SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જિન શાસનના પરિણામે અશક્ત સાધુઓમાં આવેલા સ્મૃતિદોષથી દ્વાદશાંગને (સુખડિબુદ્ધ) –સુહસ્તિના ૧૨ શિષ્યોમાંના મુખ્ય બે બચાવી લેવા માટે આચાર્ય સ્થૂલભદ્રની આગેવાનીમાં આ હતા. બંને વ્યાધ્રોપત્ય ગોત્રી હતા. તેઓ ક્રમશઃ કોટિક અને પાટલીપુત્રમાં શ્રમણોની એક પરિષદ (‘પાટલીપુત્ર વાચના') કાકંદકના નામે પણ ઓળખાતા હતા. શ્રમણોની શાખા કોટિક યોજાયેલી. તેમાં અગિયાર અંગોનો પુનરુદ્ધાર થઈ શકેલો પણ ગણનો આરંભ તેમણે કરેલો. ઇન્દ્રદત્ત (ઇન્દ્રદિષ્ણ), પ્રિયગ્રંથ બારમા અંગ દૃષ્ટિવાદનો તદ્વિદ કોઈ ન હોવાથી તેનું કાર્ય નહોતું (પિયગ્ગથ), ગોપાલ (ગોવાલ), ઋષિદત્ત (ઇસિદત્ત) અને થઈ શક્યું. તે કાળે આચાર્ય ભદ્રબાહુ દૃષ્ટિવાદના એકમાત્ર જ્ઞાતા અહંદુત્ત (અરિહદત્ત) એ પાંચ તેમના જાણીતા શિષ્યો હતા. હતા. આથી તે શીખવા માટે સ્થૂલભદ્ર ૫00 વિદ્વાન શ્રમણોના આમાંના ગોપાલે કોટિકગણની ઉપશાખા ‘વિદ્યાધરી’ સમૂહ સાથે ભદ્રબાહુ, જે તે સમયે નેપાળમાં હતા, તેમની પાસે (વિજૂજાહરી) ચાલુ કરેલી. પહોંચ્યા. જોકે ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી ન શકતા * સિંહગિરિ (સીહગિરિ) -સુસ્થિતસ્થૂલભદ્ર સિવાયના તમામ શ્રમણો પાછા ફરેલા. સ્થૂલભદ્રએ સુપ્રતિબુદ્ધની શિષ્ય પરંપરામાં ઈન્દ્રદત્ત અને દત્ત પછી આચાર્ય શાસ્ત્રાભ્યાસ ચાલુ રાખી ચૌદેય પૂર્વો કંઠસ્થ કર્યા તથા દશ પૂર્વોના સિંહગિરિનું નામ આવે છે. એમના ચાર શિષ્યો હતા-સમિત, અર્થ પણ ગ્રહણ કર્યા, પરંતુ એટલામાં એમનાથી કોઈ ગંભીર ચૂક ધનગિરિ, વજ અને અહંદુત. આમાંના સમિત અને વજ થઈ જતાં ભદ્રબાહુએ એમને છેલ્લા ચાર પૂર્વોના અર્થ સમજાવ્યા યશસ્વી નીવડેલા. શાસ્ત્રગ્રંથોમાં વિવિધ સંદર્ભોમાં સિંહગિરિ નહીં અને એમણે તે કંઠસ્થ કરેલા હોવાથી તે કોઈને પણ નહીં ઉલ્લેખાયેલા છે. શીખવવાની આજ્ઞા કરી. આમ સ્થૂલભદ્ર “દશપૂર્વધારી' બનીને * સમિત (સમિય) –આચાર્ય સિંહગિરિના રહી ગયા. તે પછી દૃષ્ટિવાદનું જ્ઞાન, જે ગુરુગમ્ય હતું, તે શિષ્યએમણે બ્રહ્મદ્વીપ (મહારાષ્ટ્ર)માં કૃષ્ણા અને વેણગંગા શિષ્યાનુક્રમે સતત ઘટતું ગયું અને વીરનિર્વાણ પછીના એક હજાર નદીઓ વચ્ચેનો પ્રદેશના વનવાસી અને તપશ્ચર્યાનિષ્ઠ એવા વર્ષમાં આ જ્ઞાનપરંપરાનો લોપ થઈ ગયો. ‘તાપસ’ સંપ્રદાયના અનુયાયીઓને નિગ્રંથ (=જૈન) દીક્ષા દિગંબર સંપ્રદાય અનુસાર ભદ્રબાહુ પછી વિશાલાચાર્ય આપીને જૈન શ્રમણોની “બ્રહ્મઢીપિકા' (બંભદીવિયા) નામની આદિ દશપૂર્વધારીઓમાં વીર નિર્વાણના ૩૪૫ વર્ષે થયેલા શાખા સ્થાપેલી. ધર્મસેન આખરી હતા. સહુથી છેલ્લા પૂર્વધારી ધારસેન હતા, * વજ અથવા વજસ્વામિનુ (વાઈ વરસામિ) જેમને ફક્ત બે જ પૂર્વોનું જ્ઞાન હતું. –આચાર્ય સિંહગિરિના તેઓ શિષ્ય હતા. તે અવન્તિ સ્થલભદ્ર વીર નિર્વાણના ૨૧૫માં વર્ષે કાળધર્મ પામ્યા (વર્તમાન માળવા, મધ્યપ્રદેશ) પ્રદેશના તુવન (તુમેન, જિ. તે પહેલાં પોતાનો ઉત્તરાધિકાર મુખ્ય શિષ્યો મહાગિરિ અને ગુના) ગામના વૈશ્ય ધનગિરિના પુત્ર હતા. માતાનું નામ સુનંદા સુહસ્તિન્ને સોપી ગયેલા. હતું. એમના પિતૃ અને માતૃપક્ષે તીર્થકરોના ધર્મ પ્રત્યે પ્રબળ * મહાગિરિ મહાગિરિ) –સ્થૂલભદ્રના મુખ્ય બે આકર્ષણ હતું. તેમના મામા સમિત એ આચાર્ય સિંહગિરિના શિષ્યો પૈકીના એક એવા મહાગિરિ ઐલાપત્ય ગોત્રના હતા શિષ્ય હતા. જયારે પિતાએ તેમના ગર્ભવાસ સમયે જ ઘરબાર અને તેમણે આચાર્યપદનો વારસો મેળવેલો. આગળ જતાં ત્યાગીને આચાર્ય સિંહગિરિ પાસે દીક્ષા લઈ લીધેલી. મહાગિરિએ “જિનકલ્પ' દીક્ષા લેતાં આચાર્યપદ ગુરભાઈ વજને બાલ્યકાળમાં જાતિસ્મરણ થતાં પૂર્વજન્મમાં સુહસ્તિનને સોપેલું. ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ સાથેની મુલાકાત–પ્રસંગ યાદ * સુહસ્તિન (સુહથ્થી) –સ્થૂલભદ્રના શિષ્ય આવેલો. પૂર્વજન્મોનાં કર્મબળે બાળ વજને સંન્યાસ ગ્રહણ વાશિષ્ઠ ગોત્રજ સુહસ્તિનું તેમના ગુરુબંધુ આચાર્ય મહાગિરિએ કરવાની ઉત્કટ ઇચ્છા જાગતાં આચાર્ય સિંહગિરિએ તેને માત્ર જિનકલ્પ' અંગીકાર કરતાં આચાર્યપદે આવેલા. તેમના બાર આઠ વર્ષની વયે દીક્ષા આપી હતી. ગુરુના આદેશથી શ્રમણ શિષ્યો હતા. તેમણે વ્યાપક વિહાર કરીને જૈન સંઘનો વિસ્તાર વજ દુર્લભ એવા દૃષ્ટિવાદનું જ્ઞાન મેળવવા આચાર્ય ભદ્રગુપ્ત કરેલો. પોતાની માતા તથા પત્નીઓને પણ દીક્ષા દીધેલી. પાસે ઉજ્જયિની (ઉજ્જૈન, મ.પ્ર.) ગયેલા અને દેશ પૂર્વો શીખીને પાછા ફરેલા. તેઓ અંતિમ ‘દશપૂર્વધારી’ હતા. * સુસ્થિત (સુદ્ધિય) અને સુપ્રતિબુદ્ધ સિંહગિરિના મૃત્યુ પછી તેઓ આચાર્યપદે આવેલા. તેઓ પરમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy