SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૪૯ ૬ર. પર. વિશલશાહ ઓશવાલના વંશમાં ધનપાલ થઈ ગયો તે પ૯. જુઓ “ગુર્નાવલી’ શ્લોક-૩૮૩. કર્ણાવતીમાં આવીને વસેલો. તેને ચાર પુત્રો હતા : (૧) ૬૦. - જુઓ “ગુર્નાવલી’ શ્લોક-૩૮૫. સાંગણ, (૨) ગોદો, (૩) સમરો અને (૪) ચાચો. જેમ ગુર્જરેશ્વર કુમારપાલ આ. હેમચંદ્રનો અનન્યભક્ત આમાંથી ચાચાએ “આશાપલ્લીમાં જિનપ્રાસાદ કરાવેલો. હતો તેવી જ રીતે સં. ગુણરાજ આ. સોમસુંદરસૂરિનો તેની બીજી પત્ની મુક્તા હતી. આ બીજી પત્નીથી તેને અનન્ય ભક્ત હતો. ચાર પુત્રો થયેલા : (૧) ગુણરાજ, (૨) આંબાક, (૩) આ સંદર્ભે વિગતે માહિતી મેળવવા માટે જુઓ : લીંબાક અને (૪) જયતા. પ્રતિષ્ઠાનોમગણિકત “સોમસૌભાગ્ય મહાકાવ્ય'. આંબાકે આ. દેવસુંદરસૂરિના ઉપદેશથી વૈરાગ્યપદ પામી આ. સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. તેમ જ સં. ૬૩. આ માટે જુઓ “જૈન ઇતિહાસ’ પ્રકરણ-૫, રાણકપુર તીર્થ'.. ૧૪૬૫માં આ. મુનિસુંદરસૂરિના હસ્તે ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું. આંબાકને મનાક નામે એક પુત્ર પણ હતો. ૬૪. વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.-૧૨૩ ઉપર લખાણ એવું કહેવાય છે કે, આંબાકનું અન્ય હુલામણું નામ મળે છે કે, આ. સોમસુંદરસૂરિએ “ષષ્ઠિશતકની ટીકા' પણ રચેલી. નાનાક પણ હતું. વળી સાધુ બન્યા પછી તેનું નામ “પં. નાનારત્નગણિ' કે ૫. મંદિરનગણિ” એવું હશે એમ ૬૫. જુઓ ક્રિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ સં. ૧૪૬૬ તથા પણ મનાય છે. સોમસૌભાગ્યકાવ્ય-૧, ૮, ૯, ૬૯ વગેરે. ૫૩. જુઓ “ગુર્નાવલી’ શ્લોક-૩૩૬-૩૬૩. જુઓ “તપગચ્છપટ્ટાવલી ગાથા-૧૬નું વિવરણ તથા ૫૪. જુઓ ‘વીરવંશાવલી', વિવિધગચ્છીય પટ્ટાવલીસંગ્રહ, પૃ. પટ્ટાવલીસમુચ્ચય' ભાગ-૧ પૃ. ૬૫. વળી “શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ-૨માં કવિની સુંદર પ્રશસ્તિ એક ૨૧૨. શ્લોકમાં વર્ણવાઈ છે જેમ કે, ૫૫. જુઓ “ગુર્નાવલી’ શ્લોક ૩૭૩. श्रीजैनशासनसमुच्चरणैकधीराः श्रीदेवसुन्दरयुगप्रवरा ૫૬. જુઓ “ગુર્વાવલી શ્લોક ૩૭૬. विरेजुः । तेषां पदे जनमुदे विहिताऽवतारा: આ સંદર્ભે આ. મુનિસુંદરસૂરિ જણાવે છે કે, તેમને (૧) શ્રી સોનસુન્દરપુરુષવરા નત્તિ 137 II અવખંભ, (૨) રોષ અને (૩) વિકથા ન કરવાનો ૬૭. જુઓ ‘ગુર્નાવલી” શ્લોક-૩૭૬. નિયમ હતો. આથી લોકો માને છે કે તેઓ જલ્દી મોક્ષે જશે. “ગુર્નાવલી’ શ્લોક-૩૮૧. ૬૮ જુઓ “ગુરુપર્વ’ ક્રમ. શ્લોક-૬૨. ૫૮. જુઓ “ક્રિયારત્નસમુચ્ચય ગુરુપર્યક્રમ વર્ણન શ્લોક ૮૪ ૬૯. જુઓ “ગુર્નાવલી” શ્લોક-૪૦૭–૪૧૫. ૭૦. આ માટે જુઓ ગુર્નાવલી” શ્લોક ૪૧૬-૪૭પ. ૬૫. AT ACOLO նա Ո SSIP 2. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy