SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૫૭ ધર્મવિદ્ હતા. એક મત પ્રમાણે આચાર્ય વજએ નિર્યુક્તિ, ભાષ્ય વજસિંહ અને રાણી સુરસુંદરીના આ રાજપુત્ર સંસાર ત્યાગી અને ચૂર્ણિનો પુનરુદ્ધાર કરીને શાસ્ત્રગ્રંથોમાં “પંચમંગલ'નો ગુણાકરના શિષ્ય બનેલા. એમની બહેન સરસ્વતી પણ શ્રમણી સમાવેશ કરેલો. તેમની પાસેથી આર્ય રક્ષિત નવ પૂર્વો પૂરા અને બનેલી. તેના સૌંદર્યથી મુગ્ધ થયેલા ઉજ્જયિનીના રાજા દશમો પૂર્વ આંશિક શીખેલા. તેમના આચાર્યકાળ સુધી ચાર ગર્દભિલે તેનું અપહરણ કરી પોતાના મહેલમાં કેદ કરેલી. “અનુયોગ' અખંડ રહેલા. આચાર્યદ્રય સુસ્થિત અને જ્યારે સાધ્વી બહેનને મુક્ત કરાવવાના આચાર્ય કાલકના સુપ્રતિબુદ્ધથી શરૂ થયેલા શ્રમણોના કોટિકગણ(કોડિયગણ)ની પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા ત્યારે વીફરીને તે પારસકુલ (= પૂર્વ ‘જુ યા “આર્યવર્જી'ના નામે ઓળખાતી શાખાનો આરંભ આ ઇરાની ગયા અને ત્યાંથી ૯૬ શકક્ષત્રપોને સૌરાષ્ટ્ર-ગુજરાતને વજથી થયેલો. માર્ગે માળવા દોરી લાવ્યા અને ઉજ્જયિની પર આક્રમણ કરાવી ધર્મપ્રસાર અર્થે વજાચાર્યએ ઉત્તરાપથ, દક્ષિણાપથ અને રાજા ગભિલ્લને હરાવ્યો. તેમણે બહેન સરસ્વતીને મુક્ત આભીર (મહારાષ્ટ્રના ખાનદેશ અને મરાઠાવાડનો પ્રદેશ) ઉપરાંત કરાવીને પુનદીક્ષિત કરી શ્રમણી બનાવી. આ સાથે ગર્દભિલ્લનું પુરી (ઓડિસા) પાટલિપુત્ર (બિહાર) અને મહેશ્વર પતન થયું અને શકોની રાજસત્તા સ્થપાઈ. (મધ્યપ્રદેશ)ના પ્રવાસો કરેલા. રથાવર્ત ગિરિ પર તેઓ કાળધર્મ * કાલક (કાલગ)-૨ –ઉજ્જયિનીના રાજા પામતાં તેમના મુખ્ય શિષ્યોમાંથી વજસેનને આચાર્યપદ મળેલું. બલમિત્રના મામા અને જેન આચાર્ય. રાજા બલમિત્રની બહેન તેમના અન્ય બે મુખ્ય શિષ્યો પદ્મ (પઉમ) અને રથ (રહ) હતા. અને પોતાની ભાણેજી ભાનુશ્રીના પુત્ર બલભાનુને એમણે * વજસેન (વઈરસેન) –વજના શિષ્ય અને શ્રમણદીક્ષા દીધેલી હોવાથી રાજાએ ઉજ્જયિનીમાંથી તેમને અનુગામી એવા આચાર્ય વજસેને “આર્યનાગિલી’ નિષ્કાસિત કરેલા. આથી સાતવાહન રાજાઓની રાજધાની (અર્જનાઇલી) નામે શ્રમણ શાખા શરૂ કરેલી. તેમના ચાર પ્રતિષ્ઠાન (= પૈઠણ, મહારાષ્ટ્ર)માં ચાતુર્માસ ગાળવા આચાર્ય પ્રતિભાવાન શિષ્યો હતા : નાગિલ (નાઈલ), જયન્ત (જયન), કાલક ગયેલા ત્યારે ત્યાંના રાજાના સૂચનને સ્વીકારીને ત્યાંના પૌમિલ (પોમિલ) અને તાપસ (તાવસ). આ દરેકે ક્રમાનુસાર સ્થાનિક ઇન્દ્ર-ઉત્સવને ધ્યાનમાં રાખી જૈન પર્વ “પપશમણ'ની નાગિલા, જયનિ, પૌમિલા અને તાપસી નામની શ્રમણશાખાઓ તિથિ ભાદ્રપદના શુક્લ પક્ષની પંચમીથી ખસેડી ચતુર્થીને દિવસે સ્થાપેલી. રાખેલી. * રથ (રહ) –વજના ત્રણ મુખ્ય શિષ્યો પૈકીના * સ્કંદિલ (બંદિલ) –આચાર્ય મહાગિરિના એક. “આર્યજયન્તી’ (અજ્જજયન્તી) નામની શ્રમણશાખા શિષ્યાનુક્રમમાં બલિસ્સહ, સ્વાતિ (સાઈ), શ્યામ (સામ), તેમનાથી શરૂ થયેલી. શાંડિલ્ય (અંડિલ્સ), સમુદ્ર (સમુદ), મંગુ (મંગુ), નંદિલ (બંદિલ), નાગહસ્તિન (નાગહથ્થિ) રેવતી નક્ષત્ર (રેવઇનમ્બત્ત) | * પદ્મ (પઉમ) –વજના ત્રણ મુખ્ય શિષ્યોમાંના અને સિંહ (સીહ)ના અનુગામી આચાર્ય. તેઓ “બ્રહ્મદ્વીપ” એક. આમણે પદ્મા (પઉમા) નામની શ્રમણશાખા આરંભેલી. અથવા “બ્રહ્મઢીપિકા' નામની શ્રમણશાખાના હતા. જૈનધર્મના ક યામ (સામ) –આચાર્ય મહાગિરિના ઇતિહાસમાં નોંધાયેલા બાર વર્ષના બીજા દુષ્કાળને અંતે અનુગામી શિષ્યોમાં બલિસ્સહ (બલિસ્સહ) અને સ્વાતિ (સાઈ) શાસ્ત્રસંઘટના માટેની બીજી શ્રમણપરિષદનું તેમણે આચાર્ય પછી શ્યામ આવે છે. એ હારિત ગોત્રજ હતા. એમણે મધુમિત્ર અને આચાર્ય ગંધહસ્તિનું સહિત ૧૨૫ વિદ્વાન સમવાયાંગ' ઉપર આધારિત ‘પ્રજ્ઞાપના'ની રચના કરી હતી, શ્રમણોના સહયોગથી મથુરામાં આયોજન કરેલું, જે “માધુરી જેની ગણના ઉત્કાલિક પ્રકારના અંગબાહ્ય શાસ્ત્ર ગ્રંથોમાં ચોથા વાચના'ના નામે જાણીતી છે. આચાર્ય સ્કંદિલ ‘ત્રિપૂર્વધારી' (= ઉપાંગ તરીકે થાય છે. દ્રવ્યાનુયોગ'ના તે ઉત્તમ વિદ્વાન હતા. ત્રણ પૂર્વેના જ્ઞાતા) હતા. તેમના મુખ્ય શિષ્ય હિમવંત હતા. ગણધર સુધર્મનુથી આરંભાતી વાચકોની હારમાળામાં ત્રેવીસમા * નાગાર્જુન (નાગાર્જુન) –આચાર્ય સ્કંદિલના વાચક' તરીકે જે શ્યામનો ઉલ્લેખ થાય છે તે આ જ હોવાની પટ્ટશિષ્ય હિમવંતના આ શિષ્ય હતા. જૈન શાસ્ત્રોના સંપાદન માટે સંભાવના છે. વલભી (વલ્લભીપુર, ગુજરાત)માં ત્રીજી પંડિત પરિષદ (= વાચના) * કાલક (કાલગ)-૧ –ધારાવાસના રાજા માથરી-વાચના પછી યોજાયેલી તેની અધ્યક્ષતા આમણે સંભાળેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy