SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જિન શાસનનાં છે. તેમાં કોઈ એક વ્યક્તિ કે સમૂહના જ કલ્યાણની કે (૪) સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત તેથી સિદ્ધાંતો વિકાસની ભાવના નથી પણ સમષ્ટિના વિકાસની ભાવના તેમાં ત્રણે કાળે સત્ય :– મૂર્તિમંત થાય છે. જૈનોના દેવ અરિહંત અને સિદ્ધ છે. આગમ જૈન ધર્મનો (૧) અહિંસા એ જૈન ધર્મનો પાયો છે : આધાર છે. મુનિવરો અને સાધ્વીઓ દ્વારા ધર્મનો પ્રચાર-પ્રસાર દરેક ધર્મમાં અહિંસાને ઓછે-વત્તે અંશે મહત્ત્વ અપાયું થાય છે. ધર્મનું સ્વરૂપ જે બતાવેલું છે તે અનંતકાળે પણ સરખું છે. મુસ્લિમો પોતાના જાતભાઈને ચાહવાનું કહે છે. ઇસાઈઓ જ હોય, કારણ કેવળજ્ઞાન થાય પછી જ તીર્થકર ધર્મની પ્રરૂપણા કરુણાને પ્રાધાન્ય આપીને માનવમાત્રને ચાહવાનું કહે છે. કરે માટે ત્રણે કાળે સત્ય જ હોય. તેમાં પ્રમાણભેદ હોઈ શકે વૈદિક ધર્મના અનુયાયીઓ માનવ, ગાય દ્વારા પશુ અને પણ સ્વરૂપભેદ ન હોઈ શકે. એક કાળચક્રમાં ૪૮ તીર્થકર થાય. તુલસી દ્વારા વનસ્પતિને ચાહવાનું કહે છે. જ્યારે જૈન ધર્મ બધા સરખું જ પ્રકાશે. ઋષભદેવસ્વામીએ જે પ્રકાશ્ય તે જ માનવ-પશુ-પક્ષી–પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિને જ ભગવાન મહાવીરસ્વામીએ પણ પ્રકાર્યું. આ જ ધર્મની મહાન વિશેષતા છે. નહીં પરંતુ સૂક્ષ્મ જંતુઓને સુદ્ધા અભયદાન આપવાનું કહે છે. જીવો અને જીવવા દો” જ નહીં પરંતુ “મરીને ય જીવાડો” (૫) અવતારવાદનો ઇન્કાર :એ જૈન ધર્મનું સૂત્ર છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદે કહ્યું છે કે-“ખત જૈન ધર્મ અવતારવાદનો નમ્રતાપૂર્વક ઇન્કાર કરતાં અન્ય જિન્સી ભી ઘર્મ મેં હિંસા સિદ્ધાંત ા પ્રતિપાવન સમજાવે છે કે આત્મા જ્યારે કર્મોથી મુક્ત બની જાય છે ત્યારે ડૂતની સત્તતા સે નહીં મિતતા જ્યારે ગાંધીજીએ કહ્યું છે સિદ્ધ બની જાય છે, પછી તે આત્માને જન્મ-મરણ કરવા પડતા કે–હિંસા વેગ સવસે મદન મોર ધ વિવરણ કર્યું નથી. વળી તીર્થકર જેવા મહાન આત્મા થવા માટે પણ આ જ મહાવીરને રી કરતુત ક્રિયા દૈ ન્યૂયોર્કના વિદ્વાન પ્રો. રેમન્ડ જગતમાં આત્માઓ વિશિષ્ટ, સાધના-આરાધના-પુરુષાર્થ કરી પાઈપર કહે છે કે– નોસોર ૐ નાતે મેં નૈનધર્મ . તીર્થકર બને છે. તેમાં દુન્યવી બાબતો મહત્ત્વની નથી પરંતુ અધ્યાત્મવાવ, ત્યા ગીર હિંસા મારિ સિદ્ધાંતો વા વા આત્મિક ગુણો અને આત્મબળની વિશેષ જરૂરિયાત છે. ही आदर करता हूँ । (૬) જૈન સાહિત્યમાં દરેક શાખાઓનો સમાવેશ :(૨) પ્રાચીનતા : સમગ્ર વિશ્વના ત્રણ લોકનું, વૈદકનું, ખગોળનું, વિજ્ઞાનનું, અન્ય ધર્મો અને સંસ્કૃતિની સરખામણીએ ભારતીય વાસ્તુનું, ગણિતનું, ભૂગોળનું, જયોતિષનું કે કાળનું દરેક સંસ્કૃતિ અત્યંત પ્રાચીન ગણાય છે. તેના પાયા કે આધારસ્થંભ વિષયનું વિસ્તૃત છણાવટ દ્વારા સુંદર જ્ઞાન જૈન સાહિત્યમાંતરીકે જૈન સાહિત્ય-જૈન ધારાને ગણાવી શકાય. તેની આગમોમાં મળી આવે છે. માટે જ એમ કહેવાય છે કે વિશ્વમાં પ્રાચીનતાને સિદ્ધ કરતાં કેટલાય પ્રમાણો મળે છે. સંસાર જે છે તે બધું અહીંયા મળી આવે છે. માત્ર એટલું જ નહીં અનાદિ-અનંત છે તેમ જૈન ધર્મ પણ અનાદિ અનંત છે. ધ્રુવ, ભાષાનો, લિપિનો, સાહિત્યનો ઇતિહાસ કોઈ સંસ્કૃતિ પાસે નથી નિત્ય, શાશ્વત અને સર્વજ્ઞોએ ઉપદેશેલો છે. તેવો જૈન સંસ્કૃતિમાં જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ વગેરેનો ઇતિહાસ જૈન ધારામાં છે. ઇતિહાસ અને (૩) જેન ધર્મ ગુણનિષ્પન્ન નામ : સંસ્કૃતિમાં ખૂટતી સામગ્રી જૈન સાહિત્યમાં મળે છે. જગતના મુખ્ય ધર્મો જે તે મુખ્ય વ્યક્તિના નામથી (૭) અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદ :જાહેર થયેલા છે. જેમ કે ખ્રિસ્તી ધર્મ ઇસુ ખ્રિસ્તના નામથી, શૈવ ધર્મ શિવના નામથી, વૈષ્ણવ ધર્મ ને વિષ્ણુના નામથી, બૌદ્ધ એક જ વસ્તુને, વિચારને કે વ્યક્તિને અનેકવિધ ધર્મ ગૌતમ બુદ્ધના નામથી, જરથોસ્તી ધર્મ જરથુષ્ટના નામથી, અભિપ્રાય અને દૃષ્ટિકોણથી જોવા, વિચારવા અને મૂલવવાની મુસ્લિમ ધર્મ મહંમદ પયગંબરના નામથી પ્રચાર પામ્યા છે પદ્ધતિ છે-અનેકાંતવાદ. સત્યનો અનુભવ પોતે જ કરવાનો છે. પરંતુ જૈન ધર્મની વિશેષતા એ છે કે તેમાં કોઈ એક વ્યક્તિનું ઉછીનો અનુભવ સત્યનો સાક્ષાત્કાર કરાવી શકે નહીં. આજે નામ નથી. રાગ-દ્વેષને જીતે તે જિન અને જિન વડે પ્રરૂપેલો- ધર્મમાં સંપ્રદાયોની જે સૂગાળવી દિવાલો ઊભી થઈ છે. દેશ કહેવાયેલો ધર્મ તે જૈન ધર્મ. અને સમાજ સમસ્યાઓની ભીંસમાં રિબાય છે, ત્યારે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy