SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જિન શાસનનાં મહાવીરના સમયમાં પણ આ દર્શનોનું અસ્તિત્વ હતું અને આજે (૩) કર્મવાદ :– પણ ઘણા લોકો એ દર્શનોના વિચારોને માને છે. આ પાંચ આ ભારતની એક પ્રબળ દાર્શનિક વિચારધારા છે. દર્શનો નીચે પ્રમાણે છે. (૧) કાળવાદ, (૨) સ્વભાવવાદ, (૩) કર્મવાદીઓના મત પ્રમાણે કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે બધુ કર્મવાદ, (૪) પુરુષાર્થવાદ, (૫) નિયતિવાદ. જ તુચ્છ છે. સંસારમાં સર્વત્ર કર્મનું જ એકચક્રી શાસન છે. એક આ પાંચેય દર્શનોની વિચારધારામાં પરસ્પર ભયંકર માતાના ઉદરથી બે બાળકો જન્મે છે તેમાં એક અત્યંત સંઘર્ષ છે. પ્રત્યેક એકબીજાના મતોનું ખંડન કરે છે અને પોતાના બુદ્ધિશાળી હોય તો બીજો તદ્દન મૂર્ખ હોય છે. બંનેને વિચારો દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ શકે તેવો દાવો કરે છે. પરંતુ વાતાવરણ, સ્થિતિ, ઉછેર, ઘર બધું જ સરખું મળ્યું હોવા છતાં આ બધાને વ્યવસ્થિત સમજીએ તો આપણને ખ્યાલ આવે છે ભેદ શા માટે ? આ ભેદનું કારણ કર્મ છે. એકને માગવા છતાં કે એકેય મતનો એ દાવો સાચો નથી. આને પરિણામે જૈન મળતું નથી બીજો રોજના ૧000-૧૨૦૦ ખર્ચી નાખે છે. ધર્મમાં સમન્વયવાદનો વિકાસ થયો. જે સંપૂર્ણ રીતે સમજી એકના શરીર પર પહેરવા પૂરતા કપડા પણ નથી જ્યારે શકાય છે. આ બધી વિચારધારાઓને એક પછી એક ટૂંકમાં બીજાનો પાલતુ કૂતરો પણ મખમલની ગાદીમાં આળોટે છે. જોઈએ તો, કપટી, દંભી, પ્રપંચી એવા દુર્જનો લહેર કરે છે જ્યારે સરળ, ધર્મી, નિખાલસ એવા સજ્જનો બધેથી તિરસ્કૃત થાય છે. માટે (૧) કાળવાદ :– જ વિદ્વાનોએ કહ્યું છે કે, ઘણું જ પ્રાચીન દર્શન છે. કાળને ખૂબ જ મહત્ત્વ આપે મદના વર્ષનો મતઃ અર્થાતુ કર્મની ગતિ અતિ ગહન છે. આના મતે જે પણ કાર્યો સંસારમાં થઈ રહ્યા છે તે બધા છે જ કાળના પ્રભાવે થયા છે. કાળ વિના સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ કશું પણ કરી શકતા નથી એમ માને છે. કોઈ (૪) પુરુષાર્થવાદ :વ્યક્તિ પાપ કરે કે પુણ્ય તેનું ફળ તરત મળતું નથી. સમય આ વાદનું પણ સંસારમાં ઘણું જ મહત્ત્વ છે. આવ્યું જ સારું કે ખરાબ ફળ મળે છે. એક બાળકનો જન્મ પુરુષાર્થવાદના દર્શનને આજ સુધી જનતા સમજી નથી અને તેણે થાય, તેને ચલાવવાનો કે બોલાવવાનો પ્રયત્ન કરો. તે નહીં બોલે કર્મ, સ્વભાવ, નિયતિ વગેરેને મહત્ત્વ આપ્યું છે. પણ આ કે નહીં ચાલે પરંતુ યોગ્ય સમય આવતા તે ચાલશે અને વાદવાળાનું કહેવું છે કે પુરુષાર્થ વિના સંસારનું કોઈ પણ કાર્ય બોલશે. આમ કાલાનુસાર બધા કાર્યો થાય છે. કાળનો મહિમા સફળ થઈ શકતું નથી. કેરીની ગોટલીમાં કેરી ઉત્પન્ન કરવાનો મહાન છે તેમ આ દર્શન માને છે. સ્વભાવ છે પરંતુ પુરુષાર્થ કર્યા વિના આમ ને આમ કોઠીમાં રાખેલી ગોટલીમાંથી આંબાનું ઝાડ તૈયાર થઈ શકશે? કર્મનું (૨) સ્વભાવવાદ : ફળ પણ શું પુરુષાર્થ કર્યા વિના આમને આમ હાથ પર હાથ આ દર્શન પણ જેવું તેવું નથી. પોતાના સમર્થનમાં તે રાખી બેસી રહેવાથી મળી જશે? માણસે જે કાંઈ પણ પ્રગતિ પણ ઘણા સારા તર્ક ઉપસ્થિત કરે છે. સ્વભાવવાદનું કહેવું છે કરી છે તે પુરુષાર્થના પ્રભાવે જ. આજનો માનવ આકાશમાં કે સંસારમાં જે કાર્યો થાય છે તે વસ્તુઓના પોતાના સ્વભાવના ઊડે છે, પાણીમાં તરે છે, ચંદ્ર સુધી પહોંચ્યો છે. અણુબોમ્બ પ્રભાવથી જ થઈ રહ્યા છે. સ્વભાવ વગર કાળ, કર્મ, નિયતિ બનાવ્યો છે. આ બધો પુરુષાર્થ નથી તો શું છે? એક માણસ કાંઈ ન કરી શકે. લીમડાના વૃક્ષને ઘી-ગોળનું સિંચન કરે તો ઘણા દિવસનો ભૂખ્યો હોય તેની સામે મીઠાઈનો થાળ મૂકો, પણ શું તે મીઠું-મધુર બને છે? દહીંને વલોવવાથી જ માખણ અરે! બટકું તેના મોઢામાં મૂકો પણ જો તે ચાવીને ખાશે નહીં, નીકળે છે. પાણીને વલોવવાથી નહીં–કારણ કે દહીંમાં જ ગળે ઊતારશે નહીં તો તેની ભૂખ ભાંગશે ખરી? આમ પરષાર્થ માખણ આપવાનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ ગરમ છે. જ મહાન છે તેમ તેઓ માને છે. પાણીનો સ્વભાવ શાંત છે. સૂર્ય પ્રકાશ આપે છે–દિવસ ઉગાડે (૫) નિયતિવાદ :– છે જ્યારે ચંદ્ર શીતળતા અર્પે છે. રાત્રિ લાવે છે. આમ પ્રત્યેક વસ્તુ સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે તેમ આ મતનું માનવું છે.' A : આ દર્શન થોડું ગંભીર છે. પ્રકૃતિના અટલ નિયમોને નિયતિ કહે છે. તેના પ્રમાણે જે કાર્યો થાય છે તે નિયતિના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy