શોધો થઈ છે તેનો પાયો જૈનધારા, જૈનસાહિત્ય કે સંસ્કૃતિમાં રહેલો છે. * यदि आज मानवता को बचाना है तो महावीर के અણુસિદ્ધાંત, સાપેક્ષવાદ વગેરે તેના દાંત છે. આમ જૈન વતા ૬૫ રાસ્તે છે શિવ મૌર વોર્ડ રાતા નહીં હૈ ધર્મમાં જે રજૂ થયું છે તે કાં તો વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થઈ भूतपूर्व राष्ट्रपति राधाकृष्णन ચૂક્યું છે અથવા તો આજે પણ તેના પર ઊંડા રીસર્ચ ચાલી * मेरी एक ही भावना है कि मरकर किसी जैनરહ્યા છે. પણ એક વાત નક્કી છે કે આજે જૈન ધર્મમાં લોકોને તંગ છે નઝ્મ ના जार्ज बर्नार्ड शा એટલો તો વિશ્વાસ બેસી ગયો છે કે લોકો માનતા થઈ ગયા * महावीर का उपदेश किसी एक संप्रदाय के लिए છે કે જૈન ધર્મમાં છે એટલે ચોક્કસ તેનો આધાર પણ વૈજ્ઞાનિક नहीं, प्राणीमात्र के लिये है। -चक्रवर्ती राजगोपालाचार्य જ હશે. * मेरे जीवन का एकमात्र उदेश्य एक सफल जैन જૈનધર્મમાં જે પાંચ જ્ઞાન બતાવ્યા છે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, તેના વિષે છેલ્લા ૨૫ વર્ષમાં કેટલાય प्रचारक बनने का है। मुझे विश्वास है कि जैन धर्म के प्रचार સંશોધનો થયા છે જે ક્રાંતિકારક છે. આને આધુનિક માનવી से लोक का सच्चा कल्याण होगा। પરામનોવિજ્ઞાન તરીકે ઓળખે છે. તેનાથી દેવલોકનું અસ્તિત્વ -श्री मैथ्यू मैक्के, लन्दन Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy