SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જિન શાસનનાં કરી જ આપી સાથે ઉપાશ્રયના થાંભલે પણ પ્રકાશમાન ઓળખી ગયા અને રાજા બનેલ સંપતિએ પણ ઉપકારનો રત્નો જડાવી દીધા જેથી રાત્રિના સમયે પણ શાસ્ત્રસર્જન બદલો વાળવા આર્યસુહસ્તિસૂરિજીને પોતાનું સમગ્ર રાજ્ય કરવામાં સૂરિજીને દ્રષ્ટિશ્રમ ન પડે. આવા જ શ્રાવકની આપી દેવાની નિખાલસ રજૂઆત કરી. તેના ગુણવિકાસથી સહાયતાથી હરિભદ્રસૂરિજી ષદર્શન સમુચ્ચય, લલિતવિસ્તરા, પ્રભાવિત આ. ભગવંતે પોતાની નિઃસૃહિતા અને અકિંચનતા ધર્મબિંદુ, યોગબિંદુ, યોગવિંશિકા, શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપરાંત જાહેર કરી સંપ્રતિ રાજનને સમ્યકુબોધ આપી જિનશાસન અનેક આગમગ્રંથોની વિશદ ટીકાઓ રચી શક્યા છે. શ્રુતસેવા, પ્રભાવક બનાવી દીધો. અહિંસાધર્મના પ્રચાર માટે દેશશ્રુતરાગ અને શ્રુતભક્તિ માટે આજે પણ પર્યુષણ પર્વમાં વિદેશ સુધી જૈનસાધુઓને મોકલાવી, સવા કરોડ લલ્લિગ શ્રાવકને યાદ કરી નવાજાય છે. જિનપ્રતિમાજી અને સવા લાખ જિનમંદિરો રચાવી સંપતિ ૪૦. શાસનપ્રભાવક સંપ્રતિરાજા રાજા પ્રભુ વીરના શાસનકાળમાં એક મહાપ્રભાવક સમ્રાટ બની ગયો છે, તે પછી આજ સુધી તે પ્રમાણેની પ્રભાવના પરમાત્મા પ્રરૂપિત ચારિત્ર જીવનની શું શક્તિ છે, તથા કરનાર કોઈ રાજાનું નામ બોલાતું નથી. જિનબિંબ-જિનાલય તેના પ્રભાવે-પ્રતાપે આત્મા કેવી રીતે પોતાનો ઉત્થાન પામે છે, માટે જૈન સમાજ પાસે રાજા સંપતિના આદર્શો અકબંધ તે સમજવા રાજા સંપ્રતિ જેવા દ્રશંતો પર્યાપ્ત છે. ફક્ત પેટગુજારો કરી ભૂખ ભાંગવા જે ભિક્ષુકે અડધા દિવસનું જ ચારિત્ર લીધું ને સુખેથી પાળ્યું તેના પરિણામે મૃત્યુ પામી બીજા ૪૧. વિક્રમાદિત્ય હેમુની ખુમારી જ ભવમાં સમ્રાટ અશોકના પૌત્ર અને કુણાલના પુત્રરૂપે જન્મ જયવંતા જિનશાસનને પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પામ્યો. પછી નાના-મોટા અનેક ઉતાર-ચઢાવ જોવા પડ્યા છે. ઉજ્જૈનીની રાજગાદી ઉપર તે આવ્યો અને બ્રાહ્મણો, બૌદ્ધો, અનાર્યો, શંકરાચાર્ય વગેરે હિંદુઓ તથા છેલ્લે યુવાવસ્થામાં પ્રજાપ્રિય રાજા બન્યો. એકવાર મહેલના અંગ્રેજોએ પણ અહિંસાપ્રધાન જૈનસંઘો સાથે અડપલા કર્યા છે, ઝરૂખામાં સંપ્રતિ રાજા બેઠા હતા ત્યાં જ રસ્તા ઉપરથી તેના કારણે અવસરે અવસરે આફતોના ઓળા પણ ઉતર્યા કેટલાક મહાત્માઓને વિચરતા દીઠા. તે બધાય સાધુઓમાં જે હતા. અને સામે શાસનની રક્ષા કરનાર ભડવીરો પણ પાક્યા મોખરે ચાલતા હતા તેમને દેખતાં જ પોતાના પૂર્વભવના ઉપકારી ગુરૂ તરીકે સ્મૃતિ થઈ આવી. જાતિસ્મરણ જ્ઞાનમાં મોગલ બાદશાહ હુમાયુના સમયકાળમાં હિન્દુસ્તાનના દેખાયું કે પોતે આગળના ભવમાં ભીખારી હતો, પણ એક ક્ષત્રિય રાજ્યોમાં વિખવાદો ચાલતા હતા. બીજી તરફ સંયમી મહાત્માની ભિક્ષા ઉપર નજર બગાડતાં ઉપાશ્રય સુધી જૈનસંઘમાં પણ દહેરાવાસી મૂર્તિપૂજક સંઘોના પ્રતિપક્ષે પહોંચી જઈ તેમાંથી થોડો ભાગ માંગેલ. વળતરમાં વાત્સલ્ય મતમતાંતરો ઊભા કરનાર સ્થાનકવાસી મત ચાલુ થયેલ સાથે આચાર્ય આર્યસુહસ્તિસૂરિજીએ તેને લક્ષણવંતો જાણી હોવાથી દેશના હિંદુઓની, આર્યોની અને તેમાંય ખાસ જેનોની ભિક્ષા મેળવવા દીક્ષા પણ આપી હતી. ચારિત્ર મળ્યા પછી સાંગઠનિક શક્તિ ઉપર પ્રહાર થયેલ. જિનશાસનના તીર્થો ભોજનમાં થયેલ અતિરેકથી જ્યારે રાત્રિ પ્રતિક્રમણ પછી શિખરજી, પાલિતાણા, ગિરનાર, આબુજી, તારંગાજી વગેરે તબીયત લથડી પડી ત્યારે ધિક્કાર કરનાર લોકોએ જ તીર્થોનું વાતાવરણ પણ વિષમ બની ગયેલ. તેવા સમયમાં થઈ નૂતનદીક્ષિત તરીકે સેવા કરેલ. તે પ્રત્યક્ષ અનુભવથી પોતે ગયેલ રાજા વિક્રમાદિત્ય હેમુએ જૈનસંઘો સાથે દેશની જિનશાસનના ઓવારણા લેતો, દીક્ષાજીવનની ધન્યતા આગેવાની લઈને પરાક્રમી વલણ સાથે દેશ, હિંદુત્વ અને ખાસ વિચારતો, મહામંત્ર નવકાર સાંભળતા મૃત્યુ પામેલ. કરી જૈનોની રક્ષા કરી છે. અંત સમયે ગુરૂદેવે આપેલ સમાધિના પ્રભાવે પોતે ઉજ્વળ હસ્તરેખા, વિશાળ લલાટ અને મજબૂત રાજપુત્ર બનેલ છે, તેવું જ્ઞાનબળથી દેખી તરત જ રાજા સંપ્રતિ કાયિક બાંધાવાળા હેમાજીની જન્મકુંડળીના આધારે તેનામાં મહેલ છોડી રસ્તે આવી જઈ ગુરૂદેવના ચરણોમાં ઝૂકી ગયા. રાજા બની શકવાની યોગ્યતા તે સમયના જાતિ હીરાચંદજીએ અલ્પ સમયમાં જ આચાર્ય ભગવંત પોતાના પૂર્વભવના શિષ્યને જોધપુરમાં દેખી, હેમાજીને માર્ગદર્શન આપી તૈયાર કરેલ. આ Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy