SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જિન શાસનનાં ૩૨. આ. દેવેન્દ્રસૂરિ પોતાના આ નવા આચાર્ય અને ૩૮. • જુઓ ગુર્નાવલી’ શ્લોક-૨૬૧-૨૬૩. ઉપાધ્યાયનો પરિચય સ્વરચિત “કર્મગ્રન્થટીકા- ૩૯ જુઓ ‘ગુર્વાવલી’ શ્લોક-૨૬૯. પ્રશસ્તિ'માં આ રીતે આપે છે : ૪૦. જુઓ ‘ગુર્નાવલી’ શ્લોક-૨૭૬. विबुधवर धर्मकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः । स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥ ૪૧. જુઓ ગુર્નાવલી’ શ્લોક-૨૯૧-૨૯૩. આ કર્મગ્રન્થ-ટીકા'નો પ્રથમ આદર્શ પં. ૪૨. (1) તિ શ્રીમદ્રવI[પ્રીત તુષમાપ્રાગૃતતશ્ચતુરાધવ વિદ્યાનંદગણિએ લખેલો હોવાનું મનાય છે. द्विसहस्रयुगप्रधानस्वरुपं सुखावबोधार्थं श्रीदेवेन्द्रसूरिणा यन्त्रपत्रेन्यासीचक्रे || श्रीचन्द्रगच्छेप्रद्योतनाभ ૩૩. મંત્રી પેથડ એ દેદાશાહનો પુત્ર હતો. માતા-પિતાના શ્રીમતિનવર્[રિન્તનામુપાધ્યાય........ મૃત્યુ બાદ તે નિર્ધન થઈ ગયો. તેણે વિજાપુરમાં ૪૬ -શ્રીપ્રશસ્તિસંગ્રહ' ભાગ-૨, પ્રકરણ નં.-૮ તથા આચાર્ય ધર્મઘોષસૂરિ (સં. ૧૩૨૭ થી ૧૩૫૭) પાસે નાનું પરિમાણવ્રત’ માંગ્યું. ગુરદેવે તેનું ઉજ્વળ નસીબ (2) સર્વામિતસુમતિ “જ્ઞાનેન્દુ છાન્તિવિરાગમન જોઈ તેને “પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. પછી सर्वांगावयसुन्दर परमपूज्य भट्टारक श्री તે માંડવગઢ ગયો. ત્યાં તે ઘણું કમાયો. એ પછીથી તે सोमतिलकसूरिपाद शिष्यलवेन लिखितमस्ति || માંડવગઢના મહારાજા જયસિંહ પરમાર (સં. ૧૩૧૯ મનમતુ શ્રી વાર્વિધસંપાય | સંવત્ 1432 || થી ૧૩૩૭)નો મંત્રી બન્યો. પેથડે સં. ૧૩૩૦ (શ્રીપ્રશસ્તિસંગ્રહ ભા. ૨ પ્રકરણ-૧૧). લગભગમાં ૧૮ લાખ ખરચીને ૭૨ દેરીઓવાળો ૪૩. જુઓ ‘ગુર્નાવલી’ શ્લોક-૨૭૭. જિનપ્રાસાદ બંધાવ્યો. તેમાં જુદા જુદા સ્થાને લગભગ ૪૪. જો “ગુર્નાવલી’ શ્લોક-૨૯૩૨૯૮ ૮૪ જિનમંદિર બનાવ્યા. આ જિનમંદિરોમાં આ. સોમપ્રભસરિના હસ્તે જિનપ્રતિષ્ઠાઓ કરાવી, તેની યાદી ૪૫. શેઠ વીરા પોરવાડને (૧) વયજા (૨) સાજન અને (૩) આ. સોમતિલકસૂરિએ રચેલા સ્તોત્રોમાં અને આ. શા. જય એમ ત્રણ પુત્રો હતા. તેમાંનો વયજા પરોપકારી મુનિસુંદરસૂરિએ રચેલ “ગુર્નાવલી'માં જોવા મળે છે. હતો. આમાંથી ત્રીજા પુત્ર જયકુમારે તપગચ્છના આ. સોમતિલકસૂરિ પાસે દીક્ષા લીધી. તેમણે સં. ૧૪૨૦ના વળી જુઓ “જૈ. સા.ઈ.', મો.દ.દે. પૃ. ૪૦૪-૪૦૭). ચૈત્ર સુદ દસમના રોજ સિંહપલ્લીવાલના ઉત્સવમાં ૩૪. આ. ધર્મઘોષસૂરિ લિખિત ગ્રન્થોની સંખ્યા વધારે છે. પાટણમાં આચાર્યપદ મેળવ્યું ત્યારે તેમનું નામ આ. તેથી લેખવિસ્તારભયે તેની યાદી ટાળી છે. જિજ્ઞાસુઓને જયાનંદસૂરિ એવું રાખવામાં આવ્યું. આ યાદી જોવા માટે “જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ૩, પૃ.-૪૦૮ જોવા નમ્ર વિનંતી છે. ૪૬. જુઓ ‘ગુર્નાવલી’ શ્લોક-૨૯૯. ૩૫. આ ગ્રંથોની વિગતે માહિતી માટે જુઓ (૧) શ્રી ૪૭. જુઓ ‘ગુર્નાવલી’ શ્લોક ૩૦૩-૩૦૫. પ્રશસ્તિસંગ્રહ, ભાગ-૧, પ્રકરણ નં. ૪૮, પૃ. ૪૩-૪૪ ૪૮. જુઓ “પ્રશસ્તિસંગ્રહ' ભાગ-૨, પ્રકરણ નં. ૧૧૦. અને (૨) “જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ', પ્રકરણ નં. ૩૩. ૪૯. આ. દેવસુંદરસૂરિ આ. સોમતિલકસૂરિની પાટે થઈ ૩૬. જુઓ “ગુર્નાવલી’ શ્લોક-૨૫૬. ગયા. તેમનો જન્મ સં. ૧૩૮૬ કે ૧૩૯૬માં થયેલો. ૩૭. પેથડકુમારે ક્યા જિનાલયો બંધાવ્યા તેની એક યાદી સં. ૧૪૦૪માં તેમણે મહેશ્વરગ્રામે (= મહેસાણામાં) જૈન પરંપરાના ઇતિહાસ'-ભાગ-૩, પ્રકરણ-૪૭, દીક્ષા લીધેલી. તેમનું સ્વર્ગગમન સં. ૧૪૮૨ કે સં. પૃ.-૪૧૫-૪૧૬માં પણ આપેલી છે. જિજ્ઞાસુઓને ત્યાં ૧૪૯૨માં થયેલું. જોવા વિનંતી છે. વળી, આ જિનાલયોની યાદી જુઓ : “ગુરુપર્વક્રમ' શ્લોક–૫૬. મુનિસુંદરસૂરિકૃત “ગુર્નાવલી’ના શ્લોક-૧૯૧ થી ૫૧. જુઓ “ગુર્વાવલી શ્લોક-૩૩૮-૩૩૯. ૨૦૧માં આપવામાં આવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy