SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જિન શાસનનાં વ્યવહાર જાળવી જૈનસંઘનો મોભો જાળવી રાખ્યો હતો. તે કૈવલ્યલબ્ધિના પ્રસંગને વધાવતાં શાસનદેવીએ ત્યાં પધારી ત્રણેય શ્રાવકરત્નો વર્તમાનકાળના આરાધકો-પ્રભાવકો માટે સાધુવેષ સમોં અને કેવળી નાગકેતુ ભગવંતની અર્ચના કરી. આદર્શરૂપ કહી શકાય, તથા સરકારી ગલત માન્યતાઓને કેમ શ્રાવકધર્મ વ્યવસ્થિત બજાવતાં કેવળજ્ઞાન સધીની ટાળવી તેની કુનેહ દૃષ્ટિ કેળવી શકાય તેવા છે. સંપ્રાપ્તિ એક અસામાન્ય અપૂર્વ પ્રસંગ છે. ગૃહસ્થલિંગથી ૫. શ્રાવકને પ્રગટેલ પંચમજ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત કરવામાં અપવાદિક પ્રસંગો જૈન કથાનુયોગમાં જોવા મળશે. પૂર્વભવની સાધના તો ઠીક પણ ફક્ત ભાવના પણ કેવી અકબંધ સંસ્કાર બની ચાલે છે તેનું દ્રષ્ટાંત પાત્ર હોય તો તે ૬. રાજા કુમારપાળની ગૌરવગાથા છે શ્રાવકશિરોમણિ નાગકેતુ. શોક્ય માતના મરણાંત ત્રાસથી કલિકાલસર્વજ્ઞ પૂ.આ.ભ. હેમચંદ્રાચાર્યની ચારિત્રમર્યાદા ફક્ત અટ્ટમના તપની ભાવના સાથે મરણ-શરણ થયેલ હતી પણ તેમના જ શ્રમણોપાસક જીવદયાના પ્રતિપાલક નાગકેતુનો જીવ ચંદ્રકાંત નગરીમાં સખી નામની શ્રાવિકા અને કુમારપાળ મહારાજાએ આચાર્ય ભગવંતનું બાકીનું કાર્ય માથે શ્રીકાંત નામના શ્રાવકને ત્યાં જન્મ પામેલ. પર્યુષણ નિકટમાં લઈ લીધું. તે સમયે શાસનની દીપજયોતને ઝળહળતી રાખવા આવતાં અઠ્ઠમતપની વાતો ઘરમાં ચાલતી સુણી ઘોડીયામાં રાજા કુમારપાળે પોતાની જીવનચર્યામાં જીવદયાને કેન્દ્રમાં રહેલ બાળશ્રાવકને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયેલ. આરાધનામાં રાખી જે શાસનપ્રભાવના કરી છે, તેની યશોગાથા અઠ્ઠમના ત્રણ ઉપવાસ કરતાં મૂછ આવી જવાથી આજે પણ ગવાય છે. બેહોશ બની ગયેલ જેને મૃત સંતાન સમજી ઘરવાળાઓએ જેના અઢાર દેશના રાજ્યકાળમાં અઢી લાખ દોડાઓને જંગલમાં જઈ દાટી દીધેલ પણ બાળતપસ્વીની સેવામાં પણ ઉકાળેલું પાણી પીવડાવાય, અશ્વસવાર પણ ઘોડાની પીઠ ધરણેન્દ્ર બ્રાહ્મણ વેશમાં આવી તેની રક્ષા કરી. નાગકેતુ જેવા પખાલી પછી જ સવારી કરે, મારી શબ્દનો પ્રયોગ પણ કોઈ સુકોમળ અપત્યના મૃત્યુના આઘાતથી પિતા શ્રાવક તો ખરેખર ન કરી શકે, ઉપરાંત એક તુચ્છ મંકોડા ખાતર ચાલુ પૌષધમાં મૃત્યુ પામી ગયા અને રાજા દ્વારા અપુત્રીયા ઘરની માલ- પોતાના પગની ચામડી પણ ઊતરડી લેતાં જેમને ક્ષોભ ન થાય મિલ્કત કન્જ કરવાની ગતિવિધિ થતાં જ ધરણેન્દ્ર ત્યાં પધારી અને એક બોકડા જેવા તિર્યંચને બચાવવા દેવીનો પ્રકોપ સહન રાજાને જીવિત નાગકેતુના દર્શન કરાવી તે બાળકને કરી પોતાની કાયા ઉપર કોઢ રોગ વહોરી લેવા ધરાર તૈયાર ચરમભવી તરીકે જાહેર કર્યો. આમ નાગકેતુ બાળપણથી જ થયા, પણ જીવહિંસા થવા ન દીધી. રાજસન્માનના ભાગી બન્યા. કહેવાય છે કે ભારતના જ એક વિભાગ કાશ્મીરમાં એકદા એક નિરપરાધી વ્યક્તિ જે મરીને વ્યંતર થયેલ પછાત વર્ગનાં લોકો પુષ્કળ માછલીઓને ખાઈ જાય છે અને તેણે ક્રોધાવેશમાં ત્યાંના રાજા વિજયસેનને સિંહાસનેથી રાજા પણ તે વ્યવસાયને પ્રોત્સાહન આપે છે, તેવું જાણી ત્યાં ગબડાવી રક્ત વમન કરતો કરી દીધો અને નગરીના નાશ પોતાનું રાજ્ય ન હોવા છતાંય કુમારપાળ રાજવીએ એક કરોડ માટે આકાશમાં વિશાળ શિલા વિકુર્તી હતી ત્યારે પણ સોનામહોર ભેટમાં મોકલી દૂત સાથે કાશ્મીરના રાજાને નાગકેતુએ યુવાવસ્થામાં પ્રજારક્ષા હેતુ પોતાના પુણ્યપ્રભાવથી હિંસાનિવારણનો સંદેશ સપ્રેમ પાઠવ્યો. દૂતનાં મીઠાં વચનોએ શિલા હાથમાં અદ્ધર ઝીલી લઈને વ્યંતરના પ્રકોપને શાંત કાશ્મીરજ નરેશની આંખ ખોલી દીધી કે ગુજરાતમાં બેઠેલો કરેલ. રાજા મારે ત્યાંની શુભચિંતા કરે તો મારી પોતાની શું ફરજ? સાચી ભાવનાનો વિજય હતો. કાશ્મીરના રાજેશ્વરે બીજી એક તેમાંય અભૂત ઘટના એ બની છે કે જિનાલયમાં કરોડ મુદ્રા પાછી આપી દૂતને પાછો પાટણ મોકલ્યો. પરમાત્માની પુષ્પપૂજા કરતાં કરડેલ સર્પ અને કાયામાં મસ્થમારી બંધ કરવામાં આવી અને અહિંસા પરમો ધર્મ સાથે વ્યાપેલ વિષની પરવાહ કર્યા વિના તેઓ નિશ્ચલ મનથી જૈન શાસનનો ડંકો વાગી ગયો. શુભ ધ્યાનમાં રહ્યા. જોતજોતામાં હળુકર્મી તેમને ક્ષપકશ્રેણી લાધી અને શ્રાવકપણામાં જ પાંચમું પૂર્વભવનો ઇતિહાસ તપાસતાં કુમારપાળ રાજવીનો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. વગર સંયમે સિદ્ધિ જેવી આત્મા જયતાક નામે લૂંટારૂ હતો જેણે સાર્થવાહ ધનદત્ત દ્વારા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy