SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જિન શાસનનાં અરાજકતા! અશાંતિ! અવ્યવસ્થા! અનાથાશ્રમો! ધર્મસ્થાનો, ધર્મક્રિયાઓ અને ધર્મસંતો આ ત્રણ આત્મહત્યાઓ! આતંકવાદ! બસ! આ જ આખા વિશ્વની પરિબળો જ નાશક વિકૃતિના વ્યાપનો વિનાશ વેરવા અને પહેચાન અને પિછાણ બની ગઈ છે. તેમાં પણ વિશેષરીતે સંસ્કૃતિના વ્યાપને વધારવા સમર્થ છે, સક્ષમ છે, સશક્ત છે. ભારતદેશ આ ખાઈમાં ડૂબી ગયો છે. જે દેશમાં સંસ્કૃતિનો પણ, આજે ધર્મસ્થાનોનો વિધ્વંસ કરાય છે. ધર્મક્રિયાઓની સાથરો ફેલાયેલો હતો અને વિકૃતિનો વિનાશ વેરાયેલો હતો ત્યાં હાંસી ઉડાવાય છે. ધર્મસંતોની નામોશી કરાય છે. યાદ રહે! આજે વિકૃતિઓ વ્યાપ્ત થઈ રહી છે, સંસ્કૃતિઓ સમૂળગી સાફ આ ત્રણમાં પણ ધર્મસ્થાનો અને ધર્મક્રિયાઓ ધર્મસંતને જ થઈ રહી છે. આભારી છે. માટે ધર્મસંતનું પોતાનું આગવું સ્થાન છે. એટલે દાહક એવા અગ્નિથી દાઝયા પછી માણસ ફરીથી જ આવા દુષમકાળમાં પણ આ ધર્મસંતોએ શું બલિદાન ક્યારેય પણ અગ્નિને સ્પર્શ કરવાની ભૂલ નથી જ કરતો. આપ્યા છે; શું ભોગ આપ્યો છે; શું શક્તિ ખર્ચા છે; તે જણાવવું જરૂરી બની ગયું છે. આને જાણ્યા પછી નાસ્તિકનું મસ્તક પણ | મારક એવા સર્પદંશના પ્રભાવને જોયા પછી પ્રાજ્ઞ ધર્મસંતો પ્રત્યે અહોભાવથી ઝૂક્યા વિના નહીં રહે! માણસ કદી પણ સાપને છંછેડવાની ગુસ્તાખી નથી જ કરતો. જો પ્રાણ વિના જીવનની કલ્પના ઈમ્પોસિબલ જ છે, જો નાશક એવા અપથ્યના દુષ્પભાવને અનુભવ્યા પછી પુનઃ પુષ્પ વિના ઉપવનનું નિર્માણ અશક્ય જ છે. જો પગ વિના અપથ્યના સેવનની મૂર્ખામી પંડિત માણસ નથી જ કરતો. હલનચલન નામુમકિન જ છે તો સંતો વિના સાચા અર્થમાં કારણ? આગ, સાપ અને અપથ્યની દાહકતા, મારકતા અને દેશની પ્રગતિ-ઉન્નતિ અસંભવિત જ છે. મતલબ! જીવન માટે નાશકતાથી તે સુપેરે પરિચિત છે. પણ! આશ્ચર્ય! વિદેશી અને પરદેશી એવી તે તે સંસ્કૃતિ (? વિકૃતિ)ઓની દાહકતા, મારકતા પાણી જરૂરી છે, ઉપવન માટે પુષ્પ આવશ્યક છે, હલનચલન માટે પગ ઉપયોગી છે. તો યાદ રહે! ધર્મસંતો વિના આ અને નાશકતાને જાણ્યા પછી પણ અનુભવ્યા પછી પણ આજના હિન્દુસ્તાનનું ઉન્નતિના ગગનમાં ઉત્થાન પ્રગતિના પંથે પ્રસ્થાન માનવની હજુ સુધી પાશ્ચાત્યપસ્તતા તૂટી નથી, છૂટી નથી, નષ્ટ થઈ નથી. આગથી દાઝીને પણ આગને બાઝનારા જેવી, કે વૈશ્વિકસ્તરે ઉચ્ચસ્થાન શક્ય જ નથી, અશક્ય જ છે, સાપના ઝંખને ખાધા પછી પણ સાપને છંછેડનારા જેવી, ઈમ્પોસિબલ જ છે. નામુમકિન જ છે. અપથ્યના સેવનથી આરોગ્યને ગુમાવ્યા પછી પણ અપથ્યને રાત ઈતની સુહાની ન હોતી, સેવનારા જેવી જ તો આ મૂર્ખામી છે! આજે જ્યાં નજર નાંખો અગર આસમાનમેં તારે ન હોતે ત્યાં સર્વત્ર માત્રને માત્ર પાશ્ચાત્ય સંસ્કૃતિઓનું એટલે કે જગતમેં ધર્મકી કહાની ન હોતી, વિકૃતિઓનું અનુસરણ, અનુકરણ અને અનુમોદન જ દેખાઈ અગર વિશ્વમે સાધુસંત ન હોતે.' રહ્યું છે. રે કરુણતા! સાધુ, સંત અને સજ્જનતા વર્ચસ્વ વખતે દેશ “સોનેકી ' અરે! આગથી કદાચ દાઝી ગયા, સાપે કદાચ ડંખ ચિડીયા” કહેવાતો હતો. વિદેશી લોકો ભારતમાં આવવા ઉત્સુક લગાવી દીધો, અપથ્ય કદાચ સેવાઈ ગયું પણ પછી તો માણસ હતા. આજે? કહેવાતી બિનસાંપ્રદાયિકતામાં તણાયા પછી આગ, સાપ અને અપથ્યની દાહકતા, મારકતા અને નાશકતાથી પરિસ્થિતિ સદંતર પલટાઈ ચૂકી છે. અરે! દેશની સુરક્ષા, બચવા માટે બનતો પ્રયત્ન કરી છૂટે છે. તેના ઉપાયો કરે છે, સલામતી માટે પણ ધર્મસંતો ચાવીરૂપ રોલ અદા કરી શકે છે. તેની દવા કરે છે. પણ, કાશ! આજનો માનવી વિકૃતિથી દાઝયા કાયદો કે કોર્ટે વધુમાં વધુ ફાંસી વગેરે દ્વારા ગુનેગાર વ્યક્તિનો પછી પણ, વિકૃતિના પંખો ખાધા પછી પણ અને વિકૃતિથી નાશ કરી શકે છે. પણ, વ્યક્તિના ગુનાહિત માનસને પલટવાનું રોગિષ્ટ થયા પછી પણ તેના ઉપાયોને કે તેની દવાને તો નથી ગજું કાયદાનું કે કોર્ટનું નથી પણ કરુણાÁ અને કોમળ કાળજાના જ સ્વીકારતો, ઊલટું તેની જે દવા તેનાથી સદા દૂર ભાગતો સ્વામી સંતપુરુષોનું છે. ફરે છે, તેને ધિક્કારતો રહે છે. આનાથી પણ ચડિયાતી બીજી અપરાધોનું સ્તર ઊંચું આવી રહ્યું છે, અપરાધીઓ ધિટ્ટા મૂર્ખામી કઈ? પણ હજુ સૌભાગ્ય છે આ દેશનું. જયાં દાઝેલા, થઈ રહ્યા છે, ભારતનો નાગરિક ભારતને ધિક્કારે છે, jખાયેલા અને અપગ્ય સેવનથી રોગી થયેલા જીવો ઉપરની આતંકવાદને સહાયક બને છે, પરદેશી કંપનીઓ આપણી અનુકંપાથી સંતો, સાધુઓ અને સજ્જનો સતત પ્રયત્નશીલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy