SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ઝળહળતાં નક્ષત્રો ભગવાનના સિદ્ધાંતો સૈકાલિક સત્ય છે. વિશ્વના કોઈપણ ધર્મની સેવા કરવા કરતાં દીન-દુઃખિયાની સેવા કરો.” મારા ભક્તો જૈન ધર્મ સાથે તુલના કરો તો અને તેની અહિંસાની ભાવના એ નથી કે જે મારા નામની માળા ફેરવે છે પરંતુ એ છે કે સાથે સરખામણી કરો તો, જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત સૌથી જે મારી આજ્ઞાનું પાલન કરે છે. જૈન ધર્મ એ માત્ર વિચારો સૂક્ષ્મ અને સર્વશ્રેષ્ઠ છે. વ્યક્ત કરતો, ઉપદેશો આપતો કે સલાહ-સૂચનો આપતો જ ધર્મ નથી, પરંતુ આચાર ધર્મ છે. અર્થાતુ માત્ર વિચારોમાં જ અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, ધર્મ નથી પરંતુ તેના પ્રમાણે આચરણ પણ મહત્ત્વનું છે. जह मम न पियं दुक्रवं, जाणिय एमेव सव्वीजीवाणं। આચારે ધર્મના' આ અનન્ય સંદેશે જ ગાંધીજી જેવા એક न हणइ न हणावइ अ, सममणइ तेण सो समणो।। અદના આદમીને અંગ્રેજો સામે લડવાની શક્તિ આપી. અર્થાત “જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ બધા જીવોને અહિંસામાં રહેલી અનન્ય તાકાતને ગાંધીજીએ પિછાણી અને પણ દુઃખ પ્રિય નથી. આમ સમજીને જે પોતે પણ હિંસા કરતો તેના દ્વારા જ ભારતને આઝાદ બનાવ્યું. આવી અપૂર્વ છે નથી અને બીજા પાસે પણ હિંસા કરાવતો નથી તે જ શ્રમણ અહિંસાની તાકાત. અને આથી જ આ અહિંસાના આધાર પર છે, ભિક્ષુ છે.” માત્ર કોઈનો જીવ લેવો કે પ્રાણ હરી લેવા તે રચાયેલ જૈન ધર્મ વિશ્વધર્મ ન બને તો જ નવાઈ. આથી જ જ હિંસા નથી. કોઈનું કડવા વચન દ્વારા દિલ દુભાવવું કે કોઈનું જૈન ધર્મ વિશ્વધર્મ છે તેમ કહી શકાય, કારણ કે આ ધર્મનો ખરાબ ઇચ્છવું કે ખરાબ કરવું તે પણ હિંસા છે. આચારાંગ અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વને માટે કલ્યાણકારી, મંગલકારી સૂત્રમાં એટલે જ કહ્યું છે કે, અને શાંતિકારી છે. જૈન ધર્મનો મુખ્ય પાયો જ અહિંસા છે અને एस रखलु गंथे, एस रवलु मोहे, તેથી જ તેના પર રચાયેલ ધર્મ મહાન હોય જ. एस रखलु मारे, एस खलु णिरए। ડો. ટીનકોનો નામના વિદ્વાને, જૈન ધર્મના અહિંસાના અર્થાત “જીવહિંસા જ ગ્રંથ-આઠ કર્મોનો બંધ છે. આ આ સિદ્ધાંત વિષે વાત કરી છે તે જોઈએ, “અહિંસાનો સિદ્ધાંત જ મોહ છે, આ જ મૃત્યુ છે અને આ જ નરક છે.” અનેક ધર્મોમાં જોવા મળે છે, પરંતુ તીર્થકરોની શિક્ષામાં જેટલી સ્પષ્ટતાથી તેનું પ્રતિપાદન કરેલું છે તેટલી વ્યવસ્થિત રીતે કોઈ આમ અહિંસાનો અમર સંદેશ જ જૈન ધર્મને વિશ્વધર્મ પણ ધર્મમાં નથી. આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણરૂપે જાગ્રત બનાવે છે. જૈન સંસ્કૃતિની સંસારને સૌથી મોટી ભેટ હોય તો છે. જ્યાં ક્યાંય પણ ભારતીય વિચારો યા ભારતીય સંસ્કૃતિએ અહિંસાનો સિદ્ધાંત છે. અહિંસા આજે વિશ્વશાંતિનું સર્વશ્રેષ્ઠ પ્રવેશ કર્યો છે ત્યાં સદૈવ ભારતનો આ જ સંદેશો રહ્યો છે. સાધન મનાવા લાગ્યું છે. જેની અમોઘ શક્તિ સામે સંસારની આ તો સંસાર પ્રતિ ભારતનો ગગનભેદી સંદેશ છે. મને આશા સમસ્ત સંહારક શક્તિઓ કુંઠિત બની જાય છે. અહિંસાના આ છે અને મારો એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવિ મહાન વિચારને જૈન સંસ્કૃતિના પ્રણેતાઓએ હિંસાકાંડમાં ઉન્મત ભાગ્યમાં ગમે તે થાઓ પણ ભારતવાસીઓનો આ સિદ્ધાંત સંસાર સમક્ષ એક દિવસ મૂક્યો હતો. જે વાત જૈન ધર્મના સદૈવ અખંડ રહેશે.” પ્રણેતાઓએ આજથી હજારો વર્ષ પહેલા કરી હતી તે આજની પરિસ્થિતિમાં સાંગોપાંગ સત્ય તરીકે સાબિત થાય છે. “જીવો (બ) સત્ય :અને જીવવા દો” એ વાતને સમગ્ર વિશ્વ આજે સમજે અને સત્યની તાકાત અસીમિત છે. સત્યના પાયા પર એના પર અમલ કરે એ વર્તમાને જરૂરી બન્યું છે. અરે! જૈન રચાયેલી ઇમારત જ સ્થાયી બની શકે છે. અસત્ય એ માનવીના ધર્મ તો આથી પણ આગળ વધીને કહે છે કે તમે જીવો, આ ભવ અને પરભવ બંને બગાડે છે માટે જ અસત્યથી દૂર બીજાને જીવવામાં મદદ કરો અને વખત આવ્યે બીજાના રહેવું ખૂબ જ જરૂરી છે. એક અસત્ય વચન બોલ્યા પછી તેને જીવનની રક્ષા કાજે તમારા પ્રાણની આહુતિ પણ આપો. અર્થાત્ સાચું સિદ્ધ કરવા કેટલાયે અસત્ય ઉચ્ચારણો કરવા પડે છે. પોતે મરીને પણ બીજાને જીવાડો” એવી સર્વોત્કૃષ્ટ ભાવના અસત્યને કારણે જીવન ડામાડોળ બની જાય છે. અસત્ય વચન બીજા ક્યા ધર્મમાં જોવા મળે છે? માત્ર પોતાના જીવનને જ નહીં પરંતુ અન્યના જીવનને પણ અસ્તવ્યસ્ત બનાવી દે છે. જૈન ધર્મના પ્રણેતા મહાવીરસ્વામીએ વળી જૈન ધર્મના પ્રણેતાઓ ત્યાં સુધી કહે છે કે-“મારી સત્યની તાકાતને સાચા અર્થમાં પિછાણી છે અને તેથી જ તેને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy