________________
૧૮૨
જિન શાસનનાં
પછી પ્રભાતે આચાર્યભગવંતે પોતાના ગચ્છ તથા સંઘ ગચ્છની વ્યવસ્થા કરી આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ શેઠ સાથે વિચાર વિમર્શ કરી પોતાના ૩૨ શિષ્યોમાંથી ત્રણ વિદ્વાન યશના પુત્ર સોઢે કાઢેલા તીર્થયાત્રા સંઘ સાથે ગિરનાર પધાર્યા. શિષ્યો મુનિ વીર, મુનિ શાલિભદ્ર અને મુનિ સર્વદેવને ત્યાં તેમણે ભૂખ-તરસ અને ઉંઘનો ત્યાગ કરી ૨૫ દિવસ આચાર્યપદે સ્થાપન કર્યા. તેમાં આચાર્ય વીરસૂરિની શિષ્ય પરંપરા અનશન કર્યું અને સં. ૧૭૯૬ના જેઠ સુદી ૮ને મંગળવારે ન થઈ પણ તે સિવાયના બન્ને આચાર્યોની શિષ્યપરંપરા કૃતિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવ થયા. લાંબાકાળ સુધી ચાલી.
संयम
तप
अनेकान्त
अपरियह
છે
છે
કે જો
કે
I મને ! THI TO I a |
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org