________________
(૪૪)
પૃ. ૭પ૩-૭૯૩
ત્રીસમું અધ્યયન : તપો-માર્ગ-ગતિ (તપો-માર્ગના પ્રકારોનું નિરૂપણ) શ્લોક ૧
અધ્યયનનો પ્રારંભ મહાવ્રત અને રાત્રિ-ભોજન-વિરતિથી જીવની આશ્રવ-વિરતિ સમિત અને ગુપ્ત જીવની આશ્રવ-વિરતિ અજિત કમના ક્ષયના ઉપાય તળાવના દૃષ્ટાંતથી તપસ્યા કર્મ-ક્ષયનું નિરૂપણ તપના પ્રકાર બાહ્ય-તપના છ પ્રકાર
ઇરિક અનશન ૧૦, ૧૧ ઇ–રિક તપના છ પ્રકાર ૧૨, ૧૩ અનશનના બે પ્રકાર, ૧૪-૨૪ અવમૌદર્યના પ્રકાર
ભિક્ષાચર્યાની પરિભાષા રસ-વિવર્જન કાયક્લેશ
વિવિક્ત-શયનાશન ૨૯, ૩૦ આંતરિક-તપના ભેદોનો નામ-નિર્દેશ
પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃજ્ય સ્વાધ્યાય અને તેના પ્રકાર ધ્યાન કાયોત્સર્ગ તપના આચરણથી મુક્તિની સંભાવના
એકત્રીસમું અધ્યયનઃ (ચરણ-વિધિનું નિરૂપણ)
૭૯૫-૮૨૨ શ્લોક ૧
અધ્યયનનો ઉપક્રમ અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિનું વિધાન રાગ અને દ્વેષના નિરોધથી સંસાર-મુક્તિ ત્રણ દંડો, ગૌરવો અને શલ્યોના ત્યાગથી સંસાર-મુક્તિ ઉપસર્ગ સહન કરવાથી સંસાર-મુક્તિ વિકથા, કષાય, સંજ્ઞા અને આર્ત-રૌદ્ર ધ્યાનના વર્જનથી સંસાર-મુક્તિ વ્રત અને સમિતિઓના પાલનથી, ઇન્દ્રિય-વિજય અને ક્રિયાઓના પરિહારથી સંસાર-મુક્તિ છ લેશ્યા, છ કાય અને આહારના છ કારણોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ આહાર-ગ્રહણની સાત પ્રતિમાઓ અને સાત ભય-સ્થાનોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ આઠ મદ-સ્થાન, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ અને દસ પ્રકારના ભિક્ષુ-ધર્મમાં યત્ન કરવાથી સંસારમુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org