SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સંસારી નામ જન્મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ોિકસૂરીાજી મહારાજા માતા પિતા દીક્ષા દીક્ષાની ઉંમર ગુરુનું નામ દીક્ષા પછીનું નામ પંન્યાસ પદવી આચાર્ય પદવી આચાર્ય પદ પર્યાય સંયમ પર્યાય કાળધર્મ Jain Education International 00 શ્રી વિજય અમદાવાદ બ્રિસુિધી પચ્છિ argun : ચુનીલાલ : વિ.સં. ૧૯૧૧, શ્રાવણ સુદ ૧૫ : ઉજમબાઈ - મનસુખભાઈ : વિ.સં. ૧૯૩૪ જે. સુદ ૨ લુવારની પોળ અમદાવાદ : ૨૩ વર્ષ મૈં પૂ. પં. શ્રી : મુનિશ્રી સિદ્ધિવિજય મ. : વિ.સં. ૧૯૫૭, સુરત : વિ.સં. ૧૯૭૫ મ. સુદ ૫ મહેસાણા માિવિજયજી ગણિવર અમદાવાદ : ro : ૮૧ : વિ.સં. ૨૦૧૫ ભા. વદ ૧૪ આયુષ્ય : ૧૦૫ વર્ષ - પૂજ્ય આચાર્યદેવની જ્ઞાનોપાસનાની લગની અપૂર્વ હતી. તેઓમાં જરા પણ પ્રમાદના દર્શન થતાં નહીં. જ્યારે જુઓ ત્યારે કામમાં જ ગુંથાયેલા હોય. પ્રાચીન પ્રતોની નવી નકલો કરાવવી, લખાયેલી નકલ તપાસી જવી, તેમાંથી ભૂલો સુધારવી, આ કાર્યોમાં પૂજ્યશ્રીના કલાકો, દિવસો અને મહિનાઓ પસાર થઈ જતા. you cardco શ્રીમતિય મસૂરી સ 31618191 પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય મેઘસૂરીજી મહારાજા સંસારી નામ જન્મ માતા પિતા દીક્ષા દીક્ષાની ઉંમર દીક્ષાદાતા ગુરુનું નામ દીક્ષા પછીનું નામ ગણ-પંન્યાસ પદવી આચાર્ય પદવી આચાર્યપદ પર્યાય સંયમ પર્યાય કાળધર્મ આયુષ્ય For Private & Personal Use Only - મુલચંદભાઈ : વિ.સં. ૧૯૩૨ મા.સુ. ૮ રાંદેર : જમનાબાઈ : જયચંદભાઈ : વિ.સં. ૧૯૫૮ કા. વદ–૯ કરજણ (મિયાંગામ) જિનશાસનનાં : ૨૬ વર્ષ : મુનિ શ્રી સંપતવિજયજી મ.સા. - પ.પૂ.શ્રી સિદ્ધિવિજયજી મ.સા. મુનિશ્રી મેઘવિજય મ. : વિ.સં. ૧૯૬૯ કા.વ. ૪ છાણી : વિ.સં. ૧૯૮૧ મા.સુ. ૫ અમદાવાદ : ૧૮ વર્ષ : ૪૧ વર્ષ : વિ.સં. ૧૯૯૯ આ.સુ. ૧ અમદાવાદ : ૬૦ વર્ષ તેઓશ્રી એક સારામાં સારા ઉપદેશક હતા. ઉપદેશ આપવાની તેમની પદ્ધતિ અાખી અને અદ્ભુત હતી. શાસ્ત્રના મર્મની વાતોને ઘોળી ઘોળીને શ્રોતાઓને પાવાની તેમનામાં બહુ સુંદર કળા હતી. www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy