________________
ઝળહળતાં નક્ષત્રો
૧૯૫
જયતાકની સગર્ભા પત્નીની હત્યા કરી દીધા પછી જયતાક અંગચરના દેખી ભવ્ય ભાવનાઓથી આત્મા ભાવિત કરી લાચાર બની આચાર્ય યશોભદ્રસૂરિજીની નિશ્રામાં ગયો હતો. દીધેલ તથા એક જિનાલયસર્જનમાં ૯૬ કોડ સોનૈયા વ્યય કરી ત્યાં ઓઢર નામના જિનધર્મી શ્રાવકને ત્યાં નોકરી કરતાં સ્વયં દીધેલ અને દરરોજ બપોરે કોઠાધિપતિ શ્રીમંતો સાથે પૂજા પણ ધર્માનુરાગી બનેલ અને શ્રેષ્ઠીએ બંધાવેલ જિનાલયમાં કરવા જતા હતા. મૂળનાયકની પ્રતિમાજી ૧૨૫ આંગળ સ્વદ્રવ્યથી ફક્ત ૧૮ પુષ્પો ખરીદી ઊછળતા ભાવે જિનભક્તિ ઊંચી હતી. ૨૪ પ્રતિમાજી રત્નના, ૨૪ સોનાના અને ૨૪ કરી તેમાં આ ભવમાં ૧૮ દેશની સત્તા માલિકી મળી. રૂપાના ભગવાન ભરાવેલ હતા. તે પછી તો ૧૪૪૪ નૂતન આ. યશોભદ્રસૂરિજી તેઓ જ ક.સ. હેમચંદ્રાચાર્યજી
જિનાલયો બનાવ્યા. ૧૬00 મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૨૧ બન્યા. ઓઢર ઉદયનમંત્રી બનેલ અને જયતાકનો જીવ રાજા
વિશાળ જ્ઞાનભંડારો બનાવ્યા. શ્રુતભકિતથી પ્રભાવિત દેવોએ કુમારપાળ, સાર્થવાહ ધનદત્ત તે જ મૃત્યુ પામી સિદ્ધરાજ
આવીને આચાર્ય ભગવંતને તાડપત્રો લાવી આપેલ હતા. જયસિંહ બનેલ. પણ છેક પચાસ વરસ જેવી પાકટ વય સુધી ૭00 લહિયાઓ પાસે ૪૫ આગમો લખાવ્યા. કુમારપાળ સોમેશ્વર મહાદેવના ભક્ત અને શિવશંકરના ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રની ૨૧ પ્રતો લખાવી સોનાની ઉપાસક હતા પણ સોમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારના કાર્યમાં સ્યાહીથી સાત પ્રતો આગમોની લખાવેલ. સાધર્મિક ભક્તિ વિઘ્ન દૂર કરવા દારૂ-માંસ ત્યાગ કરેલ અને પાછળથી માટે લાગટ ૧૪ વરસો સુધી પ્રતિસાલ એક-એક ક્રોડ વાપર્યા મહાદેવના મંદિરમાં જ મહાદેવના મુખે હેમચંદ્રાચાર્યજી હતા. ગિઝનીનો બાદશાહ ચાલુ ચાતુર્માસમાં ખાક્રમણ લઈ ગુરૂદેવની પ્રશસ્તિ સાંભળી જૈન ધર્મી બનેલ હતા. તે પછી તો આવ્યો તોય લીધેલ દિશાપરિમાણ વ્રત ન માંગેલ. નિત્ય જિનધર્મથી એવા રંગાણા કે પરમાઈનું બિરૂદ પણ પામ્યા. એકાસણા, બ્રહ્મચર્ય પાલન, પરનારીસહોદરતા વગેરે
તેમના ગુણોથી તેઓ શોભતા હતા. જ્યારે સિદ્ધગિરિજીનો પિતાનું નામ ત્રિભુવનપાળ, માતા કાશ્મીરા દેવી અને
છ'રી પાળતો સંધ કાઢ્યો ત્યારે સંસ્કૃતમાં પ્રભુસ્તુતિ કરેલ કે પત્નીનું નામ ભોપાળદેવી હતું. ગુરુદેવની ભવિષ્યવાણી
હે ભગવન્! ૧૮ દેશની માલીકી લઈ મને તારા શાસનનું પ્રમાણે જ વિ.સં. ૧૧૯૯ના દિવસે માગસર વદી ચોથના
ભિક્ષુપણુ દે. સુવર્ણસિદ્ધિ દ્વારા અનેકોને જિનધર્મના રાગી શુભ દિવસે પાટણથી રાજગાદી ઉપર રાજ્યાભિષેક
બનાવવા નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. થયેલ, તે પૂર્વે આ. ભગવંતે તેના ઉપર આવી રહેલ મરણાંત ઉપસર્ગથી તેની રક્ષા કરાવેલ તેથી અને વિજળી
તારંગાના ભવ્ય જિનાલયના સર્જન કરનાર પડવાથી રાણીનું મરણ પણ પોતાને જીવનદાન પ્રાપ્ત
કુમારપાળે વિ.સં. ૧૨માં દેહત્યાગ કર્યો અને થયેલ. તેવી અજબગજબની ઘટનાએ કુમારપાળનું મન
સ્વર્ગગમન પછીના ભવમાં પદ્મનાભ તીર્થકરના ગણધર
બની મોક્ષે સીધાવશે. જીતી લીધું હતું. દેવબોધિ નામના સંન્યાસીના પાટણાગમન પછી તેના
૭. વિમલકુમાર ચમત્કારોથી પાછું મન શેવધર્મ તરફ આકર્ષાયેલ પણ સામે ક્યારેક દેવી-દેવતાઓ પણ માનવલોકના માનવીની હેમચંદ્રાચાર્યજીએ પણ વાગભટ્ટમંત્રીની હાજરીમાં પરીક્ષા-કસોટી કરી લેતા હોય છે, તો ક્યારેક પ્રલોભનો કુમારપાળને પોતાની દિવ્યશક્તિથી ચોવીશ તીર્થકરોના દેખાડી સત્યની ચકાસણી પણ. તે પૈકીની એક સત્ય ઘટના છે. સાક્ષાત દર્શન સમવસરણની શોભા સાથે કરાવેલ ઉપરાંત
પરમાત્મા નેમિનાથજીની અધિષ્ઠાયિકા અંબિકાદેવી કુમારપાળને તેના પૂર્વજોના દર્શન કરાવી સામસામી વાતો
એકવીસ વરસના ભરયુવાન વિમલની પરીક્ષા લેવા સુંદરીનું પણ કરાવેલ પણ તે તો ફક્ત આ. ભગવંત પોતાની સાત
સ્વરૂપ લઈ સામે આવી, કારણ કે આકાશમાર્ગે જતાં તેમણે કળામાંથી એક કળા હતી જેનું નામ હતું ઇન્દ્રજાળ.
સદાચારી યુવાન વિમલનું રૂપ-તેજ અને ભાગ્ય ચુસ્ત જૈનધર્મી રાજા બની ગયા પછી અવધિજ્ઞાનથી જાણી તેનામાં રહેલા બ્રહ્મચર્ય ગુણની ત્રિભુવનપાળવિહાર જિનાલય બનાવેલ. આ. ભગવંતની પરીક્ષા કરવા માનવી નારીનું રૂપવંતુ રૂપ ધારણ કર્યું. લબ્ધિથી છએ ઋતુઓના ફૂલ દેવો દ્વારા જિનભક્તિ માટે
વિમલકુમાર તે સમયે રસ્તે ચાલતો જઈ રહ્યો હતો, ઉપસ્થિત કરાવ્યા. આરતી ઉતારતા એક દિવસ ભગવાનની તેની સામે સ્વરૂપવાન સુંદરી પડી રહી અને પ્રણામ કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org