SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જિન શાસનનાં સૂક્ષ્મ અહિંસાનો સંદેશ. આ બધાને પોષક એવો કોઈ સંપ્રદાય, વાદ, પરંપરા કે રીતરિવાજના વાડામાં બંધાયેલો અનેકાન્તવાદનો સિદ્ધાંત ઉપરાંત વેરનો સામનો પણ પ્રેમથી નથી પરંતુ આ પૃથ્વીના વિશાલ ફલક પર પોતાની મૌલિકતાને કરવો એવો ક્ષમાપનાનો શિરમોર સંદેશ. આ બધું જે સૂક્ષ્મ રીતે કારણે અભુત રીતે છવાયેલો જાજરમાન ધર્મ છે અને એટલે : જૈન ધર્મમાં આલેખાયેલું છે એવું જગતના એકેય ધર્મમાં નથી જ એ વિશ્વધર્મ છે. તેની આ મહાનતાને કારણે જ આઈન્સ્ટાઈન માટે આજે જૈનધર્મ શિખરે પહોંચ્યો છે. જૈનોની વસ્તી ભારતમાં જેવા વૈજ્ઞાનિક પણ જૈન ધર્મનો આદર કરતાં કહે છે કે “જો કુલ વસ્તીના માંડ ૧ ટકા જેટલી છે પરંતુ જૈન ધર્મના જે મારો પુનર્જન્મ હોય તો હું ભારતમાં જૈન સંત બની સિદ્ધાંત છે તે શ્રેષ્ઠ, સંપૂર્ણ અને વૈજ્ઞાનિક આધાર પર આત્મતત્ત્વનું સંશોધન કરીશ.” એટલે આજે આપણે જો એ આલેખાયેલા છે. ભગવાને જે કહ્યું હતું તેનો બૌદ્ધિકો અને સમજવું હશે કે જૈન ધર્મ વિશ્વધર્મ છે તો સૌપ્રથમ તેના સ્વરૂપને તાર્કિકો દ્વારા પહેલા ઘણો વિરોધ થયો હતો પરંતુ સંશોધનો જાણવું પડશે. બાદ આજે સાબિત થતું જાય છે કે ભગવાન જે વર્ષો પહેલા એ જૈનધર્મનો આધાર આગમ :કહી ગયા છે તે સંપૂર્ણ સત્ય છે, એટલે જ આજે બહુમતીના જોરે નહીં પરંતુ ગુણવત્તાના ધોરણે જૈન ધર્મ એક મહત્ત્વની રુદન અને રુચન નથી,...આગ અને આંસુ નથી,...હર્ષ ઊંચાઈએ પહોંચ્યો છે અને વિશ્વધર્મ તરીકે કાઠું કાઢી રહ્યો છે. અને હાહો નથી....એવા વિતરાગ પ્રભુ કે જેમણે રાગ-દ્વેષને ૨૬૦૦ વર્ષ વીતવા છતાં ભગવાન મહાવીરનો સંદેશ આજે જીતેલા છે તેમણે સર્વજ્ઞ ભગવંતે જ્ઞાન દ્વારા જે કહ્યું છે તે સત્ય આખા વિશ્વને રાહ ચીંધી રહ્યો છે. એક દિશાસચન કરી રહ્યો જૈનશાસનના શાસ્ત્ર ખજાનામાં ચિરકાળથી ચાલ્યું આવે છે. છે તે દરેક જૈનોએ પરમ ગૌરવ લેવા જેવી વાત છે. આજે સર્વજ્ઞ ભગવંતો કે જેઓએ જગતના જીવોના હિતને માટે, - જૈનધર્મ જે ઊંચાઈએ પહોંચ્યો છે તે કોઈ નાની-સૂની સિદ્ધિ નિ:સ્પૃહભાવે, ઉત્તમ વાણી નિઃસ્પૃહભાવે, ઉત્તમ વાણી પ્રકાશી તે રાગ-દ્વેષથી પર છે. નથી. વિશ્વના બુદ્ધિમાન ગણાતા દેશોએ પણ જેને ગૌરવભેર સર્વજ્ઞ થયા પછી તે પ્રકાશી હોવાથી તેમના અર્થપૂર્ણ વચનોમાં મસ્તકે ચડાવ્યો છે તેવો જૈનધર્મ વિશ્વધર્મ ન કહેવાય તો જ ત્રણે કાળમાં ફેરફાર થતો નથી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ નવાઈ. થયેલી વસ્તુ. આ જગતમાં જૈન શાસન જેવું અલૌકિક કોઈ શાસન સાયા છે વિતરાગ, સાચી છે જિનવાણી, નથી. જૈનદર્શન જેવું અનુપમ કોઈ દર્શન નથી. જૈન ધર્મ જેવો આગમ છે આધાર, બાકી બધું ધૂળધાણી. અભુત કોઈ ધર્મ નથી. જેમણે પૂર્વે પુણ્યના પુંજ પ્રાપ્ત કર્યા જૈન આગમ સાહિત્યનું સ્થાન અનોખું અને અપાર હશે તેને જ આ “જૈનશાસન” “જૈનદર્શન” અને “જૈન ગૌરવપૂર્ણ છે. તે માત્રને માત્ર અક્ષરદેહથી જ વિશાળ, વ્યાપક ધર્મ”ની પ્રાપ્તિ થાય છે. મારે ગૌરવથી કહેવું છે કે “હું જૈન અને રોચક-રસાળ નથી પરંતુ વાસ્તવમાં તેમાં જ્ઞાન-વિજ્ઞાનનો, છું.” માત્ર હું જ નહીં પરંતુ આખી દુનિયાના સમજુ, શાણા ન્યાય-નીતિનો, આચાર-વિચારનો, ધર્મ અને દર્શનનો, અને પ્રબુદ્ધ નાગરિકો જેણે જૈન ધર્મને ઊંડાણથી જાણ્યો છે, અધ્યાત્મ અને અનુભવનો અનુપમ તથા અદ્ભુત અક્ષય ભંડાર સમજ્યો છે તેઓ તેના પર શ્રદ્ધા કરે છે. તેઓ જાણે છે કે છે. આગમ જૈન ધર્મનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. સત્યના વિશ્વમાં આ ધર્મથી મહાન બીજો કોઈ ધર્મ નથી. વિતરાગથી દષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી, જગતના જીવોના કલ્યાણનું ધ્યેય આ શાસન સ્થપાય છે અને વૈરાગ્યથી ચાલે છે. તેમાં કોઈ ધરાવતા કરુણાસાગર, વિતરાગ તીર્થકરોની વિમલ વાણીનું વ્યક્તિને નહીં, ગુણોને પ્રાધાન્ય અપાયેલું છે. જૈન ધર્મના સંકલન છે. તીર્થકરો માત્ર ત્રિપદી ઉચ્ચારે–“ઉપન્નઈવા, સિદ્ધાંતો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ કેવળજ્ઞાની દ્વારા વિગમેઇવા ધુવેઇવા” આ સાંભળીને ગણધર ભગવંતો પ્રરૂપેલા છે માટે ત્રિકાળે સત્ય છે. આજે વિજ્ઞાન પોતાના દ્વાદશાંગીની રચના કરે છે. તીર્થકરો અર્થરૂપે જે ઉપદેશ આપે સંશોધનો દ્વારા જે રીતે સિદ્ધાંતોને માન્યતા આપતું જાય છે તે છે, ગણધર ભગવંતો તેને સૂત્રબદ્ધ કરે છે અને મુનિ ભગવંતો જૈન ધર્મનું મહત્ત્વ, મહાનતા અને દૂરંદેશીપણાને સિદ્ધ કરે છે. દ્વારા પરંપરાએ તે સર્વજન સમક્ષ પહોંચે છે. આગમ જૈનધર્મ એટલે વિશ્વમાં વ્યાપ્ત અનંતાનંત ગુણધર્મયુક્ત તમામ આત્મવિદ્યા અને મોક્ષવિદ્યાનો મૂળ સ્ત્રોત છે. પદાર્થોના રહસ્યને ઉદ્ઘાટિત કરનાર જિનેશ્વર પ્રરૂપિત ધર્મ. એ આગમમાં જૈન ધર્મનું સંપૂર્ણ રીતે નિરૂપણ કરેલું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy